________________
(૮).
શ્રમણપણારૂપ સુરતરૂની સુરમ્ય છાયામાં સમાધિ રસમાં લીન બની સુરલોકનાં સુખોનો પણ વટાવી જઈ આ જન્મમાં મુક્તિ સુખના સુખનો આંશિક આસ્વાદ અનુભવો એ જ એકની એક અને સદા માટેની શુભકામના.
(પા. નં. ૩૩)
(૯)
ભગવાનની આજ્ઞાના પાલનમાં સુસજ્જ બની એવું નિર્મળ જીવન જીવો કે જેથી પરલોકની ચિંતા ન કરવી પડે અને પરમપદ ખૂબ ખૂબ નજદિક બની જાય. આવી દશા પામો એ જ એકની એક શુભાભિલાષા. (પા. નં. ૩૬)
(૧૦). અનુવંદનાદિ..
શાસન ઉપર આક્રમણ આવે અને હઠાવવાના જ હોય. એમાં વ્યથા જેવું કશું જ નથી. આ વિષમકાળમાં એવાં આક્રમણો આવવાનાં અને શક્તિ સંપન્નો એ એની અસરથી ભવ્ય જગતને બચાવવાની કોશીશ કરવાની એ જ એક ધર્મ. (પા નં. ૧૦)
(૧૧) અનુવંદનાદિ...
RSS
શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ.
:
૪૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org