Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
નિકો છે.
=
હે અને
હે છે * પં. શ્રી ચંદ્રશેખર વિ. ગણિ. લિખિત ' ધાર્મિક વહીવટ વિચાર
[બીજી આવૃત્તિ]
આ પુસ્તક ઉપર પ્રશ્નોત્તરી ૨. સુ@િmજwwwાવિરાછઋજ, જ જાનહ આ જ અરજહાજ હજ છે
(સુજ્ઞ વાચકોને આ લખાણ છપાવામાં મુદ્રણદોષથી થયેલ ક્ષતિ સુધારીને વારાવા | ભલામણ છે.
પ્રટ સંબોધપ્રકરણમાં જણાવેલ પૂજા, નિર્માલ્ય અને કહિપત દેવદ્રવ્યની પષ્ટ સમજ આપે.
ઉબધપ્રકરણની તે ગાથાઓના (સંમેલને કરેલા ભેળસેળીયા અર્થ સિવાયના) છે છે અર્થ મુજ પૂજા અને કરિપત (બેલીઓનું દ્રશ્ય નહિ) દેવદ્રવ્ય તરીકે ગણાતું દ્રવ્ય, 8 દેવની ભકિત માટે આવેલું દ્રવ્ય છે. સંધપ્રકરણમાં જણાવેલી વ્યવસ્થા મુજબ પૂબ ! ૨ દ્રવ્ય જિનદેહ સંબંધી કાર્યમાં અને કહિપત દ્રવ્ય જિનદેહ અને ગેહનાં સર્વ કાર્યોમાં છે
ઉપગી બને. અને એટલા માટે જ આ બંને દ્રવ્યને આજની વપરાતી ભાષામાં “જિન- A છે ભક્તિ સાધાર ” કહી શકાય કેઈ યકિત. જિનપૂજાની સામગ્રી લાવવા માટે પ સાં છે આપી જાય, કે સમગ્ર મંદિરના કાર્યો માટે પૈસા આપી જાય, તે પસા સંબોધપ્રકરણના ! આ તારે ક્રમશઃ પૂજા દેવદ્રવ્ય અને કહિપત દેવદ્રવ્ય કહેવાય. આ પસાથી જિનપૂજા કે છે મંદિરને નિર્વાહ કરવામાં આવે તેને વિરોધ અમે કરતા જ નથી કારણ કે આ દ્રવ્ય 8 દેવકા સાઘારણ જેવું છે. અમારો વિરોધ તે બેલીના દ્રવ્યને કપિત ગણાવી તેમાંથી છે જિનમંદિરને નિર્વાહ કરવાની વાત કરે છે તેની સામે છે. નિર્માલ્ય દેવદ્રવ્ય દેવની પૂજનાદિ ભકિત સ્વરૂપે આવેલું હોય છે. આ દ્રવ્યને ઉપગ જિનના અંગના આભૂષણે, છે
જીર્ણોદ્ધારાદિમાં થાય. દેવની ભકિત માટે અને દેવની પૂજનાદિ ભક્તિ સ્વરૂપે આવેલ છે 8 દ્રવ્યની ભેદરેખા સમજી લેવાય તે દેવદ્રવ્યના નામે ગપ્પાં મારવાનું નહિ બને.
- પ્ર જિનપૂજા કરવાની સામગ્રી ગામના કે બહારગામથી આવેલા છે છે જેને બરાબર મળે તે માટે જિનભકિત સાધારણ ભંડાર મૂકીને તે પર છે એ દ્રવ્યથી તે લેકે જિનપૂજા કરી શકે અને તેમાં દેશ જ ન હોય તો