SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૪] ૩. વિનાશદ્વાર – દોહીને લાભ ઉઠાવવાથી નુકસાન ૫૬ (આ ગાથાની) ચાવ્યાઉચિત કળા=સેંકડે ચાર કે પાંચ ટકાના વ્યાજ રૂ૫, અથવા વ્યાજથી બમણું થાય, અને વ્યાપારથી ચારગણું થાય.” એ રૂપ કળા-વધારો. (૧) તેને, તથા દ્રવ્ય ગણતરીથી કે તોળીને લેવાતા-દેવાતા પદાર્થ. આદિ-શબ્દથી તે જાતના અનેક પદાર્થ સમજી લેવા. તે દ્રવ્યાદિકના કમે કરીને દ્રવ્યો ઘટી જવા રૂપ (મોંઘા થવાથી) આવેલો—ઉત્પન્ન થયેલો જે-ઉત્કર્ષ વધારો=ધનમાં વધારો થવા રૂપ-લાભ-ફાયદો-નફો મળતો હોય, તેને છોડીને, બાકીનો ન લેવો જોઈએ. શો ભાવાર્થ થયો ? કોઈ કારણસર સોપારી વગેરે પદાર્થો ઘટી જવાથી કદાચ બમણો વગેરે નફો-ફાયદો-લાભ મળી જાય, ત્યારે, તે દુષ્ટ આશય વિના-સહજ-ભાવ લઈ શકાય. પરંતુ, એમ વિચારવું નહીં, કે “સારું થયું કે-સોપારી વગેરેનો નાશ થયો. (જેથી વેપારમાં આટલો બધો લાભ થયો. એમ મનથી પણ વિચારવું ન જોઇએ.)” તથા, પડી ગયેલી વસ્તુ પારકી (બીજાનું ધન, જાણીને ન લેવી. (ગાથાના ઉત્તરાર્ધનો આ અર્થ છે.) (ગાથાના પૂર્વાર્ધનો) ભાવાર્થ એ છે, કે- “વ્યાજ વગેરેમાં, અને લે-વેચાણ વગેરેમાં, દેશકાળ વગેરેની અપેક્ષાએ. 4. પ્રાપ્ત કરેલો લાભ=સમ્પન્ન 5. અવસ્થિત લાભ અને અનવસ્થિત લાભ-એટલે કે- “ચોકકસ લાભ અને અચોક્કસ લાભ.” 6. બીજાનું ધન વગેરે. 7. હાથમાં આવવા છતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004845
Book TitleDravya Saptatika
Original Sutra AuthorN/A
AuthorLavanyasuri
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy