SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૨૮] ૫. દોષદ્વાર - પાપકર્મોની પરંપરા - નિત્ય-વર-પવયળ-મુત્ર બાય-ાળ-ઢાં મજ્જ-ટ્ટિનું । આસાયંતો વદુતો અળ-અંત-સંસારિઓ હોડ્ ॥૨૮॥ [ 1 “શ્રી તીર્થંકરપ્રભુ, (જૈન) શાસન, (જૈન) શ્રુતજ્ઞાન, આચાર્ય ભગવંત, ગણધર ભગવંત અને મહાલબ્ધિરૂપી ઋદ્ધિના ધારણ કરનારા મહાપુરુષની વારંવાર આશાતના કરનારો જીવ અનંત સંસારી હોય છે.” ૨૮ ‘તિર્થં-૬૦” ત્તિ વ્યાખ્યા સહેલી છે. તો પણ ↑ તીર્થંકર=અરિહંતભગવાન, વગેરે. એ પ્રમાણે આચાર્ય વગેરે વિષે પણ સમજવું. તે દેવાદિ-દ્રવ્યના વિનાશ વગેરે દ્વારા અને ઉપર જણાવેલાઓની વારંવાર=વગ૨ સંકોચે- આશાતના કરનાર ઉત્કૃષ્ટથી- અનંત સંસારી હોય છે.” આ અર્થ છે. સાંકળના અંકોડાના ન્યાયથી અથવા ભીંતના થરોના ન્યાયથી અધ્યવસાયોના ઓછા-વધતાપણાને લીધે ઉપર જણાવેલી આશાતનાઓને લીધે ઉત્કૃષ્ટપણે અનંત ભવો સુધી ચાલે-તેવી પાપકર્મોની પરંપરા' સમજી લેવી. • તેથી કરીને, ૭૭ “સમ્યક્ત્વ અને ઊંચા પ્રકારનું પુણ્ય વગેરે પ્રાપ્ત થવામાં અનંત કાળ સુધી એ વિદ્યાત પહોંચે છે. પુણ્યનો ઉદય આવવામાં અસંખ્યકાળ સુધી વિદ્યાત થાય છે. અને જઘન્યથી બન્નેય ઠેકાણે પ્રાયઃ સંખ્યાતા ભવ સુધી વિઘાત પહોંચે છે.” એ પ્રકારે વસ્તુસ્થિતિ હોય છે. 1. ઉત્તરોત્તર વધારો. 2. પુણ્યાનુબન્ધિ. 3. [સમ્યક્ત્વ વગેરેનો, અને પુણ્ય વિપાકનો] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004845
Book TitleDravya Saptatika
Original Sutra AuthorN/A
AuthorLavanyasuri
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy