Book Title: Jain Patra Sahitya Part 02
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 426
________________ રમણતાસ્વરૂપ શાશ્વત સુખનાં વહેલામાં વહેલા ભોક્તા બને અને સારા પરિવાર તથા પરિચયમાં આવનાર સૌ કોઈને શાશ્વત સુખના ભોક્તા બનાવો એ જ એક શુભાભિલાષા અને હિતશિક્ષા. (પા. નં. ૧૯) (૩) અનુવંદનાદિ...... શરીરની અસ્વસ્થતા મનને અસ્વસ્થ ન બનાવે એવી સાવચેતી રાખે એવું સુંદર જીવન જીવો કે જેથી આ જન્મ જન્મા૨ાનો સાર્થક બને એવી દશાને પામો એ જ એક શુભાભિલાષા. (પા. નં. ૪૭) (૪) અનુવંદનાદિ કઠિન વિહાર પણ સંયમ સાધનાના લક્ષ્યપૂર્વક થાય છે એ આનંદદાયક છે. નિરંતર સારું વાંચન-ચિંતન ચાલુ રહે એ હિતકારી છે. અંતિમ હિત શિક્ષાના અમલથી ખૂબ ખૂબ લાભ થવાની સંભાવના છે. સમાધિમગ્ન રહી આરાધનામાં લયલીન રહો એ જ એકની એક અને સદાની શુભાભિલાષા. (પા. નં. ૪૯) (૫) અનુવંદનાદિ સાધ્વી શ્રી આર્યયશાશ્રીને અશાતાનો ઉદય ભારે જણાય છે તેઓએ હવે ખૂબ સાવધ બની સુંદર સંયમ જીવન જીવી સ્વાધ્યાયમાં શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. Jain Education International ૪૧૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444