SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. દોદ્ધાર – દેવદ્રવ્યભક્ષણમાં દોષ 'एकेण कयम - S-कळं, पुणो वि तप्पच्चया कुणइ बीओ । સાયા-વર્તુત - પરંવર-વુએો સંયમ-તવાળું Iરૂ ૧|| ગાથા-૩૫-૩૭] [શ્રા.દિ.કૃ.ગા.-૧૩૨ ૬.પૃ.૨૭૩] “એક માણસ અપકૃત્ય કરે, તો તેના ઉપરના વિશ્વાસથી (દેખા-દેખીથી) બીજો માણસ પણ-અપકૃત્ય કરે છે. (કેમ કે માનવ) શાતાબહુલ છે (એટલે કે ગમે તેમ કરીને સુખ અથવા આરામ ઇચ્છતા હોય છે,) (તેથી,) સંયમ અને તપની પરંપરાનો ઉચ્છેદ થાય છે.” ૩૫ “à૧૦' ત્તિ, ↑ ૩ “અનાચાર જોવાથી બાળજીવો વગેરેને પણ ખરાબ પ્રવૃત્તિની પરંપરા રૂપથી પ્રસંગદોષ લાગે છે.” એ ભાવાર્થ છે. ૩૫ ૮૬ 'નો ખટ્ટ-વાયું ન કુળફ, મિઘ્ન-વિઠ્ઠી તઓ (૪) વિ જો અળો ? । વહેર્ મિચ્છન્ન વસ્ત સં નળેમાળો ।।૩૬।। [શ્રા.દિ.કૃ.ગા.-૧૩૨૬.પૃ.૨૭૩]] “જે માણસ (વસ્તુસ્થિતિ) જેમ હોય તેમ-બરાબર કહેતો નથી, ખરેખર તેના જેવો બીજો કોણ મિથ્યાદષ્ટિ હોઈ શકે ?” (કેમ કે) બીજાના પણ મનમાં શંકા ઉત્પન્ન કરીને ય તે મિથ્યાત્વને વધારે છે.” ૩૬ “નો' ન૬૦’ ત્તિ, ૐ ૪ “અનાચારમાં આચારબુદ્ધિ થવાથી મિથ્યાત્વની વૃદ્ધિ થાય જ.” એ અર્થ છે. ૩૬ સંનમ-ન્ય -ઞળ-પવયળ-વિરાજ્ઞળા-સમો વિર્દ નેગો I વયળ-શ્વેત્તા વિ, તો અવળેગો તસ્ત સંસો ૫રૂગા “સંજમની વિરાધનાનો સંભવ, આત્માની-પોતાની-વિરાધનાનો સંભવ અને શાસનની આશાતનાનો સંભવ પણ અહીં જાણવો અને શાસનની નિંદા પણ થાય છે. તેથી (દુરાચારીનો) સંસર્ગ પણ છોડી દેવો જોઈએ-ન રાખવો જોઈએ.” ૩૭ સંનમ॰' ત્તિ । • ચૈત્ય વગેરેના દ્રવ્યના ભક્ષણથી ત્રણ પ્રકારની વિરાધનાનો સંભવ થાય છે.૦ ૫ સંયમ વિરાધના અન્યાયથી મેળવેલા ધનથી બનાવેલી વસ્તુ લેનારને તેણે કરેલા અસંયમની અનુમોદના રૂપ (સંયમની) વિરાધના તો ચોખ્ખું ચોખ્ખી સમજાય તેમ છે. કેમ 1, 1, 1. ટીપ્પણીના અર્થ ગાથાર્થમાં આવી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004845
Book TitleDravya Saptatika
Original Sutra AuthorN/A
AuthorLavanyasuri
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy