________________
૧૨૩
ગાથા-૬૦-૬૧]
૭. દષ્ટાંતદ્વાર – સંકાશની કથા
૭. વૃષ્ટાંત દ્વાર છે (દોષદ્વારમાં) કહેલા વિધિથી બાંધેલાં પાપકર્મ પ્રાયશ્ચિત્ત વિધિથી બીજા ભવમાં પણ ખપે છે,” એમ સમજાવીને, તે (પ્રાયશ્ચિત્ત)નું સામર્થ્ય બતાવવાપૂર્વક ભવ્ય જીવોનો ઉત્સાહ વધારવા માટે, સંકાશ વગેરેનાં દૃષ્ટાંતો હવે કહેવામાં આવે છે -
- તેમાં, દેવ-દ્રયના વિનાશથી ઉત્પન્ન થયેલા પાપના આ જીવનમાં જ ય માટે આગળ કહેલું સિદ્ધપુરના શ્રાવકોનું દષ્ટાંત સમજી લેવું.
અને બીજા ભાવોમાં તે કર્મના ક્ષયને માટે સંકાશ થાવકનું દૃષ્ટાંત આ પ્રમાણે છે
अपमाय-मित्त-दोसेण जिण-रित्था जहा दुहं । पत्तं संगास-सड्डेण, तहा अण्णो वि याविही ॥६०
- શ્રાદ..ગા-૧૧૫ સંસ", ધનાવવું, શિ-ડવયા , વ ! चेइय-दबुब्बयोगी, यमायओ मरणं, संसारे ॥६१॥
શ્રા.દિ. .ગા-૧૧૬]. “માત્ર પ્રમાદના દોષ દેવ-દ્રવ્યથી જેમ સંકાશ શ્રાવક દુઃખ પામ્યા હતા, તેમ બીજા પણ પામે.” ૬૦
સંકાશ, ગંધિલાવતી, શાવતારતીર્થના દૈત્યના કોઈક પ્રકારે દેવદ્રવ્યનો ઉપયોગ થયો, પ્રમાદથી મરણ થયું, અને સંસારમાં ભમ્યા.” ૬૧ વાયવ” સંત” રિા ચાક્યા
સંકાશ=નામના શ્રાવક હતા.
1. [૩. નાથદ્વારમાં કહ્યા પ્રમાણે2. (૪૩મી ગાથામાં કહ્યા પ્રમાણે) ૩. આ ટિપ્પણીનો અર્થ ૬૦મી ગાથાના અર્થ મુજબ છે. 4. (આ ગાથાઓમાં ટુંકામાં સંકશ શ્રાવકની કથાના સૂચક પ્રસંગો સૂચિત કરવામાં
આવ્યા છે.'
Jasucation International
For Private & Personal Use Only
www.jainelibrary.org