SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૬૫] ૭. દેદાંતદ્વાર – સંકાશની કથા ૧૨૭ | $ હવે, તેનું ફળ બતાવવામાં આવે છે - सुह-भाव-पवित्तीए संपत्ती, ऽभिग्गहम्मि णिचलया। ચા-હા-વળ, તા, સયા-Ssમોજ-ઢિી ૬ ! શ્રાદિ ક.ગા-૧૨૨ “શુભ ભાવની પ્રવૃત્તિથી સંપત્તિ થઈ, અભિગ્રહમાં નિશ્ચલતા થઈ અને દહેરાસર કરાવરાવ્યાં. તે (કામ)માં હંમેશાં (સૂક્ષ્મપણે) વિચાર (કરી કામ) કરવાથી (પાપની) શુદ્ધિ થઈ પાપ નાશ પામ્યું.” પ સુદ-ભાવ ” રિ ! ચાવ્યા કે મહા અભિગ્રહ ગ્રહણ કરનાર તે મહાત્માને શુભ ભાવની પ્રવૃત્તિથી=ચૈત્યદ્રવ્યની ખૂબ વૃદ્ધિ કરવાની ઇચ્છાથી અને ઉત્તમ પ્રકારના ઉલ્લાસાયમાન આશયો જાગવાથી લાભાંતરાય કર્મનો ક્ષયોપશમ થયો. તેથી સંપત્તિની-ખૂબ ખૂબ વિભૂતિની પ્રાપ્તિ થઈ. અને તે પ્રાપ્ત થવાથીઅભિગ્રહમાં નિશ્ચળતા પોતાના નિયમમાં દઢતા થઈ. દઢતા થઈ તેથી. “સપનામાં પણ તેણે પોતાના પણ તે દ્રવ્યમાંથી) કરેલા નિયમથી વધારે વાપરવાની-વધારે લેવાની-ઇચ્છા કરી નથી.” તેથી, અનુક્રમે તે જ નગરીમાં તેણે દહેરાસર બંધાવ્યું. તેમાં હંમેશાં આભોગ પરિશુદ્ધિ એટલે કે દહેરાસર બનાવવામાં સદા આભોગ=શાસ્ત્રની આજ્ઞાપૂર્વકનો વિચાર, એટલે કે પહેલાં ભૂમિ વગેરેનું ચારેય તરફથી સંશોધન કરવું. અથવા તેમાં એટલે દહેરાસર બનાવવામાં, દેખરેખ માટે) બેસવા વગેરેથી હિંમેશાં 1. તિનું-અભિગ્રહનું ફળ છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004845
Book TitleDravya Saptatika
Original Sutra AuthorN/A
AuthorLavanyasuri
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy