SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩૩] ૫. દોષદ્ધાર - નિંદનીયતા અને ચૈત્યાદિના શત્રુ અથવા- જે પોતાને માટે ઉપધિ સહિત સાધુને વેચે અને તેમાંથી પ્રાસુક વસ્ત્ર વગેરે સાધુ વગેરેને આપે, (આગળ સંબંધ છે). ૩૧ ૐ એવા દ્રવ્યે કરીને- પોતાને માટે જે કરેલું હોય, તે સાધુઓને લેવાને કેમ ન કલ્પે ? 6 આચાર્યશ્રી કહે છે કે જે દેવદ્રવ્યે કરીને અને જે સુ-સાધુના વેચાણના ધને કરીને પોતાને માટે કરેલું હોય, તે આપવામાં આવે, તો તે કલ્પે નહીં. ૩૨ “તેમાં શું કારણ છે ?” એમ પૂછવામાં આવે, તો જવાબ એ છે કે તેણ-પનિચ્છા તોપુ વિ રહિઞા, ઉત્તરે વિમડંગ ! પુળો ? । રેડ્વ-નફ-તિબીપ નો શિન્નડ, સો વિદ તહેવ ॥૨૩॥ ૮૪ [શ્રા.દિ.કૃ.ગા.-૧૩૧] “ચોરે ચોરી કરીને લાવેલું છે,” એમ જાણવામાં આવે, તો તે લેવું દુનિયામાં પણ નિંદનીય ગણાય છે, તો પછી, લોકોત્તર માર્ગ (જૈનશાસન)માં નિંદનીય ગણાય, તેમાં તો પૂછવું જ શું ?' જે દેવ અને મુનિના શત્રુનું લે, તે પણ તેવો જ સમજવો.” ૩૩ “તેન” ત્તિ । ચોરે આણેલું એટલે કે, “ચોર ચોરી કરીને લાવેલો છે.” એવું માલૂમ પડે, તો દુનિયામાં પણ નિંદાપાત્ર ગણાય છે. તો લોકોત્તર માર્ગમાં તો પૂછવું જ શું ? “તે વિશેષ પ્રકારે નિંદનીય જ હોય છે.’ 66 ૐ તેથી દેવ અને મુનિના શત્રુના હાથમાંથી જે લે છે, તે પણ તેવો એટલે કે, દેવ અને મુનિનો શત્રુ જ હોય છે. શ્રી સંઘ કુલકમાં કહ્યું છે કે અહીં ‘પોતાના માટે’ની જગ્યાએ સાધુને માટે એવો પાઠ હોવો જોઈએ. શ્રાદ્ધદિનકૃત્યની ૧૨૯મી ગાથાની ટીકામાં “સંયથાર્થ-’સાધુને માટે' એવો પાઠ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004845
Book TitleDravya Saptatika
Original Sutra AuthorN/A
AuthorLavanyasuri
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy