SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧ ગાથા-૪૨] ૫. દોષદ્વાર – ધર્મની નિંદાના કારણે દોષપરંપરા એમ થાય(પોતાની અને ધર્મની નિંદા કરાવાય) તો શું નુકસાન થાય?” તેનો જવાબ આપે છે - "धम्म-खिसं कुणंताणं, अप्पणो वा परस्स वा । -વાદી પક્ષ હોવું,” સુત્ત વિ ભાસાં જરા શ્રા.દિ.કૃ.ગા.૧૬૩] “ધર્મની નિંદા કરાવનારાઓને પોતાને અને બીજાને પણ મહા અબોધિ પ્રાપ્ત થાય છે.” એમ સૂત્રોને વિષે પણ કહ્યું છે.” ૪૨ ઘમ” ત્તિી થાયા ૪ એમ અજાણપણા વગેરેમાં રહીને પણ ધર્મની નિંદા કરતા અને કરાવનારાઓને ભવાંતરમાં ઘટતી રીતે - સંભવ પ્રમાણે- મહા અબોધિ પ્રાપ્ત થાય છે. - “ઉપલક્ષણથી, ધર્મની નિંદાના કારણે કરીને ઘણે ભાગે દુર્ભાગ્ય, દુઃખી સ્થિતિ, વ્યાધિ અને દુર્ગતિ વગેરે દોષોની પરંપરાનો સંભવ થાય છે.” એમ સૂત્રમાં એટલે કે-છેદ સૂત્રમાં તેના ભાષ્ય વગેરે શાસ્ત્રોમાં પણ કહ્યું છે.' ૪૨ t ઉપર નહીં જણાવેલા બીજા પણ દુષ્ટ સંસગ છોડવાનું પ્રસંગથી હવે જણાવે છે, - 1. ગા) ૪૧-૪૨ જેિના મૂળમાં ધર્મ હોય, એવી વ્યવહાર શુદ્ધિથી અર્થ શુદ્ધિ થાય છે. એવી અર્થ શુદ્ધિથી જ આહાર શુદ્ધિ થાય છે. એવા પ્રકારની આહાર શુદ્ધિથી જ દેહની-શરીરની-શુદ્ધિ થાય છે. એવા પ્રકારની દેહ શુદ્ધિ (અને એવા પ્રકારની સર્વ શુદ્ધિ)થી જ ઉત્તમ ધર્મનો સંજોગ મળે છે. સદુધર્મના યોગે કરીને પરંપરાએ મોક્ષ મેળવવામાં અનુકૂળતાઓ થાય છે. નહિંતર, ધર્મની નિંદા થાય છે. જેથી કરીને સુ-સંસ્કૃતિનો-માગનુસારિ પણાનો-વિનાશ અને પ્રજાનો વિનાશ તથા મહાઅબોધિ પ્રાપ્ત થાય છે. એમ શ્રી દસૂત્રના ભાષ્યો વગેરે પવિત્ર શાસ્ત્રોનો ધ્વનિ છે. એ ભાવાર્થ છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004845
Book TitleDravya Saptatika
Original Sutra AuthorN/A
AuthorLavanyasuri
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy