SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. વિનાશકાર ચૈત્યાદિ દ્રવ્યોના વિનાશના પ્રકારો બતાવતો કોઠો દ્રવ્યોનાં નામો ગાથા-૧૭] ૧ ચૈત્યદ્રવ્ય ૨ જ્ઞાનદ્રવ્ય ૩ ગુરુદ્રવ્ય ૪ સાધારણ દ્રવ્ય ૫ ધર્મદ્રવ્ય 12 કુલ સરવાળો -- સ્વપક્ષ- પરપક્ષથી વિનાશ ભેદોના આંકડા ૨૮ ૨૮ ૨૮ 12 ૧૪ ૧૪ ૧૧૨ Jain Education International ૐ વિનાશના બતાવેલા ભેદોના અનુસંધાનમાં હવે સ્વપક્ષ અને પરપક્ષ તરફથી વિનાશ કેવી રીતે કરવામાં આવે છે ? –તે સમજાવવામાં આવે છે. રાળા-ડડફ-પોસ-યુદ્ધો, નિગે િમળિઓ વિગતો તુવિદ્દો । વૈવા-ડડફ-બ-પળો, સ-પવ-પર-સ્વ-મેળ ॥૧૭॥ “રાગાદિક દોષોથી દુષિત થવાથી દેવાદિક (પાંચેય) દ્રવ્યોમાં સ્વપક્ષ અને પરપક્ષે કરીને બે પ્રકારના વિનાશકો શ્રી જિનેશ્વર ભગવંતોએ કહેલા છે.” ૧૭ ‘‘રામા૦” કૃતિ વ્યાખ્યા સહેલી છે, તો પણ કાંઈક સમજાવવામાં આવે છે. ૬૧ ( રાગાદિ દોષોથી દુષ્ટ= રાગ=દૃષ્ટિ રાગ વગેરે આદિ શબ્દથી દ્વેષ, લોભ, આટ્ટિ (આવેશ), અનાભોગ (અણસમજ- અણસાવચેતી), સંશય (શંકા), સહસાત્કાર (ઉતાવળ), વિભ્રમ (ભાનભૂલા થવું) અને ઉપેક્ષાબુદ્ધિ વગેરે સમજી લેવાં. તેથી કરીને, તેના' વિનાશકની યોગ્યતા (કારણરૂપ દોષો) બતાવવા માટે આ હેતુ ગર્ભિત (વિનાશકનું) (રાગાદિદુષ્ટ) વિશેષણ મૂકવામાં આવ્યું છે. 12. ૨૮ ને સ્થાને ૧૪. એ રીતે બધા મળીને વિનાશના ૯૮ ભેદ થાય. (3) તે વિનાશ. 1. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004845
Book TitleDravya Saptatika
Original Sutra AuthorN/A
AuthorLavanyasuri
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy