________________
પ્રોફેસર જેકબી' જો લીખતે છે કે શ્રી મહાવીર પીછે દુસરે છે સેકેમેં શ્વેતાંબર દિગંબર મત જુદે પડે છે. ઈસકા તાત્પર્ય યહ હૈ કી જ યશોભદ્રસૂરિ કે સંભૂતિવિજય ઔર ભદ્રબાહુ યે દોનો શિષ્ય હુએ છે. તીનમેં સે સંભૂતિવિજયકી અલગ શાખા ચલી ઓર ભદ્રબાહુ કી અલગ શાખા ચલી. સંભૂતિવિજય કે શિષ્ય નંદભદ્રાચાર્ય કે સંતાનમેં સે દિગંબર મત પૂર્વોક્ત ૬૦૯ મેં વર્ષે નિકલા હે ઈસ વાસ્તુ પ્રોફેસર જેકબીકો શાખાકી જગે દિગંબર મત માલુમ હોવેગા.
ઉત્તર ત્રીજો - શ્વેતાંબર મત તર્કશાસ્ત્રો દિગંબર માનતે હે.
ઉત્તર ચોથો – દિગંબરમતમેં બારા અંગકા નામ તો શ્વેતાંબર સરીખા હી હે પરંતુ દિગંબર ઐસે કહતે હે કે જો અસલી અંગ થે વે સર્વથા વ્યવચ્છેદ હો ગયે હે. શ્વેતાંબરોને નવીન અંગ રચે હૈ. ઔર શ્વેતાંબર યહ કહતે હે કે હકીકત મેં અસલી અંગ વ્યવચ્છેદ હો ગયે છે. પરંતુ જો રહે છે તિન મહેસેહી ઈતને કંઠ રહે થે. નવીન રચે નહીં હૈ જૈસે ભગવતી કે દસહજાર ઉદ્દેશ થે જીનમેં સે અબ ર૯૦૦ ઉદ્દેશ હૈ ઈસી તરૅ સર્વ અંગો કે બહુત હિસ્સે મુનિયોં કંઠ સે ભૂલ ગયે જો ભાગ શેષ રહે છે તે અસલી હી હૈ કલ્પીત નહીં હૈ. પત્ર બીજો
ધી મદરેસા વેલેસ્લી સ્કેવર
તા. ૨૮ ફેબ્રુઆરી સને ૧૯૮૮ શ્રી મહારાજ આત્મારામજી (આનંદવિજયજી) પ્યારા સાહેબ!
તમારા સંવત ૧૯૪પના માઘ સુદી ૧૪ના પ્રીતિ ભરેલા પત્ર સારું તમારો આભાર માનું છું અને તેના જવાબમાં હિન્દુસ્તાન છે ક શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ઝરી
ટ
૮૮
૮૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org