SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ મંગળરૂપ છે. પરંતુ તેમાં મંગળપણું તો જૈનશાસનને લીધે જ આવતું હોય છે. તેથી સર્વ ધર્મોને જગતમાં ટકી રહેવામાં તે મુખ્ય કારણભૂત છે, ને સર્વના કલ્યાણનું કારણરૂપ થાય છે. શાસનનિરપેક્ષ—શાસનઆશા રહિત કરો તો ધર્મ પણ મંગળરૂપ ન હોય, શાસનનિરપેક્ષ થતા ધર્મથી બહારથી ધર્મ દેખાતો હોય, પરંતુ બહુ તો તે સ્વરૂપ ધર્મ સંભવી શકે, પરંતુ સાનુબંધ ધર્મ બની ન શકે, અને કેટલીક વાર તો અધર્મ રૂપે, વિરાધના રૂપે, પણ પરિણમે એવાં પણ શાસ્ત્રકાર મહારાજાઓનાં વચનો છે. આ મૂળ બાબતો ખાસ સમજવા જેવી છે. જે નીચેના શ્લોકમાં સ્પષ્ટ રીતે બતાવેલ છે. “સર્વમાતમાંગત્ત્વ, સર્વસ્થાળનારાં | प्रधानं सर्वधर्माणां, जैनं जयति शासनम् ॥” ભાવાર્થ :- “સર્વ મંગલોમાં મંગલપણા રૂપ જૈનશાસન વિજય પામે છે, કે જે સર્વના સર્વ કલ્યાણના કારણભૂત છે, અને સર્વ ધર્મશાસ્ત્રોમાં મુખ્ય શાસન રૂપ છે.” Jain Education International ૧૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004845
Book TitleDravya Saptatika
Original Sutra AuthorN/A
AuthorLavanyasuri
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy