SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧] ↑ તેથી, ભાવાર્થ એ છે, કે “ઉ૫૨ જણાવ્યા પ્રમાણે-ચાર અતિશયો ઘટાવી બતાવવા દ્વારા, અને બન્નેયનું (અપેક્ષાએ) એક પણું ઘટાવી બતાવવા દ્વારા, “(એવા એ) શ્રી ’ગુરુ મહારાજ અને શ્રી દેવ (જ) મંગળાચરણ વગેરે (મોક્ષરૂપ સાચું) ફળ-(સાચો) ફાયદો-મેળવવા માટે મન-વચન-કાયાની એકાગ્રતા રૂપ પ્રણિધાનથી ખરેખરી આરાધના કરવા યોગ્ય છે. (એટલે કેપારમાર્થિકી-ખરા મહત્ત્વની-આરાધના કરવાને યોગ્ય આ જગતમાં તે બે છે, તે સિવાય કોઈ નથી)." ↑ એ ઉપરાંત, ગ્રંથ રચવાનું પ્રયોજન (સંબંધ, અધિકારી) વગેરેની° સમજ “લોકથી’- બીજા ગ્રંથો વગેરેથી ઘટાવી લેવી. ૧. 7 ૪ 6 [તનો સંબંધ૦(આગળ આ વાક્યમાં જ આવતાં)-કૃતિ ભાવઃ-ની સાથે જાણવો. ભાવાર્થ શો થાય છે ? આ પ્રમાણે-દેવ અને ગુરુમાં સરખાપણું પણ હોવાથી, “ફળ ઉત્પન્ન કરી શકનાર બન્નેયમાં પ્રણિધાનની વાસ્તવિક યોગ્યતા છે.” એમ સમજવું.] [ગુરુ મહારાજ અને શ્રી દેવ જ -આ પદમાં નય-સાપેક્ષપણે નજીકના ઉપકારી તરીકે ગુરુપદ પહેલું મૂક્યું હોય એમ જણાય છે.] વિગેરે-પદથી “અધિકારી” જાણવા. 8 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004845
Book TitleDravya Saptatika
Original Sutra AuthorN/A
AuthorLavanyasuri
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy