________________
ગાથા – ૧૪
૧૯૫ પર્યાય, પણ એ પર્યાય પ્રમાણ હૈ. કયુંકિ દ્રવ્ય ને પર્યાય એ દોનોંકો જાનતે હૈ તો એ પ્રમાણ હૈ. આહાહા ! એ પ્રમાણકા અંશ નય, એ તો પ્રમાણકા અંશ હૈ.
શ્રુતજ્ઞાન વસ્તકો પરોક્ષ બતલાતા હૈ, શ્રુતજ્ઞાનકી (પર્યાય ) પ્રત્યક્ષ અંદર નહીં હૈ. આનંદકા ભલે પ્રત્યક્ષ હો, પણ શ્રુતજ્ઞાન પ્રત્યક્ષમેં યે નહીં, પરોક્ષ હૈ. ઇસલિયે એ નય ભી પરોક્ષ હી બતલાતા હૈ. દેખો, શુદ્ધનય, શ્રુતજ્ઞાનકા અંશ, શ્રુતજ્ઞાન પરોક્ષ હૈ ઔર ઉસકા ભેદ નય શ્રુત એ ભી પરોક્ષ હૈ.
શુદ્ધ દ્રવ્યાર્થિકનયકા વિષયભૂત બદ્ધસ્કૃષ્ટ આદિ પાંચ ભાવોસે રહિત આત્મા ચૈતન્ય શક્તિ માત્ર હૈ. ભગવાન ચૈતન્ય શક્તિ, ચૈતન્ય સામર્થ્ય, સ્વભાવરૂપ હવે કયા કહા દેખો, યહ શક્તિ તો આત્મામ્ પરોક્ષ હૈ. વસ્તુકી શક્તિ હૈ એ તો પરોક્ષ હી હૈ, દ્રવ્ય સ્વભાવ તો પરોક્ષ હી હૈ. એ વસ્તુ સ્વભાવ જે હૈ એ પર્યાયમેં પ્રત્યક્ષ દેખનેમેં આતા નહીં, તો પરોક્ષ હી હૈ. આહાહા !
(શ્રોતા – એ તો અંતર અનંત અખંડ પ્રત્યક્ષ પ્રમાણ છે) એ પ્રત્યક્ષ હુઇ કયારે એ તો એક અપેક્ષાસે પ્રત્યક્ષ હુઇ, એ કહેગા આનંદકી અપેક્ષાએ પ્રત્યક્ષ હૈ, ને શ્રુતજ્ઞાનમેં પરકી અપેક્ષા નહીં એ અપેક્ષાએ પ્રત્યક્ષ હૈ, બાકી તો હૈ તો પરોક્ષ હી હૈ. (શ્રોતાઃ- પ્રત્યક્ષ પ્રમાણ કઈ રીતે?) પ્રત્યક્ષ તો અંદર સ્વસંવેદન નામકા ગુણ હૈ, ઐસે ઉસકી દૃષ્ટિ કરનેસે પર્યાયમેં સ્વસંવેદન પ્રત્યક્ષ આતા હૈ. પણ એ સ્વસંવેદન પ્રત્યક્ષ રાગકી અપેક્ષા નહીં એ અપેક્ષાએ કહા હૈ. બાકી તો એ પણ પરોક્ષ . જ્ઞાન પ્રત્યક્ષ આમ દેખતે હૈ, કેવળજ્ઞાન દેખતે ઐસે દેખતે હૈં શ્રુતજ્ઞાન? આહાહા! એ તો આયા હૈ ને ત્યાં અનુભવો પચ્ચકખો મોક્ષમાર્ગમેં આયા હૈ કે તમે જો પરોક્ષ કહેતા હો તો અનુભવમેં પ્રત્યક્ષ કહી ત્યાં શ્લોકમેં ત્યાં શ્લોક હું અનુભવો પચ્ચકખો- અનુભવ પ્રત્યક્ષ કહા ને તુમ તો શ્રુતજ્ઞાનકો પરોક્ષ કહેતે હો? મોક્ષમાર્ગમેં આયા હૈ, કે ભાઈ સૂન તો સહી કઇ અપેક્ષાએ હમ પરોક્ષ કહેતે હૈ, એ નયના જ્ઞાન જો પૂર્ણ સ્વરૂપ અસંખ્ય પ્રદેશી હૈ ઐસા નહીં દેખતે હૈ. યે શ્રુતજ્ઞાનકા અંશ અસંખ્ય પ્રદેશ હૈ એ નહીં દેખતે હૈ, પણ વેદનમાં આનંદ આતા હૈ. એ અપેક્ષાએ ઉસકો પ્રત્યક્ષ ભી કહેનેમેં આતા હૈ, આનંદ કોઇ દૂસરા વેદ હૈ ને અપને મેં વેદનમેં નહીં હૈ, ઐસા નહીં, એ અપેક્ષાએ પ્રત્યક્ષ કહા. આંહી પરોક્ષ જ હૈ. શ્રુતજ્ઞાન પરોક્ષ જ હૈ. એ બીજી વાત કીધી'તી શક્તિ એટલે દ્રવ્યસ્વરૂપ એમ, દ્રવ્ય પર્યાયમેં આયા નહીં માટે શક્તિ પરોક્ષ હો ગઇ. એમ હજી તો ચલતે હૈ વાત, એ કહા થા પહેલે કહા થા કે, શક્તિ જે દ્રવ્યશક્તિરૂપ હૈ ત્રિકાળી એ તો પરોક્ષ હી હૈ ક્યુકિ પ્રત્યક્ષ પર્યાયમેં આયા નહીં એ, એક વાત. દૂસરી વાત. યહ શક્તિ તો આત્મામેં પરોક્ષ હૈ હી, કયા કહેતે હૈં? ચૈતન્ય શક્તિ, ચૈતન્ય સામર્થ્ય, ચૈતન્ય સ્વરૂપ, ધ્રુવ એ તો પર્યાયમેં પરોક્ષ હૈ. પર્યાયમેં આયા નહીં. એ પંડિતોના લખાણ પણ અલૌકિક હૈ. આહાહા ! આહાહા ! નહીંતર તો આ ગાથા ઉપાડત, પણ આ લખાણમેં ભી સમજનેકી ચીજ હૈ.
શક્તિ તો આત્મામેં પરોક્ષ હૈ. ઔર ઉસકી વ્યક્તિ, હવે દેખો, કર્મસંયોગસે મતિશ્રુતઆદિ જ્ઞાનરૂપ હૈ. અંદર પર્યાયમેં અતિશ્રુતજ્ઞાન પર્યાયમેં હૈ, વો શક્તિ તો ભિન્ન દૂર રહ ગઈ. પણ પર્યાયમેં અતિશ્રુતજ્ઞાન પ્રગટ પર્યાયમેં હૈ, વહ કથંચિત્ અનુભવગોચર હોનેસે, દેખો પ્રત્યક્ષરૂપ હી કહલાતી હૈ. મતિશ્રુતજ્ઞાનકો, મતિયુત પ્રત્યક્ષ જો પ્રગટ હૈ ઉસકો પ્રત્યક્ષ ભી કહેનેમેં આતા