Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧ ૧૦૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જેન શ્રમણે પાસ કરીને વિશેષાંક
[ સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાને એકાંતે આગ્રહ શી રીતે રાખી શકાય ? 1 છે (પૃ. ૧૭ ) છે ઉ૦ શકિત સંપને સ્વદ્રવ્યથી પૂજા કરવાની સાથે અન્ય સાધકને પૂજાની ન 8 અનુકૂળતા કરી આપવામાં ય ધર્મ જ છે. એ અનુકૂળતાને ઉપગ કરવો જ પડે છે. કે તે કેટલે અને કેવી રીતે કરતે વિવેક અનુકૂળતા લેનાર સાધર્મિકે ખવાનો છે. 1 { આપનારે ઉદારતા રાખવી અને લેનારે સંતેષ રાખ એ આપણું શાસનની મર્યાદા છે. છે આમાં પરસ્પર વિરોધ જનારાને શાસ્ત્ર આવડતાં નથી.
પ્રશ્રાવકોએ સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ' આ વાત તો ? ઘર દેરાસરના માલિક શ્રાવક માટે જ છે, તમામ શ્રાવક માટે આ નિયમ છે લાગુ પડાય ?
ઉ. ગૃહમંદિરના માલિકે ગૃહ મંદિરે સ્વદ્રયથી પૂજા કર્યા પછી પણ જે સંઘ કે રાજ્યમાં જે સ્વદ્રવ્યથી પૂજા કરવી જોઈએ તેવું વિધાન છે તે ઘરદેરાસર વગરનાઓએ છે પણ સવદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ તે પણ છે. ગૃહ ત્યવાળા શ્રા કે, ગૃહ ત્યછે માં આવેલી સામગ્રીથી નહિ, પણ સ્વદ્રવ્યથી જ સંઘચ ત્યમાં પૂજા કરવી એવું વિધાન { છે. આમાં “હ ચ મ વગરના શ્રાવકે દેવદ્રવ્યમાંથી પૂજા કરવી” એવું તો પર્ય કાઢનારા. નું ભણતર ફૂટી નીકળ્યું એમ જ કહેવાય.
પ્ર. (આશાતનાને ભય રહે) આવું કહેનારા ઘણાખરા લેકે ઘરમાં * દેરાસર કરવા પ્રત્યે અણગમો ધરાવતા હોય છે. તે માટે તેમને આ આશા? તનાનું બહાનું મળી જાય છે. આ રીતે ઘરમાં ભગવાનનો પ્રવેશ ન થવા ૫ દેવા એ જ શું અતિમેટી ભગવાનની આશાતના નથી શું ? ઘરમાં બધા છે છે રહી શકે, ભગવાન જ નહિ ! અરેરેરે.... ( પૃ ૭૬ ) ઘરદેરાસર કરવા માટે ! લેખકશ્રીએ કેવી સુંદર પ્રેરણું કરી છે ?
છે ઉ૦ ઘરદેરાસર કરવા માટે ખરેખર સુંદર પ્રેરણું કરી છે. પણ મારે પંન્યાસજી R ને પણ આવી જ એક બીજી સુંદર પ્રેરણું કરવી છે : શકિત સંપન્ન બાવક ભાવના | છે સંપન ન બને તે સ્વદ્રવ્યને બદલે દેવદ્રવ્યથી પણ પૂજા કરે તે આ લેખકશ્રીને તેમાં ! છે દેષ જણ નથી ઉપરથી સમ્યગ્રદર્શનની શુદ્ધિ માટે આવી પૂજા ઉપાદેય માને છે.
શકિતસંપન્ન શ્રાવક પોતાના સાંસારિક દરેક કાર્યો સ્વદ્રયથી કરે, માત્ર લાગવાનની પૂજા