________________
आया हुं महं नाणे आया में दंसणेत्वरितेय । કાયા પલ્વરવાળે આયા મેં સંન નો |24 આઉર પચ્ચખાણપત્રો.
મારો આત્મા જ જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, પચ્ચખાણ છે અને સંયમનો યોગ છે. (પા. ૩૦)
४८
પ્રાર્થના
મુંડારા. સં. ૨૦૩૦, આસો વદ ૧૦ વિનયાદિ ગુણ ગણોપેત મુનિવરશ્રી પ્રદ્યુમ્નવિજયજી જોગ. અનુવંદનાદિ.
વદિ – પનો પત્ર મળ્યો છે. તમારી દિનચર્યાની વિગત જાણી આનંદ થયો છે. ક્રમ માટે પૂછાવ્યું તો આપણે જે મંત્ર પહેલા પ્રાપ્ત થયો હતો તેને પહેલા ગણવો કેમ કે તેના સંસ્કાર ઊંડા ગયા હોય છે. જે ક્રમથી મંત્રો મળ્યા હોય તે ક્રમ આદરણીય છે. એકશ્રી નવકારમંત્ર સૌની આદિમાં ગણાવવો જોઈએ. નવકારના ધ્યાનમાં બધા ધ્યાન આવી જાય છે. વળી તે આદિ મંગળ છે. અને અંતે પણ તે જ મંગળરૂપ છે. તેની સંખ્યા ૧૦૮ છે તે ક્રમે કરીને વધીને ૧૦૦૮ થાય અર્થાત્ બાંધી ૧૦ માળા સુધી પહોંચી જવાય અને ભાવના અને મનોરથ રાખવો. બીજા બધા મંત્ર નવકારની સિદ્ધિ માટેના સાધનો ઉપકરણો છે એવી શ્રદ્ધા કેળવવી હિતકર છે.
ગૌતમસ્વામી સ્તોત્ર શત્રુંજય ગિરિરાજ સ્તોત્ર બંને સ્તોત્ર જ પ્રભાવક છે. તે પહેલાં બોલીને પછી પણ નવકારમંત્ર શરૂ થઈ ?
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૧૭૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org