Book Title: Jain Patra Sahitya Part 02
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora
Catalog link: https://jainqq.org/explore/005259/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Jain Patra Sahitya Part II જૈન પત્ર સાહિત્ય ભા. ૨ (અર્વાચીન) A Collection of different letters of Jain literature. {') り ' '= >> P$ સ -T AVS Sale (223 938 જૈન સાહિત્યના વિવિધ પત્રોનો સંચય 734-8475 FF T Loy, dizent ખાલ ON $?_J &** F3 eve Uday medlebe બાળ આખી 46951 તેમાંથી મક મને ભવપૂર્ણ GS 5|J'l. @_Rep ible foણકે કાગળ > g&@ 1PR[S>} \pl3J3 sele ગઠ ) dle ry 52 psi tolk {kse\t]yi> le5e Upo93 year bk FbRJFG\ Real nish Gray બૉમ HART }સાથે ધામિક જેવ બેવતા રહેશો વા પહેલી લે. મા કહેણીના 04-12 Attre 33 23]S\•[KV یجاد 180. ૨ ઝવેરાત” છે. વાળી પસંકૃતિ મળી ત્ર સાહિત્યમાં સ્પાર્ધક અંતરંગ વૃત્તિઓના dlYpts {}* *>! plzi> • are [25]> ! R p ELOS કેતન, માર્ગ દર્શન ીપાવ્યું હતુંતાની કાવ્યપશયાગતા થી પત મેં ક્લ્યાણના માર્ગમાં પ્રવૃત્ત જક વ્યવહારથી મૂક્ત હોવા પ્રકલ્યાણ કરતાં કરતાં લેખક જૈન સાધુ છે વી ભન્નાજ ઋચિચિત જો, વલ્લભસૂરિના બ સ્થાના સમાધ ? તે ખરેખર ઇચ્છ લેક th તારો પત્ર મળે. તું લખો કે ખાપા લકુલ સાચી લાગી સિ સાથે સફ मशीनमा प the alleg તેઅનથો જેવી છે. નાનકડો જેક મૂકીન पर्याया 2112 કિત પુસૈન જીવન ની चालु रहे हरे ...1 પં. પ્ર૨ની ભટ્ટ કર વિજય ના પત્રોનું સંપન પુત્ર શ્રી વજ્રો ૧.પૂ. जीना कियाशे जीव३ વિપતન મનને થિ હામાં મડળ ના [][]]> $ 1 10 સંપાદક : ડૉ. કવિન શાહ Page #2 -------------------------------------------------------------------------- ________________ પત્ર પ્રિય ધર્મબંધુઓ, જૈન દર્શનના વૈવિધ્યપૂર્ણ આધ્યાત્મિક વિચારોનો પરિચય કરાવતું પુસ્તક જૈન પત્ર સાહિત્યના ભા. ૨ આત્મકલ્યાણના માર્ગમાં અનન્ય પ્રેરક હોવાથી ચતુર્વિધ સંઘના ઉપયોગ માટે પ્રગટ કરવામાં આવે છે. જૈન દર્શનના પત્રોની વિરાટ સુષ્ટિ આત્મ વિકાસની સાથે જીવનમાં સુખશાંતિ, સમતા અને સમાધિના ઘડતરમાં મહત્ત્વનું પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે. પત્રગત વિચારોનો સ્વાધ્યાય, ચિંતન અને મનનથી જીવન ઊર્ધ્વગામી બનાવવામાં અપૂર્વ સહયોગ આપીને જીવન સાફલ્યનું મોંઘેરું પર્વ બની એવી ઉદાત્ત ભાવનાથી શુભેચ્છા પાઠવું છું. પ્રત્યુત્તર પાઠવવાની વિનંતી સહ. ડૉ. કવિન શાહ બીલીમોરા તા.૪-૫-૦૩ Page #3 -------------------------------------------------------------------------- ________________ Jain Patra Sahitya Part II જૈન પત્ર સાહિત્ય ભા. ૨ A Collection of different letters of Jain literature. જૈન સાહિત્યના વિવિધ પત્રોનો સંચય સંવત ૨૦૫૯, જેઠ સુદ પૂર્ણિમા, તા. ૧૪-૬-૨૦૦૩ પ્રથમ આવૃત્તિ નકલ – ૫૦૦ કિંમત : રૂ. ૧૧૫/ પ્રાપ્તિસ્થાન | પ્રકાશક : ફુસુમ કે. શાહ ૧૦૩, જીવન જ્યોત એપાર્ટમેન્ટ, સી. બીલ્ડીંગ, વખારીયા બંદર રોડ, પો. બીલીમોરા - ૩૯૬ ૩૨૧. ફોન : ૦૨૬૩૪ - ૨૮૫૯૬૮ ટાઈપ સેટીંગ - ડિઝાઈન : યાત્રા ગ્રાફીક્સ ફોન : ૫૫૦૬૧૪૯ મુદ્રક : દિવ્ય વિઝન ૨૯, બીજે માળ, કે. બી. કોમર્શિયલ સેન્ટ૨, ખાનપુર, અમદાવાદ - ૧. ફોન : ૫૫૦૬૧૪૯ - ર૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ આર્થિક સૌજન્ય શ્રુત ભક્તોની સૂચિ મુખ્ય આર્થિક સહાયક - શારદાબહેન ચીમનલાલ એજ્યુકેશનલ એન્ડ રીસર્ચ સેન્ટર, શ્રુતનિધિ ટ્રસ્ટ, શાહિબાગ, અમદાવાદ. શ્રી વલસાડ જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ, પ્રેરક - આ. કલાપ્રભસૂરિ મ.સા. - શ્રી રાજસ્થાની જૈન શ્વે. મૂ. સંઘ, સિકંદરાબાદ પ્રેરક - આ. શ્રી નારદેવસાગરસૂરિ મ.સા. શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ પ્રેરક - આ. શ્રી નરદેવસાગરસૂરિ મ.સા. શ્રી આત્મકમલ લબ્ધિ જૈન જ્ઞાનમંદિર, દાદર, મુંબઈ • શાહ ચીનુભાઈ મણિલાલ પરિવાર (લુણાવાડાવાળા) સંતરામપુર શ્રી લખમશીભાઈ ઉજમશી ગાલા, ગોરેગાંવ, મુંબઈ - સુ. શ્રી હીરાબહેન એસ. શાહ, મુંબઈ Page #5 -------------------------------------------------------------------------- ________________ ઋણ સ્વીકાર ♦ જૈન પત્ર સાહિત્યના સંશોધનમાં ઉપયોગી માહિતી પૂરી પાડવા માટે પ. પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી, પ. પૂ. પં. શ્રી પદ્મયશવિજયજી, પૂ. મુનિશ્રી ભુવનચંદ્રજી, પૂ. યશોજિતવિજયજી, પૂ. મુનિ શ્રી મહાબોધિ વિજયજી, પ. પૂ. મુનિ શ્રી હિતવિજયજી ♦ શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાન મંદિર, કોબાના એસોસીએટ ડીરેક્ટર ડૉ. બાલાજી ગણોરકર શ્રી અભયદેવસૂરિ જ્ઞાન મંદિ૨, કપડવણજ વી. એસ. પટેલ કૉલેજ ગ્રંથાલય, બીલીમોરા ♦ પ્રો. ડૉ. ડી. જી. પટેલ, બીલીમોરા મુખ્ય આર્થિક સહાયક શારદાબહેન ચીમનલાલ એજ્યુકેશનલ એન્ડ રીસર્ચ સેન્ટ૨, શાહીબાગ, અમદાવાદના પ્રમુખ અને ટ્રસ્ટી ગણ તથા ડૉ. જીતુભાઈ બી. શાહ (પંડિત) ડીરેક્ટ૨ એલ.ડી. ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજી, અમદાવાદ શ્રી વલસાડ જૈન સંઘ, શ્રી રાજસ્થાની જૈન શ્વે. સંઘ, શાહ ચીનુભાઈ મણિલાલ, શ્રી લખમશીભાઈ ઉજમશી, સુ. શ્રી હીરાબહેન શાહના આર્થિક સહયોગ માટે. મુદ્રણ, ટાઈપ સેટીંગ અને ટાઈટલ માટે યાત્રા ગ્રાફીક્સ, અમદાવાદ. Page #6 -------------------------------------------------------------------------- ________________ 12 N જૈન પત્ર સાહિત્ય ભાગ - ૨ (અર્વાચીન) પુસ્તકનો વિમોચન સમારોહ વિમોચન કર્તા શ્રી અરવિંદભાઈ છોટાલાલ ચોક્સી (સુરતવાળા) બીલીમોરાના જાણીતા ઉદ્યોગપતિ એ.સી. એજીનીયરીંગ કો. ના માલિક, ગૌહરબાગ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ બીલીમોરાના પ્રમુખ અને માનવતાવાદી સેવા કાર્યોના પુરસ્કર્તા. | (સંવત ૨૦૫૮ના પર્યુષણ પર્વની ચૈત્ય પરિપાટીના મહામંગલકારી પ્રસંગે વિમોચન. સંવત ૨૦૫૮, ભાદરવા સુદ ૧૨, રવિવાર તા. ૭-૯-૦૩, બીલીમોરા (બબ્બર કોટનગર) 3 Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ અર્પણ અધ્યાત્મ યોગી, નમસ્કાર મહામંત્રારાધક, વિશુદ્ધ સંયમ પાલક, આત્મ વિકાસના ધુરંધર પરમ તારક ગુરૂદેવ, પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજય ગણિવર્ય અને કળિકાળના યુવા પ્રતિબોધક શિબિરોના આદ્ય પ્રણેતા વર્ધમાન તપોનિધિ, સોમ્ય મૂર્તિ શ્રુતજ્ઞાન પ્રસારક, રત્નત્રયીના આરાધક સર્વ જીવોના કલ્યાણની ભાવનામાં સમર્પિત પૂ. ગુરૂદેવ શ્રીમદ્ આચાર્ય ભુવન ભાનુસૂરીશ્વરજી ગુરૂબેલડીના ગુણાનુરાગ અને જિન શાસનના પ્રભાવની પુણ્ય સ્મૃતિમાં છે. વિનમ્રભાવે એમના કરકમળમાં ગ્રંથાર્પણ આ Page #9 -------------------------------------------------------------------------- ________________ : લેખકનો પરિચય : શાહ કવિનચંદ્રમાણેકલાલ (જન્મ સ્થળ : વેજલપુર, જ.તા. ૩૦-૩-૩૬) અભ્યાસ : બી.એ. (ઓનર્સ); એમ.એ., બી.એડ., ટી.ડી., એલએલએમ., પી.એચડી. - ઈ.સ. ૧૯૫૫થી ૧૯૬૬ સુધી ગજેરા, ડેરોલ સ્ટેશન અને દેલોલ હાઈસ્કૂલમાં શિક્ષક. ઈ.સ. ૧૯૬૬ થી ૧૯૯૬ સુધી ભાદરણ, ખંભાત, કપડવણજ અને બીલીમોરા કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા કરીને હાલ નિવૃત્ત. હળવા નિબંધો, કાવ્ય, વાર્તા અને ધર્મ-સંસ્કૃતિવિષયક લેખો લખવાનો શોખ. જૈન સાહિત્યમાં સર્જન અને સંશોધન પ્રવૃત્તિ. જૈન સાહિત્યમાં પી.એચડી.ની પદવી પ્રાપ્ત કર્યા બદલ “યશોભૂમિ સ્મારફ ચંદ્રક વિજેતા (કવિપંડિત વીરવિજયજી: એક અધ્યયન) સાહિત્ય, સંસ્કૃતિ, શિક્ષણ, કાયદો અને સમાજસેવાનાં ક્ષેત્રોમાં અભિરુચિ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન. ઈ.સ. ૧૯૭૦ના સપ્ટે.થી ૧૯૭૨ સુધીનો રા (અઢી) વર્ષનો અમેરિકાનો શૈક્ષણિક અને સાંસ્કૃતિકપ્રવાસ, એમ.એડ. (૧૯૭૨ જૂન), નોર્થ-ઈસ્ટર્ન યુનિ. બોસ્ટન, હેલિસ્ટન, વેલેન્ડ, પ્રોવિડન્સ, સ્પ્રિંગફીલ્ડ, ફોલરીવર, વેસ્ટ ન્યૂટન, વોલ્વેમ, ફેમિંગહામ, બરલિંગ્ટન, વોશિંગ્ટન ડી.સી., ડેટ્રોઈટ, ફિલાડેલ્ફિયા, કેમ્બ્રિજ વગેરે સ્થળોમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મવિષયક વાર્તાલાપ. બાર વ્રતધારી શ્રાવક : નવલાખ નવકાર, ઉવસગ્ગહરં અને લોગસ્સનો કરેલ છે. પ્રગટ કૃતિઓ : નેમિ વિવાહલો, કવિરાજ દીપવિજય, જૈન સાહિત્યની ગઝલો, શ્રાવક કવિ મનસુખલાલ (સંશોધનગ્રંથ), કવિપંડિત વીરવિજયજી: એક અધ્યયન (મહાનિબંધનો સંક્ષેપ), બિંબ-પ્રતિબિંબ (કાવ્યસંગ્રહ), લલુની લીલા (હળવા નિબંધો), હરિયાળી સ્વરુપ અને વિભાવના, ગઝલની સફર, જૈન ગીતો કાવ્યોનો પરિચય, ફાગણકે દિન ચાર (હોળી ગીતો), પૂછતા નર પંડિતા, બીજમાં વૃક્ષ તું. શ્રી વીશા નીમા જૈન સમસ્ત જ્ઞાતિ મંડળ, વેજલપુર જૈન સંઘ, બીલીમોરા જૈન સંઘ, જૈન સોશ્યલ ગ્રૂપ - બીલીમોરા, દક્ષિણ ગુજરાત યુનિ. પ્રાધ્યાપક મંડળ - સુરત, વી.એસ. પટેલ કૉલેજ -- બીલીમોરા વગેરે સંસ્થાઓ દ્વારા સન્માનપત્ર- એવોર્ડપ્રાપ્તિ. શાળા-કોલેજ અને સેવાકીય ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં પ્રસંગોચિત્ત પ્રવચન અને વાર્તાલાપ. પત્ની અ. સૌ. કુસુમબહેન, કિરણ, અસ્તિ, કિંચિત્ (પુત્રો), (સ્વાતિ) શાશ્વતયશાશ્રીજી મ. સા. (પુત્રી). આગામીપ્રકાશન : જૈન પત્ર સાહિત્ય ભાગ- ૧, કાવ્ય શાસ્ત્ર વિનોદન Page #10 -------------------------------------------------------------------------- ________________ ’વિશિષ્ટ સાહિત્યસામગ્રી અને અનુપમ આધ્યાત્મિક આલેખ પ્રસ્તાવના ડૉ. કવિનભાઈ શાહનું ‘‘જૈન પત્ર સાહિત્ય ભાગ - ૨’’ પુસ્તક એમની સાહિત્યિક સૂઝ અને આધ્યાત્મિક ભાવનાનું દ્યોતક છે. શ્રી કવિનભાઈ શાહે જૈન સાહિત્ય વિશે સંશોધનગ્રંથો લખ્યા છે. જૈન સાહિત્યનાં વિવિધ સાહિત્ય સ્વરૂપોના સંશોધનનું વહેણ સાવ ક્ષીણ થઈ ગયું છે, ત્યારે કવિનભાઈએ જૈન ગીતો અને અન્ય જૈન સાહિત્યસ્વરૂપોમાં સંશોધન સંપાદન આગવું પ્રદાન કર્યું છે. આજે શાસ્ત્રીય ગ્રંથોનો અભ્યાસ થાય છે, પરંતુ પ્રાચીન અને અર્વાચીન જૈન સાહિત્યનો અભ્યાસ કરનારા ડૉ. કવિનભાઈ જેવા ઉત્કૃષ્ટ સાધક અને સંનિષ્ઠ અભ્યાસી ઓછા છે. તેઓએ અહીં પત્રસાહિત્યના વિષયમાં સંશોધન કર્યું છે અને વિપુલ, વૈવિધ્યપૂર્ણ તથા વિશિષ્ટ પત્ર સામગ્રી આપી છે. એક સંનિષ્ઠ અધ્યાપક ક્યાં ક્યાંથી પોતાના વિષયની શોધ ચલાવીને સામગ્રી મેળવે છે એનો ખરો ખ્યાલ આ પુસ્તકમાંથી આવે છે. ડૉ. કવિનભાઈ શાહ વિદેશનો શૈક્ષણિક અને સાંસ્કૃતિક અનુભવ ધરાવે છે અને તેથી જ પત્ર સાહિત્યમાં આલેખાતી અનુભવ ત્રિજ્યા એમને આકર્ષક લાગે છે. એમણે જૈન ધર્મના કોઈ એક જ ફિરકા કે સંપ્રદાયનું પત્ર સાહિત્ય આલેખ્યું નથી, બલ્કે જૈન ધર્મની વિચારધારાને દર્શાવતા અન્ય મતોનું પણ પત્ર સાહિત્ય સામેલ કર્યું છે. આની પાછળ એમની દ્રષ્ટિ કોઈ સંકુચિત વર્તુળમાં રહેવાને બદલે વ્યાપકતાને જોવાની રહી છે. આ ગ્રંથનું વાંચન અને મનન જિજ્ઞાસુઓ અને સાહિત્યરસિકોને એક મૌલિક વિચારણા આપશે. પત્ર સાહિત્યની વિશેષતા એ છે કે એમાં પત્રલેખક પોતાનું આંતરસત્ત્વ પ્રગટ કરતા હોય છે, પરંતુ એના Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રાગટ્યની પદ્ધતિ, જેને પત્ર લખતા હોય તેની ભૂમિકાને અનુસરીને થતી હોય છે. આથી આ પત્રોના ગહન જ્ઞાની કે મોક્ષમાર્ગની મહાયાત્રાના પ્રવાસી પોતાના આંતર અનુભવો અને પોતાના વૈચારિક જગતને સામી વ્યક્તિને લક્ષમાં રાખીને અને સરળ રીતે સમજાય તે રીતે આલેખે છે. આ પત્રોનું કેટલું બધું વૈવિધ્ય છે. ક્યાંક સામાજિક પ્રથાઓ પર સંતોના વિચાર મળે છે તો ક્યાંક હિમાલયની યાત્રાની કથા છે, તો વળી ક્યાંક તત્ત્વજ્ઞાનની ગૂઢ બાબતની ગવેષણા છે. આ પત્રોમાં સાહિત્યની સામગ્રી છે, પણ વિશેષે તો અધ્યાત્મનો આલેખ છે. એમાં સામી વ્યક્તિએ પ્રગટ કરેલા સંશયોના ઉત્તર છે તો જીવનપથને દર્શાવતી શબ્દકેડી છે. એમાં સામાજિક સમસ્યાના ઉકેલની સાથોસાથ અધ્યાત્મની આંટીઘૂંટીનો ઉકેલ પણ મળે છે. સૌથી વિશેષ તો અહીં જેઓના પત્રો સંગ્રહાયા છે એમના ગહન જ્ઞાન, વિરલ અનુભવ અને વિશિષ્ટ ચિંતનનો સ્પર્શ થાય છે. પોતે વાંચેલા શાસ્ત્રોનું નવનીત આમાં આલેખાય છે. આ પત્રો ભલે કોઈને કોઈ સંપ્રદાયની વિભૂતિએ લખ્યા હોય, પરંતુ એ પત્રના આલેખન પાછળ સર્વકલ્યાણની વિશાળ દષ્ટિ રહેલી છે. ડૉ. કવિન શાહનું આ કાર્ય એ માટે મૂલ્યવાન બની રહેશે કે એમણે અનેક વ્યક્તિ અને વિભૂતિના પત્રોનો સંગ્રહ કરીને એમનું હૃદયગત આપણને આપ્યું અને એમાંથી ભાવકને ઉચ્ચ આધ્યાત્મિકતાનો માર્ગદર્શક આલેખ મળી રહે છે. તા. ૧૭-૮-૨૦૦૭ અમદાવાદ - કુમારપાળ દેસાઈ Page #12 -------------------------------------------------------------------------- ________________ જેન પત્ર સાહિત્ય ભા. ૨ અનુક્રમ સૂચિ જે છે જ ક્રમ નામ સંપાદકીય નિવેદન... પ્રકરણ - ૧પત્ર સ્વરૂપ પ્રકરણ - ૨ વિભાગ - ૧ ૧ પત્ર સદુપદેશ (આ. બુદ્ધિસાગરસૂરિ) ૨ સાગરનું ઝવેરાત (પૂ. અભયસાગરજી) ૩ પૂ. આત્મારામજી મ.સા.ના પત્રો ૪ યુગવીર આચાર્ય વલ્લભસૂરિજી ૫ ૫. પૂ. ભદ્રંકરવિજયજી ગણિવર્ય ૧૧૫ ૬ નમસ્કાર મહામંત્ર તત્ત્વ ચંદ્રિકા (પૂ. અભયસાગરજી) ૧૭૭ ૭ ગુરૂદેવના પત્રો (પૂ. આ. ભુવનભાનુસૂરિજી) ૨૦૫ ૮ પરમાત્માને વિનંતી પત્રો (પૂ. આ. માનતુંગસૂરિજી) ૨૩૧ ૯ પ્રેમસભર પત્રમાળા (પૂ. આ. રત્નસુંદરસૂરિજી) ૧૦ પત્ર પાથેય (પૂ. આ. રાજયશસૂરિજી) ૨૬૭ ૧૧ યશોધર્મ પત્ર પરિમલ ૨૭૯ ૧૨ હિમાલયની પદયાત્રા (પૂ. મુનિવર્ય જંબૂવિજયજી) ૨૮૯ ૧૩ પર્યુષણ પત્રમાળા (પૂ. મુનિશ્રી કીર્તિચંદ્રવિજયજી) ૨૯૫ ૧૪ અમર અધ્યાત્મમૂર્તિ (પૂ. ગુરૂદેવ શ્રી અમરેન્દ્રવિજયજી) ૩૦૮ ૧૫ જીવન કી મંગલયાત્રા (પૂ. મુનિ શ્રી રત્નસેનવિજયજી) ૩૧૭ આ ૧૬ અધ્યાત્મ પત્ર સાર (સંપા. ચંદ્રકાંત દોશી) ૩૨૩ ૨૫૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ વિભાગ - ૨ ૩૯૩ ૩૯૮ ૧૭ શ્રીમદ્ રાજચંદ્ર (૩૩૩ ૧૮ છ પદના પવિત્ર પત્ર (સંપા. નવિનચંદ્ર દુર્લભદાસ ધરમશી) ૩૫૮ ૧૯ શ્રી સહજાનંદ ઘનપત્ર સુધા ૩૬૨ ૨૦ સંત શિષ્ય પત્ર સુધા (પૂ. નાનચંદજી સ્વામી) ૩૭૫ ૨૧ આધ્યાત્મિક પત્રો (નિહાલચંદ સોગાની) ૩૮૭ રર સમાધિમરણ પત્ર પુંજ (૫. ગણેશપ્રસાદ વર્ણી) ૨૩ પત્ર નિશ્ચય (ચંદ્રકાંત પટેલ) વિભાગ - ૩ ૨૪ સાધના પ્રેરક પત્રો (પૂ. પર્વતિની સા. શ્રી જયાશ્રીજી) ૪૦૩ ૨૫ સમાધિ પ્રેરક પત્રો (પૂ. સા. શ્રી આર્યયશાશ્રીજી) ૪૧૧ ૨૬ પૂ. ગુરૂદેવની હિતશિક્ષા (પૂ. આ. લબ્ધિસૂરિ અને વિક્રમસૂરિ) ૪૧૬ પ્રકરણ - ૩ ઉપસંહાર ૪૨૮ Page #14 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય નિવેદન... ( વિ. સં. ૨૦૫૭નું ચાતુર્માસ પ. પૂ. આ. શ્રી કુન્દકુન્દસૂરિની નિશ્રામાં ઘોઘા તીર્થમાં કર્યુ હતું. અત્રે નવખંડા પાર્શ્વનાથ ભગવાનની ઉત્તમ આરાધનાની સાથે શ્રુતજ્ઞાન ભક્તિની પ્રવૃત્તિ ચાલી રહી હતી. ‘‘પૂછતા નર પંડિતા’’ પ્રશ્નોત્તર ગ્રંથની તૈયારી ચાલતી હતી ત્યારે આ બુદ્ધિસાગરસૂરિ સંપાદિત ‘વિચારરત્નસાર'' પુસ્તકના પ્રશ્નોત્તરોનું અધ્યયન કરતાં પુસ્તકને અંતે દેવચંદ્રજી કૃત ત્રણ પત્રો વાંચવામાં આવ્યા અને સહજ સ્ફુરણા થઈ કે આ પ્રકારના બીજા પણ પત્રો હશે. આ માહિતીની એક વિચાર તરીકે નોંધ કરીને પ્રશ્નોત્તર પુસ્તક છપાવવા આવ્યા પછી જૈન પત્ર સાહિત્ય વિશે સંશોધન ચાલુ કર્યું. કવિરાજ દીવિજય પુસ્તકના સંશોધનમાં ચંદરાજા અને ગુણાવળીનો પત્ર કાવ્યમાં હતો. તેનું પુનઃસ્મરણ કર્યું એટલે મધ્યકાલીન સમયમાં કાવ્યરૂપે પત્રો લખાયા હતા તેની વિગતો એકત્ર કરવાનું શરૂ કર્યું. આ રીતે મારી સંશોધન પ્રવૃત્તિ ગતિશીલ બની. પછી તો પત્રોની દુનિયામાં માનસિક વિહાર ચાલુ થઈ ગયો. આ બુદ્ધિસાગરસૂરિ, પૂ. પં. શ્રી ભદ્રંકરવિજય શ્રાવક કવિ મનસુખલાલ, સીમંધરસ્વામીના પત્રો વગેરે પ્રાપ્ત થયા. પ. પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી જયઘોષસૂરિ, પ. પૂ. પં. શ્રી વજસેનસૂરિ કૈલાસસાગરસૂરિ જ્ઞાન મંદિર કોબા, વિદ્વાન મુનિ શ્રી ભુવનચંદ્રજી આદિના પત્ર-સંપર્કથી પત્ર સાહિત્યનાં પુસ્તકો પ્રાપ્ત થયા એટલે તેનું અધ્યયન નિયમિત ચાલુ કર્યું. જૈન પત્ર સાહિત્ય વિશેના પુસ્તક લેખનનો વિચાર સાકાર થયો. પત્રોની વિવિધતા જોતાં એમ વિચાર આવ્યો કે આ કોઈ દિવ્યપ્રકાશ છે. અમાસનો રાક્ષસી અંધકારમાં અટવાતા ભવ્યાત્માઓને સદાકાળ દિવ્ય પ્રકાશનો માર્ગ નિહાળવાની ૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ અનેરી ક્ષણો ઉપલબ્ધ થઈ છે.પૂ. ગુરૂ ભગવંતોની સંયમની આરાધના શ્રુતજ્ઞાનોપાસના અને આત્મસાધનાના પરિપાક રૂપે આ પત્ર સાહિત્યની પ્રસાદી સર્વ સાધારણ જનતાને માટે અમૂલ્ય ભેટ છે. જેનો દિન પ્રતિદિન બુદ્ધિપૂર્વકનો ઉપયોગ કરવામાં આવે તો જ્ઞાનદષ્ટિ - વિવેકચક્ષુનો પ્રકાશ થતાં આત્માને પોતાની ઉન્નતિનો સાચોમાર્ગ હાથવેંતમાં મળી જાય છે. પત્ર લેખન એ ગદ્ય રચનાનો એક વિશિષ્ટ પ્રકાર છે. વ્યવહારના પત્રો કરતાં અનોખી શૈલીમાં વિદ્વાનો, લેખકો, કવિઓ, સંતો, મહાત્માઓ, સાધુઓ, રાજકીય નેતાઓ વગેરે પત્રો લખતાં હોય છે. સામાન્ય રીતે લેખકો પત્ર લખવામાં આળસુ હોય છે અને અન્યના પત્રો સાચવવામાં બેદરકાર હોય છે પણ કેટલાક લેખકોને આ વિધાન લાગુ પડતું નથી. જીવનના સંઘર્ષો, મનોમંથનો, સાહિત્યિક વિષયોને સ્પર્શતાં પત્રો પ્રાપ્ત થાય છે. જૈન સાહિત્યમાં પ્રભુ, ભક્તિ અને દાર્શનિક વિચારોની અભિવ્યક્તિવાળા પત્રો ઉપલબ્ધ થાય છે. - પત્ર લેખન એ સાહિત્યનો કોઈ ચોક્કસ ગદ્ય પ્રકાર નથી, એનો કોઈ નિશ્ચિત આકાર નથી. કોઈ સાહિત્યકાર કે મહાત્મા - સંત પુરૂષ વર્ગના લોકો એમના અનુયાયીઓ મિત્રોને પત્રો લખે તેને સાહિત્યમાં સ્થાન આપવામાં આવે છે. તેમાં સાહિત્યની દ્રષ્ટિ મહત્ત્વની છે. પત્ર લેખનની કળા ગદ્ય શૈલીનો અનોખો નમૂનો છે. વિવિધ પ્રકારના પત્રોના અભ્યાસને આધારે પત્ર સ્વરૂપનાં કેટલાંક લક્ષણો નીચે પ્રમાણે તારવવામાં આવે છે. સંબોધન : સ્નેહી મિત્ર, પ્રિય વિદ્વાન જેવાં સંબોધનો ઉપરાંત ૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ - જૈન સાહિત્યના પત્રોમાં સાધુ અને શ્રાવકોને સંબોધન કરવાની અલગ રીત જોવા મળે છે. પત્રનો વિષય : આધ્યાત્મિક, રાજકીય, ધાર્મિક, રાષ્ટ્રીય કે સાહિત્યિક કે સામાજિક હોય છે તેમ છતાં અન્ય વિષયોને લગતાં પત્રો હોય છે. પત્રને અંતે લેખકનું નામ કે સહી હોય છે પણ પત્રમાં મહત્ત્વની વાત તેમાં વ્યક્ત થયેલા વિચારોની છે. પત્રના આંતરદેહમાં પત્ર લેખકના અનુભવો, જ્ઞાન અને અંગત માન્યતાઓનો સમાવેશ થાય છે. સાધુ-સંતોના પત્રોમાં વ્યવહારશુદ્ધિ અને આત્માના સ્વરૂપની પ્રાપ્તિ વિશેના આધ્યાત્મિક વિચારો કેટલાક શાસ્ત્રીય સંદર્ભોથી દર્શાવવામાં આવે છે. ઓછામાં ઓછા શબ્દપ્રયોગો દ્વારા અસરકારક રીતે વિચારો વ્યક્ત કરવા જોઈએ તેમ છતાં પત્રો સંક્ષિપ્ત અને વિસ્તારવાળા મળી આવે છે. વિસ્તારયુક્ત પત્રો લઘુ લેખની ગરજ સારે છે. લેખકની શૈલીમાં ગંભીરતા, પ્રવાહીતા, રસિકતા જેવા ગુણો હોવા જોઈએ. તેમાં વિશ્લેષણાત્મક રીતે તાત્ત્વિક વિચારોનું સ્પષ્ટીકરણ કરવામાં આવે. છે. તેમાંથી ચિંતનાત્મક મનનીય વિચારો પ્રાપ્ત થાય છે. પત્રલેખન એક કળા હોઈ તેમાં સ્વાભાવિકતા હોવી જોઈએ. પત્રોમાં લેખકનો અંતરઆત્મા બોલતો હોય એવી અનુભૂતિ થવી જોઈએ. પત્ર લેખક વસ્તુને વિશિષ્ટ રીતે પત્રના આકારમાં વ્યક્ત કરે છે તેમ છતાં દીર્ધપત્રોનો પણ તેમાં સમાવેશ થયેલો છે. જૈન સાહિત્યના પત્રોમાં વ્યવહારશુદ્ધિ અને દાર્શનિક વિચારોનું વિશ્લેષણ થયેલું હોવાથી વિસ્તાર થયો છે. તેમાં તાર્કિક સુસંગતતા હોવાથી વાંચનારને જે તે વિચાર ગ્રહણ કરવામાં સરળતા રહે છે. પત્રની ભાષા લોકભોગ્ય હોવી જોઈએ. તેમાં પારિભાષિક શબ્દપ્રયોગો -દુર્બોધ બને છે છતાં જિજ્ઞાસુ ભક્તોને માટે આવા શબ્દો બંધનરૂપ તે (૩) Page #17 -------------------------------------------------------------------------- ________________ ' બનતા નથી. તેમાં સાહિત્ય અને કલાનો સમન્વય થવો જોઈએ. આ જેન સાહિત્યના પત્રોમાં સાહિત્ય કલા અને જીવનનો ત્રિવેણી સંગમ સધાયો છે. આ પત્રોનું પ્રયોજન સંસારી જીવોને આત્મ કલ્યાણનો રાજમાર્ગ દર્શાવવાનો હોવાથી તેમાં તત્ત્વભૂત વિચારોની સાથે ઉપદેશનું તત્ત્વ એકરૂપ થયેલું હોય છે. પત્ર દ્વારા લેખકની આંતરિક લાગણી અને ભાવસૃષ્ટિનો પરિચય થાય છે એટલે આવા પત્રો દીર્ધકાળ પર્યત વાચકવર્ગને પ્રેરક બને છે. ગુજરાતી ભાષાના સાહિત્યમાં કવિ કલાપી, કવિ કાન્ત, મણિલાલ ન. દ્વિવેદી, પ્રો. બ. ક. ઠાકોર, રાષ્ટ્રીય શાયર અને લોકસાહિત્યના પુરસ્કર્તા શ્રી ઝવેરચંદ મેઘાણી, કવિ ખબરદાર, મહાત્મા ગાંધીજી, મહાદેવભાઈ દેસાઈ, જવાહરલાલ નેહરૂ, સરદાર પટેલ વગેરેના પત્રો પત્ર સાહિત્યનાં દૃષ્ટાંતરૂપ છે. સાહિત્યકારોના પત્રો અંગત જીવનના પ્રસંગો, સાહિત્ય વિષયક વિચારો અને કૌટુંબિક સંબંધો જેવા વિષયોને સ્પર્શે છે. ગાંધીજી, મહાદેવભાઈ દેસાઈ અને સરદાર પટેલના પત્રો રાષ્ટ્રપ્રેમ અને જનજાગૃતિની સાથે સામાજિક પરિસ્થિતિને અનુલક્ષીને સમાજના લોકોના ઉદ્ધારની ભાવના દર્શાવે છે. તદુપરાંત આઝાદીની લડત અંગેના વિચારો પણ સ્થાન પામ્યા છે. પત્રના પ્રકારની દૃષ્ટિએ વિચારીએ તો આ પત્રો રાજદ્વારી - જાહેરપત્રો તરીકે સ્થાન પામે છે. કવિ કલાપી, કવિ કાન્ત, ખબરદાર, પ્રો. બ. ક. ઠાકોરના પત્રો અંગત જીવન વિષયક, કૌટુંબિક અને સાહિત્ય વિષયોને સ્પર્શે છે. સંતોની સાધનાના પરિપાકરૂપે દિવ્યવાણી વચનામૃતો એમના પત્રોમાંથી પ્રાપ્ત થાય છે. સ્વામી વિવેકાનંદ, રમણ મહર્ષિ, અરવિંદ - ઘોષ વગેરેના પત્રો અધ્યાત્મ અને ધર્મ વિશેના છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ આ પત્રોની સૃષ્ટિ પણ જૈન પત્ર સાહિત્ય સમાન વિશાળ અને અધ્યયન કરવા યોગ્ય છે. તેમાં સાહિત્ય કલા, રાજકારણ, સમાજ, ધર્મ અને યોગ વિશેના વિચારોનું નિરૂપણ થયું છે. તે પત્ર શૈલીથી વધુ ભાવવાહી, અસરકારક અને આકર્ષક છે. પત્રો વિવિધ પ્રકારના હોય છે આધ્યાત્મિક, ધાર્મિક, કૌટુંબિક, અંગત, પ્રેમપત્રો, ખુલ્લાપત્રો, જાહેર, સરકારી, દસ્તાવેજી, ઐતિહાસિક, ગુપ્તપત્રો વગેરે છે. અધ્યાત્મ વિષયક પત્રો આત્માના સ્વરૂપને કેન્દ્રમાં રાખીને લખાયેલા હોય છે જ્યારે ધાર્મિક પત્રો ધર્મના સિદ્ધાંતો અને વિચારધારાનું પ્રતિપાદન કરે છે. પ્રેમપત્રો અંગત ખાનગી હોવા છતાં તેના પ્રત્યેનું અનેરું આકર્ષણ રહે છે. મિલન અને વિરહના વિચારોનો વિનિમય આવા પત્રો દ્વારા થતો હોય છે. સરકારી પત્રો એક રીતે વિચારતાં દસ્તાવેજી અને ઐતિહાસિક છે. તેમાં રાજકીય નિર્ણયો, સમસ્યાઓનો ઉકેલ - સમાધાન - વાટાઘાટો વગેરેની મહત્ત્વની વિગતો પ્રાપ્ત થાય છે. વાણિજ્ય વિષયક પત્રોનું ક્ષેત્ર પણ વિશાળ છે. તેમાં વેપાર-ધંધા સંબંધી વ્યવહારની વિગતો મળે છે જે વેપાર વિકાસનું અંગ ગણાય છે. રાજ્ય વહીવટમાં માર્ગદર્શક બને છે. સંતોના પત્રો આદર્શ જીવન જીવવાની જડીબુટ્ટી સમાન છે. સ્વયં અનુભવ સિદ્ધ વાણીથી ભક્તોના ઉદ્ધારની ભાવનાથી લખાયેલા પત્રો એ ભારતીય સંસ્કૃતિના ધાર્મિક અને નૈતિક મૂલ્યોનું રક્ષણ અને સંવર્ધન કરવામાં મૂલ્યવાન પ્રદાન કરે છે. ગદ્યના એક વિશિષ્ટ પ્રકાર તરીકે પત્રો વિશેની ઉપરોક્ત છે માહિતીની ભૂમિકા જૈન પત્ર સાહિત્યને સમજવા માટે ઉપયોગી જ બને છે. ધર્મની આરાધના દાન-શીલ-તપ અને ભાવનાથી થાય છે Page #19 -------------------------------------------------------------------------- ________________ તેમ છતાં આત્માને શાંતિ મળતી નથી. જીવનના કલેશ-અહંકા૨વૈમનસ્ય દૂર થવાને બદલે વૃદ્ધિ પામે છે તો તેનું કારણ શું છે ? ધર્મ માત્ર સામાજિક આચાર-આડંબર કે વ્યવહાર જીવનમાં પ્રતિષ્ઠા મેળવવા માટે નથી પણ તાત્ત્વિક રીતે વિચારીએ તો ધર્મ એ આત્માની મૂળ સ્થિતિ અજરઅમર પદની પ્રાપ્તિ સિદ્ધાવસ્થા કે મુક્તાવસ્થા પ્રાપ્ત કરવા માટે છે એટલે આ પત્ર સાહિત્યમાં અધ્યાત્મ શબ્દ વારંવાર દશ્યમાન થાય છે તો તેનો સીધોસાદો અર્થ એ જ છે કે જે ધર્મ ક્રિયા આચારથી આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય-ઉપયોગ આદિ ગુણોનો ઉત્કર્ષ થાય અને આત્મવિકાસ - આત્માનુભૂતિનો કંઈક સંકેત મળે એવું પરિણામ ન આવે તો ધર્મનો દોષ નથી, દોષ છે વ્યક્તિનો એટલે આત્મલક્ષી બનીને ધર્માચરણ કરવામાં આવે તો જ સ્વ-૫૨નું કલ્યાણ થાય. ભાવની વિશુદ્ધિને વૃદ્ધિ માટે જ્ઞાન આવશ્યક અંગ છે. પંડિત દેવચંદ્રજીના પત્રો સુરત નિવાસી આરાધક બહેનોને ઉદ્દેશીને લખાયા છે જ્યારે અન્ય પત્ર લેખકોએ સાધુ કે શ્રાવકને સંબોધીને પત્રો લખ્યા છે વળી કેટલાક પત્રો સાધ્વીજી મ.સા.ને ઉદ્બોધન કરીને લખાયા છે. શ્રીમદ્ રાજચંદ્રના પત્રોમાં વ્યક્તિગત સંબોધન થયું છે તેમ છતાં મુમુક્ષુ આત્મસ્વરૂપ અને અન્ય વિશેષણોનો પ્રયોગ થયો છે તેવી જ રીતે યોગનિષ્ઠ આ. બુદ્ધિસાગરસૂરિના પત્રોમાં વિશેષણોનો પ્રયોગ થયો છે. કલાની દૃષ્ટિએ વિચારીએ તો પત્ર લેખકની કલ્પનાશક્તિ, ભાષાવૈભવ અને આધ્યાત્મિક પ્રેમનું દર્શન થાય છે. સ્વભાવ દશા પ્રતિ પુરૂષાર્થ કરવાનો માર્ગ દર્શાવ્યામાં આ. બુદ્ધિસાગરસૂરિએ વ્યવહાર અને નિશ્ચય નયનો આશ્રય લઈને પત્રમાં વિચારો પ્રગટ કર્યા છે. બંને મહાત્માઓના પત્રોમાં આત્મીય ξ Page #20 -------------------------------------------------------------------------- ________________ - સંપત્તિનો રસિક આસ્વાદ થાય છે. દેવચંદ્રજી, અને આ. બુદ્ધિસાગરસૂરિ અને કવિ મનસુખલાલનાં પત્રો શુદ્ધ અધ્યાત્મ રસથી છલકાતાં છે અને તે સર્વજન સુલભ બને તે માટે બુદ્ધિને કસવી પડે. ગુરુ ગમ વિના તેના હાર્દને પામી શકાય નહિ. આ પત્રો તત્ત્વજ્ઞાનના ચિંતનના ભારથી ઉભરાતા હોવાથી જ્ઞાન રસિકવર્ગને માટે અપૂર્વ નિજાનંદ માણવા પ્રેરક બને છે. સાહિત્યની દૃષ્ટિએ પત્ર સ્વરૂપ અંગે કોઈ ચોક્કસ લક્ષણો બંધાયા નથી તેમ છતાં પત્ર નામની સંજ્ઞામાં સંક્ષિપ્તા અને મુદ્દાસર લખાણ હોય તેવી અપેક્ષા હોય છે. આ બુદ્ધિસાગરસૂરિના પત્રો સંક્ષિપ્ત અને મુદ્દાસર હોવાની સાથે લઘુ લેખ જેવા વિસ્તૃત મોટી સંખ્યામાં છે તેને દોષ રૂપ ગણીએ પણ કવિની વિશ્લેષણાત્મક શૈલી હોવાથી તેઓ આ વિસ્તારથી બચી શક્યા નથી જાણે અજાણે વિસ્તાર થઈ જાય છે. સાંપ્રદાયિક સાહિત્યમાં ઉપદેશ તો હોય જ એ ન્યાયે આ પત્રોમાં ઉપદેશ રહેલો છે તે સ્પષ્ટ કરવા પણ વિસ્તાર જરૂરી બને છે એમના પત્રોના ત્રણ ભાગ છે. જેનું નામ પત્ર સદુપદેશ હોવાથી પત્ર દ્વારા ઉપદેશની વૃત્તિ સ્પષ્ટ રીતે વ્યક્ત થઈ છે. પૂ. ભદ્રંકર વિજયજીના પત્રોમાં અર્થઘટન (શાસ્ત્રીય), સ્પષ્ટીકરણ, માહિતી અને શંકા-સમાધાન હોવાથી to the point ચોક્કસ હેતુને સિદ્ધ કરવા માટે લખાયા છે. જૈન પત્ર સાહિત્યની વિરાટ સૃષ્ટિમાં એકવાર પ્રવેશ કર્યા પછી તેમાંથી બહાર નીકળવું કઠિન છે. આ પુસ્તકમાં વિવિધ લેખકોના પ્રગટ થયેલા બધા જ પત્રોનો સમાવેશ કરવામાં આવ્યો નથી પણ પ્રત્યેક લેખકના પુસ્તકમાં આમ જનતાને ધાર્મિક વિષયમાં માર્ગદર્શન મળે એવા શુભ હેતુથી કેટલાક પત્રો પ્રગટ કરવામાં પર આવ્યા છે. આ પત્રોનો અભ્યાસ પૂર્ણ ભૂમિકારૂપે એટલે કે મૂળ પત્ર ૭. Page #21 -------------------------------------------------------------------------- ________________ લેખકના પુસ્તકમાં પ્રવેશદ્વાર સમાન છે. મૂળ પુસ્તકની સૂચી આપવામાં આવી છે પુસ્તકોનું અધ્યયન કરવાથી ગાગરમાં સાગર ભરવા સમાન જ્ઞાનામૃતનો આસ્વાદ માણી શકાશે. આ પત્રો અમૃતકુંભ સમાન છે પણ જો સાચી દૃષ્ટિ હોય અને ધર્મ બુદ્ધિથી વિચારીએ તો અમૃત છે બાકી તો તૃષાતુર વ્યક્તિને પાણી મળે છતાં પીએ નહિંને તરસ્યો રહીને તરફડે એવી સ્થિતિ સર્જાય તેવી પૂરી શક્યતા લાગે છે. જૈન પત્ર સાહિત્ય ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ વિભાગમાં શ્વેતાંબર સંપ્રદાયના સુપ્રસિદ્ધ મુનિભગવંતોના પત્રોનો સંચય કર્યો છે. પૂ. યોગનિષ્ઠ આ. શ્રી બુદ્ધિસાગરસૂરિ, પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિ અને પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણીવર્યના પત્રોની દુનિયામાં જીવાત્મા ખોવાઈ જાય છે પછી સહજ યાદ આવે છે કે હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં - હમ મગન ભયે ગુરૂ પત્રમેં : બિસર ગઈ દુવિધા તન મનકી, જિન વાણી કે પાન મેં... વળી તેનાથી આત્માને જે કંઈ મળ્યું અને અનુભવ્યું તે શબ્દોમાં વર્ણવી શકાય નહિ. અરૂપી આત્માની અનુભૂતિ સમાન પત્ર જગતની વિચા૨ સમૃદ્ધિ છે. એમના પત્રોનો સ્વતંત્ર અભ્યાસ થઈ શકે તેવી મહાન શક્તિ રહેલી છે. પત્રો દ્વારા આવો અભ્યાસ જ્ઞાનમાર્ગની કઠિનાઈને સરળ અને સુગ્રાહ્ય બનાવવામાં શુભ નિમિત્ત ગણાય છે. તત્ત્વજ્ઞાન વિષયક વિચારધારાને ગ્રહણ કરવા માટે અત્યંત ઉપયોગી સાધન બને તેવી આ ત્રણેની પત્રસૃષ્ટિ છે. જૈન પત્ર સાહિત્ય માત્ર ઉપદેશાત્મકરૂપે સંયમ જીવનની કથા નથી, મોક્ષમાર્ગના મહાયાત્રાનાં પ્રેરક સંસ્મરણોનો સંચય છે. તેનાથી સંયમ યાત્રાની સફળતા વિશિષ્ટ કોટીના જીવનનો સાક્ષાત્ પરિચય દ Page #22 -------------------------------------------------------------------------- ________________ થાય છે. યુગવીર આચાર્ય વલ્લભસૂરિના પત્રો સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક વિષયોને સ્પર્શે છે. તેના દ્વારા સામાજિક ઉત્કર્ષ અને આધ્યાત્મિક વિકાસ અંગેના વિચારો વ્યક્ત થયા છે. વળી તેમાં સમાજ સુધારક તરીકેની એમની પ્રબળ માનવૃત્તિ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. પૂ. આત્મારામજીના પત્રો વિશ્વધર્મ પરિષદ, ચિકાગો (અમેરિકા)માં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરવા અંગેના અંગ્રેજી ભાષામાં છે. તે અનુવાદ સાથે પ્રગટ કરવામાં આવ્યા છે. તે ઉપરથી આત્મારામજીના વ્યક્તિત્વની વિશિષ્ટતા જણાઈ આવે છે. સાગરનું ઝવેરાત' એ શીર્ષક પૂ. ઝવેરસાગરજીગુરૂ અને આનંદસાગરસૂરિ શિષ્યનો સંદર્ભ દર્શાવે છે. આ પુસ્તકમાં સાગરાનંદસૂરીશ્વરજીના ગુરૂદેવશ્રી ઝવેરસાગરજી ઉપર અન્ય મહાત્માઓએ પત્રો લખ્યા હતા તે ઉપરથી પૂ. શ્રીના જીવન વિશેના લાક્ષણિક પરિચય પ્રાપ્ત થાય છે. આ પત્રો સાથે સામ્ય ધરાવતું અન્ય પુસ્તક “યશોધર્મ પરિમલ” છે જેમાં પૂ. આ. ધર્મસૂરિના વિદ્વાન સાહિત્ય કલારત્ન શિષ્ય યશોવિજયજીના જીવનનો પત્રો દ્વારા પરિચય થાય છે. આ પત્રો એ જીવનચરિત્ર લેખકો માટેની આધારભૂત દસ્તાવેજી વિગતો પૂરી પાડે છે. યશોધર્મ પરિમલ એ યશોદેવસૂરિના જીવનની ગુણ ગાથાની સાથે સંયમની આરાધના અને માનવતાવાદી જીવનશૈલીનું અનુસરણ કરે છે. પ. પૂ. ભદ્રંકરવિજયજી ગણિવર્યના નામની સાથે નમસ્કાર મહામંત્ર એકરૂપ થયો છે. એમનું નામ સાંભળતાં જ નમસ્કાર મહામંત્રની સાધના, પ્રભાવ અને જાપનો મહિમા પ્રગટ થાય છે. એમના લગભગ ૫૦૦ પત્રો ૧૦ પુસ્તકોમાં વહેંચાયેલા છે. આ પત્રો વિષય વૈવિધ્યયુક્ત હોવાની સાથે માહિતી પ્રધાન અને આરાધક Page #23 -------------------------------------------------------------------------- ________________ આત્માઓને સાચો રાહ ચીંધે છે. તદુપરાંત સંયમ જીવનની સુવાસનો અનેરો ઉત્સાહ પ્રગટ થયો છે. પત્ર સંખ્યા અને ગુણવત્તાની દષ્ટિએ પ્રથમ કક્ષાનું સ્થાન ધરાવે છે. આ ભુવનભાનુસૂરિના પત્રો સમસ્ત જૈન સમાજને અધ્યાત્મમાર્ગ અને જીવનમાં ઉપયોગી પાથેય અર્પણ કરે છે. આ પત્રો ઉપરથી પૂ. શ્રી ગુરૂદેવના વ્યક્તિત્વની સાથે એમના શાસ્ત્રજ્ઞાન અને અનુભવસિદ્ધ વાણીનો લ્હાવો મળે છે. આ. માનતુંગસૂરિના પત્રો “પરમાત્માને વિનંતી"અને ભક્તિના ઉદ્દેશથી લખાયા છે. આત્મા પરમાત્માપદ પ્રાપ્ત કરે તે અંગેના વિવિધ વિચારોનો સંચય થયો છે. આ રત્નસુંદરસૂરિનું “પ્રેમસભર પત્રમાળા'' પુસ્તક શૈલીના નવીનતાની સાથે પ્રણયની મીમાંસા દ્વારા શુદ્ધપ્રેમ અને આત્મસ્વરૂપને પામવા માટે વિશુદ્ધ વિચારોનું પ્રતિપાદન કરે છે. પ્રેમ-દયા-મૈત્રી-સંપ-સહકાર જેવા ગુણોથી જીવનની સફળતા થાય છે. આ પત્રો યુવાનો તેમજ વડીલોને માટે અનન્યપ્રેરક બને તેવા છે. આ રાજયશસૂરિના પત્રો દીવાળીના પર્વથી પર્યુષણ પર્વ સુધીના ધાર્મિક પર્વો જે લોકોત્તર છે તેની આરાધનાને સ્પર્શે છે. પૂ. શ્રી શીર્ષક યોજનાથી આ પત્રોની સામગ્રી તરફ આકર્ષણ ઉદભવે છે. પૂ. જંબુવિજયજીના પત્રો “હિમાલયની પદયાત્રા” નામથી પ્રગટ થયા છે. તેમાં એક જૈન સાધુનો પરિષદો ઉપસર્ગો સહન કરીને હિમાલય-હરિદ્વારના વિસ્તારના જેનો વિશેની માહિતીની સાથે પ્રકૃત્તિ સ્થળોની રમણીય કથાનો અપૂર્વ આનંદ માણી શકાય તેમ છે. તેમાં સાંપ્રદાયિકતા નથી પણ પૂ. શ્રીનો પ્રચંડ પુરૂષાર્થ અને વિહારમાં પણ ચોકસાઈપૂર્વક માહિતી સભર પત્રો દ્વારા જૈનજૈનેત્તર વર્ગને પ્રવાસની રમ્ય કથા તરીકે ઓસ્વાદ કરવા યોગ્ય છે અને ઘેર બેઠા ગંગા સમાન હિમાલયની પદયાત્રા, ભાવયાત્રા ૧૦) Page #24 -------------------------------------------------------------------------- ________________ ક કરવાનો મોંઘેરો પ્રસંગ પ્રાપ્ત થાય છે. પૂ. કીર્તિચંદ્રવિજયજના પત્રો આ પર્યુષણ પર્વના વિચારો પોતાની આગવી શૈલીમાં લખ્યા છે. તેના દ્વારા પર્વાધિરાજ પર્યુષણની માહિતી પ્રાપ્ત થાય છે. અમરેન્દ્ર વિજયના પત્રો આધ્યાત્મિક ચિંતનના પરિપાક રૂપે લખાયા છે. તેમાં સાધક આત્માને સાધનામાં માર્ગદર્શન મળે તેવા વિચારો પ્રગટ થયા છે. પંડિત અમૃતલાલ કાલિદાસ દોશીએ ભદ્રંકરવિજયજી સાથે પત્રો દ્વારા શાસ્ત્રીય વિચારોનો વિમર્શ કર્યો હતો અને પંડિતજીએ સ્વયં સંશોધન અને ચિંતન કર્યું હતું તે વિશેના પત્રો શ્રી ચંદ્રકાન્ત દોશીએ સંકલન કરીને પ્રગટ કર્યા છે. બીજા વિભાગમાં જૈન ધર્મના અન્ય મતવાળા પત્રોનો સંચય થયો છે. શ્રીમદ્ રાજચંદ્રના નાનામોટા પત્રોના વિચારો સત્સંગ સમાન ઉપકારક બને છે. એમના પત્રોની સંખ્યા લગભગ ૯૫૦ કરતાં પણ અધિક છે. શ્રીમદ્ભા સમર્પણશીલ શિષ્ય અને મૈસુર રાજ્યના પંપીના રાજચંદ્ર આશ્રમના આદ્યસ્થાપક સહજાનંદધનના પત્રો શ્રીમની વિચારધારાને ચરિતાર્થ કરે છે. તેની સાથે પોતે યોગ સાધક હતા તે દષ્ટિએ યૌગિક અનુભવ વાણી પત્રોમાં સંચિત થઈ છે. માનવતા અને આત્મશ્રેયના વિવિધ વિચારોનું ભાથું એમના પત્રોમાંથી મળી આવે છે. તીથલની શિબિરમાં છ પદના પ્રવચન પત્રો રાજચંદ્રની વિચારધારામાં પૂર્તિ કરે છે. આત્માનું અસ્તિત્વ આત્માની નિત્યતા કર્મનો કર્તા ભોક્તા અને મોક્ષ વિશેના વિચારો વ્યક્ત થયા છે. મુનિ રત્નસેન વિજયજીએ હિન્દી ભાષામાં જીવનની મંગલયાત્રા નામથી પત્રો લખ્યા છે. પૂ. શ્રીએ મુમુક્ષુ પ્રદીપના નામની કલ્પના કરીને ઉબોધનરૂપે પત્રો લખ્યા છે તેમાં પાંચ મહાવ્રતનું - સ્વરૂપ, મહત્ત્વ, મર્યાદાપાલન, સાચું સુખ, સમાધાન - સમન્વયની છે ૧૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ ભાવના રાગદ્વેષનો ત્યાગ વિશેના પત્રો આત્માને મુમુક્ષુ નામ સાર્થક કરવા અને સંયમ જીવનમાં પદાર્પણ કરવા માટે પ્રેરક નીવડે છે. સ્થાનકવાસી સંપ્રદાયના ક્રાંતિવીર સ્વામી નાનચંદજીના પત્રો સમાજ સુધારા સ્ત્રી શિક્ષણ અને ઉદ્ધારની સાથે આધ્યાત્મિક વિકાસના વિષયોને સ્પર્શે છે. આ પત્રોના વિચારોમાં અપૂર્વ જુસ્સો નિહાળી શકાય છે. પૂ. શ્રીનો અદમ્ય ઉત્સાહ વાચર વર્ગમાં જુસ્સો પ્રગટાવવાની અનેરી શક્તિ ધરાવે છે. ગણેશ પ્રસાદ વર્ણીના પત્રો “સમાધિ મરણપુંજ' કર્મવાદ માન્યતાનું સમર્થન કરીને આત્માને સમતા દ્વારા સમાધિ મળે તે અંગેના પત્રો હિન્દી ભાષામાં પ્રગટ થયા છે. નિહાલચંદ્રજી સોગાનીના પત્રો કાનજી સ્વામીના મતને અનુસરે છે. શ્રી સોગાની કાનજી સ્વામીના વિચારોથી પ્રભાવિત થયા હતા. વ્યવસાયમાં રોકાયેલા હોવા છતાં આત્માર્થી બનીને જીવન જીવ્યા હતા. તેના પત્રો દ્વારા પરિચય મળે છે. ચંદ્રકાન્ત પટેલના પત્રો દાદા ભગવાનની વિચારધારાને વ્યક્ત કરે છે. ત્રીજા વિભાગના પત્રો પૂ. સાધ્વીજી મ. સા. જયાશ્રીજી અને આર્યયશાશ્રીજીને ઉદ્દેશીને લખાયા છે. તેમાં આત્માની સમાધિદશા વિશે પ્રેરક વિચારો વ્યક્ત થયા છે. આ વિક્રમસૂરિએ પૂ. વિદુષી સાધ્વીજી વિમલાશ્રીજીને ઉદ્દેશીને કેટલાંક પત્રો લખ્યા હતા તે અત્રે હસ્તપ્રતના મૂળ પત્રોને આધારે પ્રગટ કરવામાં આવ્યા છે. તેમાં કર્મવાદ, ચિત્તની સ્વસ્થતા અને સમાધિ અંગેના વિચારોનો સંચય થયો છે. મોટાભાગના પત્ર લેખકોના પત્રો પત્રના સ્વરૂપને અનુસરે છે. તેમ છતાં પૂ. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિના પત્રોમાં વિસ્તાર વધુ ને | (૧૨) Page #26 -------------------------------------------------------------------------- ________________ ક હોવાથી લેખ જેવા બની ગયા છે. શ્રીમદ્ રાજચંદ્ર આ ભુવનભાનુસૂરિ પૂ.પં. શ્રી ભદ્રંકર વિજયજી ગણીવર્ય, આ. રત્નસુંદરસૂરિ, પૂ. ઉપા. અભયસાગરજી, નાનચંદ્રજી સ્વામી, સહજાનંદઘન, અમૃતલાલ દોશી વગેરેના પત્રો સ્વરૂપને વસ્તુની રીતે નમૂનેદાર છે. પત્ર લેખકોની સૃષ્ટિ આધ્યાત્મિક દુનિયાની સફર હોવાની સાથે મનુષ્ય જીવનના ઘડતરમાં સદ્ગણોના સંસ્કારોની વૃદ્ધિ થાય અને તેના દ્વારા જીવનમાં પરમ શાંતિને સમાધિ મળે તેવા પ્રેરક વિચારોનો અસ્મલિત પ્રવાહપત્રો વહે છે. તેનો અવશ્ય લાભ લેવા જેવો છે. શાસ્ત્રજ્ઞાનની દુર્બોધતાનો અહીં કોઈ સ્પર્શ નથી પણ સીધી સાદી સહજ વાણીમાં વ્યક્ત થયેલા વિચારો પ્રભાવોત્પાદક બન્યા છે. જૈન સાહિત્યના પત્રો આધ્યાત્મિક અને ધાર્મિક છે. ગુરૂશિષ્ય, ગુરૂ અને ભક્તના મૈત્રીપૂર્ણ વ્યવહારથી આધ્યાત્મિક ઉન્નતિ કરવા માટે આ પત્રો પાયાના પથ્થર સમાન કાર્ય કરવાની સાથે અંગત અને મૈત્રી પત્રોની કક્ષાના પણ બને છે. પ્રેમપત્રો ભૌતિક અને નશ્વર પ્રણયની વિભાવના કરવાની મોહનીય કર્મની પરંપરા વધારે છે પરિણામે સંસારનું ભ્રમણ પણ વધી જાય છે ત્યારે આ બધા પત્રો નિરૂપાધિક પ્રણયનો શાશ્વત માર્ગ દર્શાવીને આત્માના મોક્ષ માટે શુભ નિમિત્તરૂપ બને છે. વિષય વૈવિધ્ય જૈન પત્ર સાહિત્યમાં વિષય વૈવિધ્ય નોંધપાત્ર છે. પત્રમાં બે વ્યક્તિ વચ્ચે વિચાર વિનિમય થાય છે પણ જૈન સાધુઓના પત્રોમાં વિચારોના વિનિમયમાં સંયમજીવનની આરાધના અને અધ્યાત્મ પર વિશેના વિચારોનો વિશેષતઃ સમાવેશ થયો છે. જૈન દર્શનના લગભગ ૪ ૧3. Page #27 -------------------------------------------------------------------------- ________________ આ બધા જ વિષયોને લગતા ઓછાવત્તા પત્રો પ્રાપ્ત થાય છે. મંત્રી જ આદિ ચાર ભાવના, ચારિત્રાચારનું પાલન, નમસ્કાર મહામંત્ર અને તેનું સ્વરૂપ, ગૂઢાર્થ અને જાપ, યોગસાધના, જ્ઞાન અને ક્રિયાનું મહત્ત્વ, તપ, ધ્યાન, નય-નિક્ષેપ, અનેકાન્તવાદ, વ્યવહારશુદ્ધિ, મૃત્યુ અંગેનું ચિંતન, સમકિત, શ્રદ્ધા, ગુરૂભક્તિ, આત્માનું સ્વરૂપવિકાસ અને મુક્તિ, શાશ્વત સુખ અને શાંતિ, દ્રવ્ય અને ભાવ ધર્મ, સાધના અને અનુષ્ઠાન, અધ્યયન, ધર્મનું સ્વરૂપ, કાયોત્સર્ગ, જનજાગૃતિ - સામાજિક ચેતના દ્વારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ મળે તેવા હેતુથી લખાયા છે. પ.પૂ.પં.શ્રી અભયસાગરજીએ નમસ્કાર મહામંત્ર વિશેના ૧૬૮ પત્રો લખ્યા છે અને આ વિષયનું વિશદ વિવેચન કર્યું છે. સામાન્ય રીતે પત્રો વિવિધ વિષયોને લગતા હોય છે પણ નમસ્કાર મહામંત્ર અંગેના પત્રોનું એક જ પુસ્તિકમાં પત્ર દ્વારા નિરૂપણ કરવામાં આવ્યું છે. પૂ. જંબુવિજયજી દીર્ઘકાળપર્યત વિહાર કરીને હરિદ્વાર પહોંચ્યા. ત્યાંથી સમેતશિખર ગયા તે દરમ્યાન પૂ.આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિને પત્રો લખ્યા હતાં. આ પત્રો પ્રવાસ વર્ણનને લગતા છે તે પત્રોમાંથી હરિદ્વારના જિનમંદિર અને અન્ય પ્રાકૃતિક અને સામાજિક સ્થળોમાં જેનો વિશેની રસપ્રદ વિગતો પત્રોમાંથી મળે છે. આ રીતે વિચારીએ તો એમ લાગે છે કે જૈનપત્ર સાહિત્ય માત્ર દાર્શનિક વિચારધારાને અનુસરતું નથી પણ સમાજ-શિક્ષણમાનવતા-પ્રવાસ વ્યવહાર જીવનમાં શુદ્ધિ જેવા વિષયોને પ્રાધાન્ય આપે છે એટલે આ સાહિત્ય આમ જનતાને એક નવા જ પ્રકારનાં નિર્દોષ આનંદ આપવાની સાથે ધર્મ વિષયક માહિતી આપવામાં ઉપયોગી ગણાય છે. આ પત્રોમાં કેટલાંક પારિભાષિક શબ્દ પ્રયોગો થયા છે. ( ૧૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ જ યથાયોગ્ય વિચારો સ્પષ્ટ થાય અને વાચકને સમજી શકાય તે માટે શાસ્ત્રીય આધાર ગ્રંથોનો ઉલ્લેખ કરીને સમર્થન આપ્યું છે તે ઉપરથી પત્રલેખકની વિદ્વતા અને શાસ્ત્રજ્ઞાનનો ખ્યાલ આવે છે. આ સંદર્ભો સંસ્કૃતમાં છે તેમાં અનુવાદ પણ મૂકવામાં આવ્યો છે તો વળી માત્ર શ્લોક મૂક્યો છે તેનું કારણ એ કે મુનિભગવંતો અભ્યાસી હોવાથી શ્લોકનો અર્થ સમજી શકે છે જ્યારે તે સિવાયના વાચકોને ગુરૂ ગમ દ્વારા આ સંદર્ભો સમજવા પડે તેવા છે. જૈન પત્ર સાહિત્યમાં મુખ્યત્વે અધ્યાત્મક વિષયક છે તેમ છતાં આ. વલ્લભસૂરિ, આ. બુદ્ધિસાગરસૂરિ, આ. ભુવનભાનુસૂરિના પત્રો અધ્યાત્મ સિવાય સ્ત્રી-પુરૂષોને જીવન ઘડતર ને વિકાસમાં ઉપગોયી માહિતી પૂરી પાડે છે. આ. વલ્લભસૂરિના પત્રો સામાજિક ઉત્થાન - શિક્ષણ સંસ્થાઓ - ગુરૂકુળ - જિનમંદિર- જ્ઞાનભંડાર વગેરે વિષયોને લગતા છે એટલે પત્ર લેખક પર સમકાલીન પરિસ્થિતિનો પ્રભાવ પડ્યો છે. પત્ર સાહિત્યમાં જંબુવિજયજીના પ્રવાસના પત્રો “હિમાલયની પદયાત્રા” નામથી પુસ્તકરૂપે પ્રગટ થયા છે. તો વળી પૂ. સાધ્વીજી મ.સા.ના સાધના પ્રેરક પત્રો અને સમાધિ પ્રેરક પત્રોના વિષયો આત્માની શાંતિને સ્પર્શે છે. જેને પત્ર સાહિત્યનું વિષય વૈવિધ્ય દાર્શનિક વિચારધારાથી આરંભીને આત્માને પરમોચ્ચ શાંતિને સમાધિ પ્રદાન કરે અને માનવ જીવનને ઉચ્ચ કક્ષાએ લઈ જવામાં માર્ગદર્શન આપે તેવા વિષયોથી સમૃદ્ધ છે. પત્ર સાહિત્યની વિચારસૃષ્ટિમાં વિહાર કરતાં પત્ર લેખકોનું વિશાળ જ્ઞાન, અનુભવ અને ચિંતનના પરિપાકરૂપે તેમાંથી માનવજીવનનું ઉદ્દાત્ત ઘડતર કરવા માટેની સામગ્રી ઉપલબ્ધ થાય ' છે. જિનવાણી તો દુર્લભ છે તેને પત્રો દ્વારા સરળ બનાવી શાસ્ત્રજ્ઞાન : ૧૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ આપવા માટેનો અનુકરણીય પુરૂષાર્થ થયો છે. આ વિચારસૃષ્ટિ છે તરફ ભક્તોનો પુરૂષાર્થ હોય તો જીવાત્મા મહાત્મા અને અંતે પરમાત્મા પદની પ્રાપ્તિ કરી શકે છે. આત્માર્થી અને ધર્મ પ્રિય વર્ગને માટે તો ઘેરબેઠાં ગંગા સમાન જ્ઞાનામૃત પાન કરવાનો મોંઘેરો અવસર છે જે ચૂકી જવાય નહિ તેનું ધ્યાન રાખવું જોઈએ. | મોહનીય કર્મના ઉદયથી પ્રેમી ને પ્રેમિકા અને એકબીજાને પત્રો હૈયે વળગાડીને એક એક શબ્દ મોતી સમાન ગણીને વિચારે છે અને ભૌતિક રીતે પ્રણયમાં મસ્ત બને છે એમ કહીએ કે પ્રણયનું અદ્વૈત સર્જાય છે તેમ પ્રભુ સાથે ભક્તોને નિરૂપાધિક પ્રેમ કરવા માટે આ પત્રોનો એક એક શબ્દ પુણ્યપંથનો રાહ ચીંધે છે જેનાથી જ્ઞાનાવરણીય કર્મનો પણ ક્ષયોપશમ થતાં સત્ય જ્ઞાનદશા જાગે છે. જ્યાં સુધી આવી જ્ઞાનદશા જાગે નહિ ત્યાં સુધી સંસાર સાગરના અગાધ જળમાં ઝોલા ખાયા જ કરવાનાં છે. આવી સ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ જૈન સાહિત્યની વૈવિધ્યપૂર્ણ પત્રની દુનિયા છે. ( પત્ર લેખકોના વિચારોમાં બહુ સ્પષ્ટ રીતે હરિભદ્રસૂરિ, કળિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય યશોવિજયજી ઉપાધ્યાય, આનંદઘનજી, સિદ્ધષિગણિ વગેરેના ગ્રંથોનોના વિચારોનો પ્રભાવ પડ્યો છે તે ઉપરથી પત્ર લેખકના તલસ્પર્શી અભ્યાસનો પરિચય થાય છે. શૈલી જૈન સાહિત્યના પત્રોમાં વ્યવહાર જીવનના પત્રો સમાન લેખકનું નામ પ્રારંભમાં આવે છે. સંબોધન પછી તુરત જ આવો નામોલ્લેખ થયો છે. અર્વાચીન કાળમાં પત્રોને અંતે લેખકનું નામ * હોય છે તે સૌ કોઈ જાણે છે. વ્યવહારમાં પત્ર લખતી વખતે ૧૬) Page #30 -------------------------------------------------------------------------- ________________ 5 મધ્યકાલીન પરંપરા અનુસાર સ્વાસ્તિથી ગામ બીલીમોરા મળે, એતાન શ્રી ગામ અમદાવાદથી લિ. અતિસુખશખર તનમણિશંકર ગાંધીના જુહાર વાંચશો. એવી પ્રણાલિકા હતી. આ પત્રો જૈન સાધુઓએ લખેલા હોવાથી નામોલ્લેખ થયા પછી ધર્મલાભ શબ્દપ્રયોગ થાય છે. આ શબ્દપ્રયોગ હેતુપૂર્ણ છે. સાધુ જીવન એ ધર્મારાધનાનું અનુકરણીય અને અનુમોદનીય પ્રત્યક્ષ ઉદાહરણ છે. એમાં કોઈ કવિ કલ્પના કે અતિશયોક્તિને સ્થાન નથી. રાતદિવસ ધર્મધ્યાનની જ પ્રવૃત્તિ કરનાર મુનિવૃંદ શ્રાવક-શ્રાવિકાને ધર્મલાભની જ વાત કરે તે જ યથોચિત છે. આત્માના શાશ્વત સુખ માટે અને જન્મજરા મૃત્યુના નિવારણ માટે આ દુનિયાની અબજોની સંપત્તિ કે ગમે તેવા ગાઢ રાજદ્વારી વ્યવહાર કે અન્ય ક્ષેત્રના સ્ત્રી-પુરૂષના, દેશ-વિદેશના સંબંધો કામ આવી શકે તેમ નથી. એક માત્ર ધર્મલાભ સમજે તો સાચો સંબંધ સમજીને જીવન કૃતાર્થ કરે. માટે આ શબ્દ પ્રયોગ તો માત્ર પત્રલેખન દ્વારા થાય અને ભવ્યાત્માઓ ગુરૂ કૃપાને એમની અમીદ્રષ્ટિથી ધર્મ પામી શકે. આ પત્રોમાં સર્વસામાન્ય હકીકત એ છે કે સાધુભગવંતો પત્ર લખતી વખતે સુખ-શાતા – વંદના - મહોત્સવ -- તપશ્ચર્યા અને ચાતુર્માસની આરાધનાની અનુમોદના વગેરેનો ઉલ્લેખ થયો છે. પત્ર સાહિત્યની કૃતિઓમાં “પત્ર' નો તો ઉલ્લેખ થયો છે પણ શીર્ષક રચના એવી ઉત્તમ કક્ષાની અને કલાત્મક છે એટલે તે ઉપરથી પત્રોની દુનિયામાં વિહાર કરવાની જિજ્ઞાસા જાગે છે. પૂ.પં.શ્રી ભદ્રંકરવિજયજીના પત્રોના શીર્ષક ગુરૂદેવનો પત્ર પ્રકાશ, આધ્યાત્મિક પત્રમાળા, પ્રેરણાપત્રોનો સોનેરી પ્રકાશ, કલ્યાણકારી આ પત્ર માળા, પ્રેરક પત્ર પરિમલ, પ્રત્યેક શીર્ષકમાં કંઈક જિજ્ઞાસા ( ૧૭ Page #31 -------------------------------------------------------------------------- ________________ આ જાગે છે. પ્રકાશ-પ્રેરણા-કલ્યાણકારી-પરિમલ, શાંતિદાયક વગેરે શબ્દો દ્વારા પત્રો વિશેનો પ્રાથમિક સંકેત મળે છે. “શાંતિદાયક પત્રવેલી’ અને ‘તાત્વિક પત્રવેલી” નો શીર્ષક આકર્ષક અને રહસ્યમય છે. તેના પત્રો તો ઉત્તમ છે જ પણ શીર્ષકની પસંદગી વિચાર સામગ્રીનું ઊચું મૂલ્ય દર્શાવે તેવી છે. આ પત્રો એ સંયમની આરાધના આત્મવિકાસનો પંથ અને શ્રાવકોને સન્માર્ગે વળવા માટે બીજ સમાન હોઈ સહેતુક “વેલી” શીર્ષક પ્રયોજ્યું છે. આ વિશેની વધુ વિગત તાત્ત્વિક પત્રવેલી પત્રોની આરંભની વિગતોમાં જણાવી છે. ગુરૂદેવના પત્રો' એ સાચા અર્થમાં આ કલિકાળમાં સુગુરૂ નામથી સંબોધી શકાય તેવા અને નવી પેઢીને આધુનિક રીતે માર્ગદર્શન આપી ધર્માભિમુખ કરી જૈન શાસનની પ્રભાવનામાં અભિવૃદ્ધિ કરાવનાર ગુરૂદેવશ્રી ભુવનભાનુસૂરિજીનું પુણ્ય સ્મરણ થાય છે. આ. બુદ્ધિસાગરસૂરિના શીર્ષકમાં ઉપદેશનો નિર્દેશ થયો છે. પત્ર સદુપેશ' શીર્ષક વાંચતા જ શિખામણનું સ્મરણ થાય. પણ આ પત્રોની શિખામણ એ ભવભ્રમણમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવે છે. સંસાર સાગરમાં અતલ તળિયે પહોંચી જવાય તેવા નિમિત્તો તો સંસારી લોકો પાસેથી મળે છે પણ આ તળિયેથી કિનારે આવીને જીવન સફળ કરવાનો માર્ગ અને શુભ નિમિત્તો ગુરૂ સિવાય કોણ આપવા સમર્થ છે? એટલે શિખામણ પ્રત્યક્ષ કે પરોક્ષ જીવાત્માને ઉપકારી છે એમ સહર્ષ સ્વીકારવું જોઈએ. - સંપાદકશ્રીએ પત્ર સાહિત્યના અધ્યયનની સુવિધા થાય તેવા પ્રયોજનથી પત્રોનાં શીર્ષક - વિષય દર્શાવ્યો છે. મૂળ પત્ર તો પ્રસંગોચિત્ત લેખકે સહજ રીતે લખ્યો હતો તેને સંપાદક શ્રીએ - વ્યવસ્થિત રીતે ગોઠવીને સંચય કર્યો છે. પરિણામે આ પત્રો સમજવા ૧૮ Page #32 -------------------------------------------------------------------------- ________________ તદ્દન સરળ છે. અમી દૃષ્ટિથી સંયમ સૃષ્ટિ, આશીર્વાદની અમીવૃષ્ટિ જ્યાં શીર્ષકો પણ ગુરૂની કૃપાને અમીદ્રષ્ટિનો પરિચય કરાવે છે. રત્નસેનવિજયજીનું જીવન કી મંગલ યાત્રા (હીન્દી) કાનજી સ્વામીના ‘આધ્યાત્મિક પત્રો', છ પદના પવિત્ર પત્રો, શ્રીમદ્ રાયચંદ્ર ‘અધ્યાત્મપત્ર સાર’, પૂ. પં. શ્રી ભદ્રંકર વિજયજી, ચંદ્રકાત પટેલનું પત્ર નિશ્ચય. વગેરે પત્ર સાહિત્યના શીર્ષકોથી તેમાં રહેલી આત્મોન્નત્તિકા૨ક સામગ્રીનું સૂચન થાય છે. પ.પૂ.પં.શ્રી અભયસાગરજીએ નમસ્કાર મહામંત્ર તત્ત્વ ‘ચંદ્રિકા’ નામથી પત્રોનું પુસ્તક પ્રગટ કર્યું છે તેમાં માત્ર ચૌદપૂર્વના સારરૂપ મંત્રાધિરાજનું ઊંડું ચિંતન-ગૂઢાર્થ અને રહસ્યને પ્રગટ કરતા પત્રો લખ્યા છે. મોટેભાગે પત્ર સાહિત્યમાં વિવિધ વિષયો હોય છે. અહીં તો નમસ્કાર મંત્રને કેન્દ્રમાં રાખીને પત્રો લખાયા છે તે ઉપરથી નમસ્કાર મંત્રનો વિશદ પરિચય મળે છે. પત્રનો શીર્ષક દ્વારા અધ્યાત્મ વિષયનો વિચારોનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. પત્રો સંખ્યાની દૃષ્ટિએ જેટલા ઊંચા છે તેટલા જ ગુણવત્તાની દૃષ્ટિએ પણ મહત્ત્વના છે. વિવિધ લેખકોના પત્રો એક જ પુસ્તકમાં મર્યાદિત સંખ્યામાં સમાવિષ્ટ થઈ શકે. દરેક લેખકના કેટલાંક પત્રો પસંદ કરીને બહુજનહિતાય પ્રગટ કરવામાં આવ્યા છે. અહીં સંખ્યા કરતાં ગુણવત્તાને કેન્દ્રમાં રાખી છે અમૃતનું તો બિંદુ પણ જીવનભરની તૃષા છિપાવી શકે છે તેમ આ પત્રો પણ અધ્યાત્મ માર્ગના રસિકોની જ્ઞાનપિપાસા પૂર્ણ ક૨વા સમર્થ છે. તેમાંથી પ્રાપ્ત થતી માહિતી વ્યવહા૨ જીવનમાં આચાર શુદ્ધિ અને સંયમયાત્રામાં આત્મવિકારીને પોષક બને છે. ૧૯ Page #33 -------------------------------------------------------------------------- ________________ આ પત્રો ઉપરથી પત્ર લેખકોની જ્ઞાનોપાસના, ધર્મની આરાધના અને તેના પરિણામે ધર્મ દ્વારા મોક્ષ પુરૂષાર્થની સાધનાથી જે અનુભૂતિ થઈ છે તેનો વાસ્તવિક પરિચય થાય છે. કાલ્પનિક દુનિયા કરતાં વાસ્તવિક્ત દુનિયાનો અનુભવ વિશેષ પ્રભાવશાળી હોય છે. જૈન સાધુઓ વિહાર કરીને એક ગામથી બીજે ગામ જતાં હોવાથી પોતાના શિષ્યો અને જિજ્ઞાસુ ધર્મપ્રેમી ભક્તોને માર્ગદર્શનસ્પષ્ટીકરણ કે શંકા-સમાધાન રૂપે પત્રો લખાયા છે એટલે આ પત્રો જ્ઞાનપ્રાપ્તિમાં ઉપયોગી સાધન તરીકે ગણાય છે. પત્રો દ્વારા શ્રાવકવર્ગને વ્યવહાર જીવનમાં શુદ્ધિ, શાંતિ અને માર્ગાનુસારીપણાની ઉત્તમોત્તમ ભૂમિકા પ્રાપ્ત થાય છે કે જેના વડે આરાધક આત્માઓ સ્વસ્થચિત્તે આરાધનામાં જોડાઈને સફળતા પ્રાપ્ત કરે છે. કલાની દૃષ્ટિએ વિચારીએ તો ઉપદેશનું તત્ત્વ દોષરૂપ ગણાય છે પણ કલાનો જીવન સાથેનો સંબંધ અનિવાર્ય છે એટલે સીધા ઉપદેશને દોષરૂપ ગણવામાં આવે તો તેનાથી બહુ નુકસાન નથી પણ પરોક્ષ રીતે તો સમગ્ર સાહિત્યની સૃષ્ટિમાં ઉપદેશ રહેલો છે. ઉપદેશનું કાર્ય કરનાર કોઈ સંસારી વ્યક્તિ નથી. સાધુ પુરૂષોનું ઉદાત્ત જીવન હોવાથી એમનો ઉપદેશ અસરકારક બને છે. વ્યવહારમાં ઉપદેશ પાછળ સ્વાર્થનો સંભવ છે અહીં પરમાર્થ માટે ઉપદેશનું કાર્ય છે. ( પત્રો એ અંગત સંપત્તિ છે પણ સાંપ્રદાયિક પત્રો જ્યારે ક, પુસ્તકરૂપે પ્રગટ થાય છે ત્યારે તે અંગતતામાંથી પરિવર્તન પામીને ૨૦) Page #34 -------------------------------------------------------------------------- ________________ આ સર્વજનહિતાય આત્મસાધનાની સામગ્રીરૂપે સાધન તરીકે સ્થાન ધરાવે છે. આ પત્રો વ્યક્તિગત રીતે તો જ્ઞાનામૃતનું પાન કરાવે છે તેમ છતાં સૌ કોઈને એનો લાભ મળે છે. તેનાથી અપૂર્વ શ્રુતજ્ઞાન ભક્તિ થાય છે જે આત્માને કોઈને કોઈ રીતે ઉપકારક નીવડે છે. પત્ર સાહિત્ય મૂળભૂત રીતે કોઈ શિષ્ય શ્રાવક કે શ્રાવિકાને ઉદ્દેશીને પ્રસંગોચિત્ત સર્જાયું હોવા છતાં સર્વને માટે જ્ઞાનપ્રાપ્તિની સુવિધા પૂરી પાડે છે. પત્ર સાહિત્ય ધર્મપ્રેમી અને રસિક વાચકવર્ગને માટે તો કોઈ વૈજ્ઞાનિકની નવી શોધથી જે આનંદ થાય તેથી વિશેષ આનંદનો અવસર આ પત્ર સાહિત્યથી થાય છે પત્ર સાહિત્યના લેખકો ક્ષણિક સુખનાં સાધનોની શોધમાં પણ આત્માના શાશ્વત સુખના માર્ગ તરફ પ્રભુને ચરણે મસ્તક નમાવીને સમર્પણશીલતાથી જ્ઞાનભક્તિ અને ક્રિયામાં મસ્ત રહે છે. આ વિચારો ભવ્યાત્માઓને ભવભવના ફેરા ટાળવા માટે શાસ્ત્રોક્ત માર્ગ દર્શાવે છે. પરિણામે જૈન પત્ર સાહિત્યનું મૂલ્ય જિનવાણીના સંદર્ભમાં પણ ઉચ્ચકોટિનું છે. લગભગ બધાં જ પત્રો ગુજરાતી ભાષામાં પ્રાપ્ત થાય છે. એકમાત્ર આ. વલ્લભસૂરિના પત્રો ગુજરાતી અને હિન્દી ભાષામાં લખાયેલાં છે. પંજાબના પ્રદેશના લોકોને ધર્મ જાગૃતિ માટે સ્થળને અનુરૂપ હિન્દી ભાષાનો પ્રયોગ કર્યો છે. પં. પ્રવરશ્રી ભદ્રંકર વિજયના પત્રો ગુજરાતી ભાષામાં છે અને આધ્યાત્મિક પત્રમાળામાં અંગ્રેજી ભાષામાં પત્રો લખાયેલા છે તેનો સંચય થયો છે. અર્વાચીનકાળમાં જૈન સાધુઓ અંગ્રેજી ભાષાના પણ જાણકાર છે અને નવીનતા કે પ્રભાવ માટે અંગ્રેજીનો પ્રયોગ થયો હોય તો તે સ્વાભાવિક છે. વ્યવહારને પ્રવચનમાં પણ અંગ્રેજી શબ્દો, વાક્યો અને વાક્યાંશો પણ પર અવારનવાર પ્રયોજાય છે. પત્રગત વિચારોના સમર્થન - આધાર કે ( ૨૧ ) Page #35 -------------------------------------------------------------------------- ________________ સ્પષ્ટીકરણ માટે શાસ્ત્રીય ગ્રંથોના શ્લોકો કે પંક્તિઓનો આશ્રય લેવાયો છે છે. આવા સંદર્ભો વાચકવર્ગને ખૂબ જ ઉપયોગી છે. તેનાથી વિચારોનો વિનિમય થવાની સાથે જ્ઞાનમાર્ગની ગહનતા પત્ર લેખકની વિદ્વત્તા અને લેખનશૈલીનો ખ્યાલ આવે છે. અંગ્રેજીમાં લખાયેલા પત્રો નવી પેઢીને માટે અવશ્ય પ્રેરક નીવડે તેવા છે. પત્રગત વિચારો ગ્રહણ કરી શકાય તેવી સરળ શૈલી ગાંધીયુગના ગદ્ય જેવી છે લગભગ બધા જ પત્ર લેખકોમાં આવી શૈલી જોવા મળે છે. એક માત્ર આ. બુદ્ધિસાગરસૂરિના પત્રોમાં સરળતાની સાથે વિશ્લેષણાત્મક શૈલી - વિવેચન કે વ્યાખ્યાત્મક શૈલીનું દર્શન થાય છે. આ. શ્રી યોગનિષ્ઠ અને પ્રકાંડ પંડિત હોવાથી પત્રના વિચારોને વિશદ રીતે પ્રગટ કરવા માટે આવી શૈલીનો પ્રયોગ કર્યો છે. એક ફિલસૂફની અદાથી વિસ્તાર કરીને પત્ર લખવાની શૈલી અપનાવી છે. જો કે તેને કારણે સ્વરૂપની દૃષ્ટિએ મૂલ્યાંકન કરતાં વિસ્તાર થવાથી એક મર્યાદા ગણાય છે પણ આ મર્યાદા પત્ર વાંચન અને તેના વિચારોમાં મગ્ન થનારને કોઈ દોષરૂપ લાગતી નથી. અધ્યાત્મ જ્ઞાન અને દાર્શનિક વિચારો માટે આ બુદ્ધિસાગરની પત્ર શૈલી ઉચિત લાગે છે. વિજ્ઞાનયુગના ભૌતિકવાદી"Materialistic Way of Life" માં જીવનના અનિષ્ઠો, હતાશા, નિરાશા, અશાંતિ, માનસિક ટેન્શન નિર્મૂળ કરવામાં, સાંસ્કૃતિક વારસાથી સંસ્કાર ઘડતર કરવા માટે અને માનસિક ચિકિત્સા માટે પત્રોની વિચાર સામગ્રી જીવનમાં નવો પ્રાણ પૂરીને તાજગી પૂર્ણ જીવન જીવવા માટે ઉપયોગી નીવડે છે. કારણ કે તેમાં પ્રગટ થયેલા વિચારો શુષ્ક શાસ્ત્રજ્ઞાન નથી પણ જ સંયમની સાધનાને રત્નત્રયીની આરાધનાના પરિપાકરૂપે રસ (૨૨) Page #36 -------------------------------------------------------------------------- ________________ જ અનુભવસિદ્ધ વિચારો પ્રગટ થયા છે. Divine experience is such that cannot be expressed in words. It is a secret matter of one's own spritual experience which is composed in words to some extent. જિન હિ પાયા તિન હિ છિપાયા, કહત ન કોઉ કો કાનમેં તાલી લાગી જળ અનુભવ કી, તબ લહે કોઉ કો સાનમેં હમ.. જસવિજયજીની શાંતિનાથના સ્તવનની ઉપરોક્ત ગાથાનો વિચાર સમજવા યોગ્ય છે. ભારતીય સંસ્કૃતિના આવા ધુરંધરો શ્રી રમણ મહર્ષિ, અરવિંદ ઘોષ, સ્વામી વિવેકાનંદ, શ્રીમદ્ રાજચંદ્ર જેવા મહાત્માઓએ આત્માનુભૂતિ પછી જ અમૃત વાણીનો જનતાને આસ્વાદ કરાવ્યો છે એટલે આ પત્ર સૃષ્ટિ એ દિવ્યાનુભૂતિનો અનન્ય ખજાનો છે. જૈન પત્ર સાહિત્યના અધ્યયનમાં શ્વેતાંબર, રાજચંદ્ર, કહાનજી સ્વામી, દાદા ભગવાન, સ્થાનકવાસી વગેરે વિચારધારાને અનુસરતાં પત્ર-પુસ્તકો મળ્યાં છે. આ સંકલનમાં એ મત વિશેના પુસ્તકોના પત્રોને ક્રમિક સ્થાન આપવામાં આવ્યું છે એટલે જે તે મત કે વિચારધારાના પુરસ્કર્તા હોય તે અંગેના વિચારો પત્રમાં છે. આ પુસ્તકમાં આવા પત્રો તાત્ત્વિક મતભેદથી દૂર રહીને પત્ર સાહિત્યના સંદર્ભમાં સંચય થયો છે એટલે વ્યક્તિગત રીતે વાચકોએ જે તે મતના સંદર્ભમાં વિચારો જાણવા. વિવિધ વિચારસરણીવાળા પત્રો સાથે આવા પત્રો પત્રસાહિત્યની રીતે જ સ્થાન પામ્યા છે અને મતભેદ વિશે કોઈ ટીકા કરવામાં આવી નથી. (૨૩) Page #37 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનયુગ અને ભૌતિકવાદના પ્રભાવથી જીવન જીવતા માનવીને ટી.વી.ની સીરીયલો અને અનર્થ દંડકારી એવા નાટકસિનેમા અને સરકસના ખેલ જોવા માટે ફુરસદ મળે છે તેવા લોકોને તો જૈન દર્શનના ઉત્તમોત્તમ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનાં દર્શન પણ દુર્લભ છે ત્યારે સરળ ગુજરાતી ભાષામાં લખાયેલા પત્રો વાંચવા માટે થોડી કુરસદ કાઢીને પુરૂષાર્થ કરવામાં આવે તો જૈન દર્શનનાં કેટલાંક રહસ્યો અને તત્ત્વભૂત વિચારોને અવશ્ય જાણી શકાય તેમ છે એટલે પત્ર સાહિત્ય જૈન દર્શનના અભ્યાસનું એક મહત્ત્વનું સાધન છે. આ પત્રો વિહાર સમયમાં અને ચાતુર્માસમાં એક સ્થળે સ્થિરતા દરમ્યાન લખાયેલા હોવાથી સુખશાતા - વિહારમાં અનુકૂળતા – તપસ્યાની મહોત્સવની અનુમોદના - ક્ષમાપના - પુસ્તક લેખ મળ્યા છે. આદિ ઔપચારિક વિગતોનો તેમાં સમાવેશ થયો છે. આ વિગતો બાદ કરતાં બાકીનું લખાણ આધ્યાત્મિક સાહિત્યની કક્ષાનું હોઈ પત્રો મૂલ્યવાન ગણાય છે. આચાર્ય બુદ્ધિસાગરસૂરિ, આ. ભુવનભાનુસૂરિ અને પ.પૂ.પં. પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી, આ. વલ્લભસૂરિના પત્રોની સંખ્યા મોટી છે. આ પત્ર લેખકોના પત્રો જ એવી ઊંચી કક્ષાના છે કે પ્રત્યેકનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાથી એ માહિતી પ્રધાન ગ્રંથ બની શકે કે જેના આધારે ચિંતન-મનન યુક્ત વિચારોની અપૂર્વ સામગ્રી પ્રાપ્ત થઈ શકે છે. અહીં સંખ્યાથી મૂલ્યાંકન કરવાનું નથી પણ તેમાં રહેલી વસ્તુવિચારધારા ભવ્યાત્માઓને કેટલે અંશે પ્રેરક-માર્ગદર્શક બનીને જીવન સન્માર્ગે પ્રવૃત્ત થાય તે મહત્ત્વનું છે. સંખ્યા એ જૈન પત્ર સાહિત્યની છે. વિરાટ સૃષ્ટિનું સૂચન કરે છે તે પણ નોંધપાત્ર ઘટના છે. ૨૪. Page #38 -------------------------------------------------------------------------- ________________ - શ્રીમદ્ રાજચંદ્ર, સહજાનંદ સ્વામી (હપી આશ્રમવાળા) અને નાનચંદજી સ્વામીના પત્રો ઊંચી ગુણવત્તાવાળા છે. તેમાં માનવ જીવન ઊર્ધ્વગામી બને તે માટેના અનુભવ સિદ્ધ વિચારો વ્યક્ત થયા છે. સાધુઓને ઉદ્દેશીને લખાયેલા પત્રોમાં વિશેષણયુક્ત નામોલ્લેખ થયો છે. આ બુદ્ધિસાગરસૂરિના સંબોધનમાં વિશેષણનો વધુ પ્રયોગ થયો છે. ઉદાહરણ જોઈએ તો : વેરાગી ત્યાગી સૌભાગ્યવાનું પ્રિય મુનિવર્ય, ભવ્ય પ્રિય મહાત્માઓ, તત્ર વિનેય શ્રદ્ધાળુ મુનિશ્રી, તત્ર વૈરાગ્યાદિ ગુણાલંકૃત મુનિશ્રી // શ્રાવકોને ઉદ્દેશીને લખાયેલાં પત્રોમાં વિશેષણોનો પ્રયોગ થયો છે. ઉદાહરણ જોઈએ તો : શ્રી પાદરા તત્ર શ્રદ્ધાવંત દયાવંત દેવગુરૂ ધર્મભક્તિકારક સુશ્રાવક. પુણ્ય પ્રભાવક ભવ્ય સુશ્રાવક, મુંબઈ તત્ર શ્રદ્ધાદિ ગુણાલંકૃત સુશ્રાવક, શ્રી સુપ્ત પ્રિય શિષ્ય જયંતિભાઈ, તત્ર જૈન ધર્મ જિજ્ઞાસુ મહાશય, તત્ર ધર્મ જિજ્ઞાસુ મોક્ષના રૂચિમાન ઉપરોક્ત ઉદાહરણ આ. બુદ્ધિસાગરસૂરિની શૈલીની વિશિષ્ટતા દર્શાવે છે. - મુનિ રત્નસેનવિજયના ગદ્યમાં છે પણ તેમાં પદ્યની પ્રવાહીતા અને લયનો અનુભવ થાય છે. ગદ્યકાવ્યની ઉપમા આપી શકાય તેવી શૈલીમાં પત્રો લખાયા છે. આ. બુદ્ધિસાગરના પત્રોની શૈલીમાં વ્યાખ્યાત્મક વિવેચનના વૈવિધ્યપૂર્ણ વિચારોને અસ્મલિત પ્રવાહ વહેતો જોવા મળે છે. ૨૫) Page #39 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.પં. પ્રવર શ્રી ભદ્રંકર વિજયની શૈલીમાં પાંડિત્યપૂર્ણ છે. ધીરગંભીર બનીને એકપછી વિચારો વ્યક્ત થાય છે. રાજચંદ્રની શૈલી સરળ છતાં રહસ્યમય અને ગૂઢાર્થ ભરેલી છે. ગીચ-ગાઢ અંધકારભર્યા જીવન પંથમાં અટવાઈ ન જવાય તેવી રીતે જ્ઞાનપ્રકાશથી માર્ગ-દિશા સૂચન કરાવે છે. નિહાલચંદ સોગાનીની શૈલીમાં આત્મા પોતાની સ્વની) દુનિયામાં નિરંજન નિરાકાર સ્વરૂપે વિહાર કરતો હોય તેવી અનુભૂતિ થાય છે. બાહ્ય જગતનો જાણે કે કોઈ વ્યવહાર જ ન હોય. માત્ર પોતાના આત્માની અનુભૂતિમાં જ નિમગ્નતા જોવા મળે છે તદુપરાંત ગુરૂ પ્રત્યે સર્વસ્વ સમર્પણની ભાવના મૂર્તિમંત રીતે આલેખાયેલી છે. - મહાત્મા ચંદ્રકાંત પટેલના પત્રોમાં દાદા ભગવાન પ્રત્યેની અભૂતપૂર્વ ગુરૂભક્તિ સંપૂર્ણ રીતે એમના ચરણોમાં સમર્પિત ભાવની સાથે વિનમ્ર ભાવે અક્રમ વિજ્ઞાનના વિચારો દ્વારા આત્માનુભૂતિમાં જ મસ્ત દેખાય છે. એમના પત્રો ગદ્યમાં હોવા છતાં પદ્યની ભાવવાહીતા છે કે ચિંતન માટેનો પૂર્ણ અવકાશ આપે છે. પૂ. પં. શ્રી અભયસાગરજી મ.સા.ની શૈલીમાં ગંભીર ચિંતનનું ઊંડાણ હોવાથી એક એક વાક્ય વિષય પરત્વે ધ્યાનસ્થ બનાવવામાં નિમિત્તરૂપ છે. પત્રો સીધી - સાદી ભાષામાં હોવા છતાં પારિભાષિક શબ્દ પ્રયોગોથી સમજવામાં કઠિન લાગે તેવા પણ કેટલાક પત્રો છે. જેના સમાજને માટે તો જૈન ધર્મની પૂર્વભૂમિકા હોવાથી આવી કઠિનાઈનો અનુભવ નહિ થાય તેમ છતાં પારિભાષિક શબ્દોનો ગુરૂગમથી અર્થ સમજવાનો પ્રયત્ન કરવાથી પત્રગત વિચારો પરિપૂર્ણ રીતે ગ્રહણ થઈ શકશે. આ પત્ર સાહિત્ય પ્રશ્નોત્તર સાહિત્ય સમાન - ધર્મશ્રદ્ધા દઢ કરવામાં મૂલ્યવાન પ્રદાન કરે છે. (૨૬) Page #40 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક પત્રો સંક્ષિપ્ત હોવા છતાં શાસ્ત્રજ્ઞાનની ગરજ સારે છે અને ચિંતન-મનન દ્વારા આધ્યાત્મિક અનુભવની સ્થિતિએ પહોંચાડવામાં માર્ગદર્શક બને છે. આ પત્રો કિંમતી રત્ન સમાન છે. જ્યારે પણ વાંચીએ ત્યારે જીવનમાં નવો પ્રાણ પૂરે છે. ઓક્સીજનથી જીવન જીવવા જેવું લાગે છે. જીવનમાં ઓક્સીજન ખૂટી જાય ત્યારે ઓક્સીજનના બાટલા ચઢાવીને દર્દીને શાતા આપવામાં આવે છે તે કરતાં આત્માની પુષ્ટિ માટે પત્રોરૂપી ઓક્સીજન અવાર નવાર સેવન કરવામાં આવે તો જે શાંતિની શોધ ચાલે છે તે શાંતિ સ્વયં આત્મામાં રહેલી છે તેનો ચમત્કારિક અનુભવ થયા વિના રહેશે નહિં. જરૂર માત્ર એટલી જ છે કે આત્માને બહારની દુનિયામાંથી ખેંચીને આંતરજગતમાં વિહાર કરવા માટે તાલીમ આપવી જોઈએ તો જ શાંતિનો શ્વાસ લેવાય. આ પ્રવૃત્તિ નાનકડાં પત્રો દ્વારા સહજ સાધ્ય છે. જૈન પત્રોની દુનિયા વિશાળ છે એટલે બધા જ પત્ર લેખકોના પત્રોનો અભ્યાસ કદાચ શક્ય ન બને તો આ પુસ્તકના કેટલાક પત્રો વાંચ્યા પછી તલસ્પર્શી વિચારણા કરવામાં આવે તો જીવનની નવી દિશા ઉઘડી જાય અને જીવનની મંગલયાત્રા એક પ્રેરણાદાયી ચિંરજીવ સંસ્મરણ બની જાય. આ પત્ર લેખકો આપણા જીવનના એક પ્રેરક સંસ્મરણરૂપ છે એમ સ્વીકારવું જોઈએ. જૈન સાહિત્યના પત્રો એટલે ધર્મ દ્વારા મોક્ષ પુરૂષાર્થની સિદ્ધિની સ્વાનુભવસિદ્ધ પાથેય. વ્યવહારના સંબંધીઓનું આશ્વાસન માત્ર સંબંધો સચવાઈ રહે તેવું આભાસી હોય છે. સંતોના પત્રોનું છે આશ્વાસન વ્યક્તિને પરમ શાંતિ આપી જીવનની ખિન્નતા, જ ઉદાસીનતા કે અકર્મણ્યતા ને દૂર કરવામાં રામબાણ ઈલાજ સમાન ૨૭) Page #41 -------------------------------------------------------------------------- ________________ ક છે. ખુમારીથી જીવન જીવવાનું ઔષધ સંતોની વાણીમાં છે એટલે પત્રોના એકેએક શબ્દ અને વાક્યો દ્વારા માત્ર શબ્દાર્થ નહિ પણ ગૂઢાર્થ જાણવાનો બૌધિક પરિશ્રમ ઈચ્છિત ફળ પ્રાપ્તિ માટે યોગદાન કરશે. જૈન સાહિત્યનો અણમોલ ખજાનો એ પત્ર સૃષ્ટિ છે. જેના પત્ર સાહિત્યની રંગબેરંગી હરિયાળી વિચાર સૃષ્ટિમાં જ્ઞાનયાત્રા કરાવતો ગ્રંથ ધર્મપ્રેમી અને આરાધક આત્માઓને જેનદર્શન પ્રમાણે સત્ય માર્ગદર્શક અને આત્મકલ્યાણમાં પુરૂષાર્થ કરવા માટે પ્રેરણા મળે એવા સર્વાગી વિકાસના હેતુથી પ્રગટ કરવામાં આવ્યો છે. Literary letters are written to the intimate persons and gentlemen. So the words come from inner hear tence such words are blessings of the writers, who are saints and greatmen of different areas. People respect the words of superman in the society. Some sentences are considered to be the authantic thoughts like divine speech of Lord. the magical influence of vivid thoughts of this kind inspires the person to enter into the new world of successful human life. Saints of Jainism are mostly related with the spiritual heritage of Indian Cultural beliefs and to achieve the highest and everlasting state of soul. In short I would like to add that the letters are natural and not imaginery so the content and their No interpretations are valubale golden pearls of divine • voice. (૨૮) Page #42 -------------------------------------------------------------------------- ________________ 'પ્રકરણ - ૧ પત્ર સ્વરૂપ મધ્યકાલીન જૈન સાહિત્યમાં પત્ર માટે લેખ' અને “કાગળ' ૧ સંજ્ઞાનો પ્રયોગ થયો છે. જે અર્વાચીન કાળમાં પત્ર નામથી સુવિદિત છે. “પત્ર” સર્વ સાધારણ જનતાને સમજાય તેવો શબ્દ છે. પશ્ચિમના સાહિત્યના પ્રભાવથી અંગ્રેજી ભાષા “Letter' શબ્દ પણ જીવન વ્યવહારમાં રૂઢ થઈને પ્રચલિત બન્યો છે. જૈન પત્ર સાહિત્યના અભ્યાસ માટે પત્રની સ્વરૂપ લક્ષી માહિતી પણ અનિવાર્ય બને છે તે દૃષ્ટિએ અંગ્રેજી, ગુજરાતી, હિન્દી ભાષામાં આ અંગેના કેટલાક વિચારો ઉપલબ્ધ થાય છે તે ઉપરથી તેના સ્વરૂપનો ખ્યાલ આવે છે. - પશ્ચિમના સાહિત્યમાં પત્ર માટે “Epistle' અને 'Letter' શબ્દ પ્રયોજાય છે. ઓક્સફોર્ડ ઈંગ્લીશ ડીક્ષનરીમાં નીચે મુજબનો અર્થ આપ્યો છે. A Communication made to an absent person in writing a letter. A literary work usually in poetry composed in form of a letter. A preface or letter by dedication addressed to a patriot or to the reader at the beginning of a literary work. પ્રથમ વ્યાખ્યામાં પત્ર વિશે નો સંદર્ભ મળે છે. Communication એકબીજા સાથેનો લેખિત વ્યવહાર એમ સમજાય છે પણ 'Absent' નો અર્થ ગેરહાજર કરીએ તો જે વ્યક્તિ પત્ર લેખક સમય હાજર નથી અને અન્ય સ્થળે છે તેને ઉદ્દેશીને પત્ર લખાય છે એમ સમજાય છે. અહીં પત્ર વિશે આંશિક માહિતી મળે છે તેના આકાર વિશે કોઈ સંકેત નથી. બીજી વ્યાખ્યામાં સાહિત્યિક આ સંદર્ભ અને તે પણ કાવ્યનો સંદર્ભ દર્શાવે છે. પત્ર કાવ્ય પૂરતો (૨૯) Page #43 -------------------------------------------------------------------------- ________________ આ મર્યાદિત નથી. પત્ર સૃષ્ટિ વિશાળ છે. ત્રીજી વ્યાખ્યા પુસ્તકની પ્રસ્તાવનાના અર્થમાં કે સમર્પણ શીલ વ્યક્તિને ઉદ્દેશીને લખાયેલો પત્ર એવી માહિતી આપે છે એટલે પત્ર વિશે કોઈ ચોક્કસ વિગત મળતી નથી. એનસાયક્લોપીડિયા બ્રિટાનિકામાં “Epistle' નો અર્થ નીચે પ્રમાણે થાય છે. The letter is essentially spontaneous non literary production personal and private, a substitute for spoken conversation. પત્રો અંગત હોય છે અને તેમાં ઊર્મિઓનું આવિષ્કરણ કરવામાં આવે છે પણ તેના દ્વારા કોઈ સ્વરૂપનો ઉલ્લેખ મળતો નથી. “Theme or Content' નો (વસ્તુ) ખ્યાલ આવે છે. પત્ર કલાત્મક રીતે લખાતો નથી એવું માનવાની જરૂર નથી. દરેક વ્યક્તિના પત્રની શૈલી વિશિષ્ટ પ્રકારની હોવાથી તેમાં કલાત્મકતા નિહાળી શકાય છે. અંગતતા એ પત્રનો એક પ્રકાર છે. પત્ર જાહેર (Public) હોય છે, પત્રમાં સંવાદ કે વાતચીત કરતાં માહિતી કે વિગતો વધુ મહત્ત્વની ગણાય છે. આ વ્યાખ્યા અંગત પત્રોના સંદર્ભમાં પ્રકાશ પાડે છે. ઈલસ્ટ્રેટેડ વર્લ્ડ' એનસાયક્લોપીડિયામાં પત્રની વ્યાખ્યા નીચે પ્રમાણએ પ્રાપ્ત થાય છે. A letter is a written message sent to some one else. The word is used mostly for a message of some length put in an envelope and mailed. A shorter message is often called a note. 30) Page #44 -------------------------------------------------------------------------- ________________ પત્ર લિખિત અન્ય વ્યક્તિને ઉદ્દેશીને મોકલવાનો હોય છે. પત્રના સ્વરૂપ વિશે અહીં માહિતી મળે છે. પત્ર શબ્દની સાથે ટપાલનો સંબંધ સૂચિત થાય છે તે દૃષ્ટિએ અહીં આધુનિકતાનો ઉલ્લેખ થયો છે. વળી ‘Short’ શબ્દ દ્વારા સંક્ષિપ્તતાનો ઉલ્લેખ થયો છે. આ વ્યાખ્યા પત્રના સ્વરૂપ અંગે ત્રણ લક્ષણો દર્શાવે છે. પત્ર લિખિત - અંગત સંબોધન અને સંક્ષિપ્ત સંદેશ.‘Note' શબ્દ પ્રયોગ ચિઠ્ઠી છે તે પત્ર કરતાં નાની સંક્ષિપ્ત છે. પત્રનું બાહ્ય સ્વરૂપ આકૃતિ કે આકાર વિશે આ વ્યાખ્યામાંથી વિગતો મળે છે. તેનો આંતરદેહ પત્રલેખક અને સંબંધિત વ્યક્તિ સાથે સંબંધ ધરાવે છે. જ્યોર્જ સેન્ટસબરી પત્ર વિશે જણાવે છે કે, પત્રો વાર્તાલાપ પછી તરત આવનાર અને ગેરહાજરીની ખોટ પૂરી પાડનાર એક વ્યક્તિના વિચારનું, હકીકતનું બીજી વ્યક્તિને નિવેદન છે. માનવી કી પારિભાષિક કોશ (હિન્દી ભાષા)માં પત્રની વ્યાખ્યા નીચે મુજબ દર્શાવી છે ઃ पत्र वह लेख है जो दूरस्थ व्यक्ति को प्रेषित किया जाता है 1 और जिसमें लेखक अपनी भावनाओं को अपनी रूचि समझ एवं योग्यताके अनुसार वर्णन करता है। આ વ્યાખ્યા પત્ર વિશે માહિતી પૂરી પાડે છે. પણ ‘વર્ણન’ શબ્દ અસંગત લાગે છે. પત્રમાં વર્ણનને અવકાશ નથી. તેમ છતાં પ્રાપ્ત સામગ્રીમાં વર્ણનનો ઉલ્લેખ થયો છે. પણ ‘વર્ણન’ એ પત્રનું આવશ્યક લક્ષણ ગણાય નહીં. ૩૧ Page #45 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાના સાહિત્યમાં પત્ર વિશે કેટલાંક પત્રો પ્રાપ્ત થાય છે તે ઉપરથી માહિતી તારવવામાં આવે છે. પત્રસંગ્રહના આમુખ અને અવલોકનમાં આવી માહિતી રહેલી છે. શ્રી ઉમાશંકર જોશીએ કાકા સાહેબ કાલેલકરના પત્રોના સંદર્ભોમાં જણાવ્યું છે તે પ્રમાણે પત્રની રસપ્રદ માહિતી નીચે પ્રમાણે મળે છે. સ્વાભાવિકતા, ઋજુતા અને સચ્ચાઈ આ ત્રણ જાણે નવલકથાનાં અનિવાર્ય તત્ત્વ હોય અને એ દ્વારા જ નવલકથામાં રસ સિદ્ધ થતો હોય એવી તેમની માન્યતા સ્વાભાવનાત્મક છે. સ્વાભાવિકતા અને સચ્ચાઈને પત્રમાં સ્થાન છે પણ ઋજુતા અને નવલકથાનો સંદર્ભ દ્વારા રસસિદ્ધિની વાત પત્રમાં જરૂરી નથી. ઉપરોક્ત માહિતીને આધારે એમ લાગે છે કે પત્રસૃષ્ટિ એ પાત્ર સૃષ્ટિ છે એ અલંકાર યુક્ત વિધાન છે છતાં તેમાં જેને સંબંધોને કરીને પત્ર લખાય છે તે પાત્ર અને લેખક એમ બંને પાત્રોના વ્યક્તિત્વનો પરિચય થાય છે. પત્રમાં વિચારો કે ભાવનાઓ કેન્દ્ર સ્થાને છે. પત્ર એટલે બે વ્યક્તિ વચ્ચે લેખિત સ્વરૂપમાં થતો ભાવ, વિચાર, માહિતી આદિનો ભાષાકીય વિનિમય કે જે ચોક્કસ થયેલા ઢાંચામાં પ્રારંભે ઉદ્બોધન અંતમાં લખનારનું નામ હોય છે. (સંદર્ભ - આત્મકથા સ્વરૂપ અને વિકાસ) જૈન સાહિત્યના ઉપલબ્ધ પત્રોનો આરંભ તિથિ, વાર અને - સંવત - અંગ્રેજી તારીખ, વર્ષ સ્થળ વગેરેથી થયો છે. સંબોધનમાં પૂ. મુનિવૃંદ શિષ્ય કે પ્રશિષ્યાદિનો નામોલ્લેખ કરવામાં આવ્યો છે. (૩૨) Page #46 -------------------------------------------------------------------------- ________________ પત્રની વસ્તુ તાત્ત્વિક જૈન દર્શનના સિદ્ધાંતોનું શાસ્ત્રીય આધારે સ્પષ્ટીકરણ તાર્કિક સુસંગતાથી અભિવ્યક્તિ. રત્નત્રયીને જ આરાધનામાં સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક ચારિત્ર જેવા મુમુક્ષુઓને માટે રાજમાર્ગ છે તે વિશેના વિચારો વ્યક્ત થયા છે. તેમાં પણ ચારિત્રની વિશુદ્ધિ, પાંચ મહાવ્રત, અષ્ટ પ્રવચન માતાનું પાલન અને તેમાં લાગેલા અતિચારની પ્રાયશ્ચિતથી શુદ્ધિનો સમાવેશ થાય છે. તદુપરાંત ચાતુર્માસન સ્થાપી નિવાસ દરમ્યાન સંઘમાં થયેલી આરાધના, ક્ષમાપના, જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ વૃદ્ધ - બિમારી સાધુ ભગવંતની શાતા-પૃચ્છા ચિકિત્સા, કાળધર્મ પ્રસંગે આંતરૌદ્ર ધ્યાન ન કરતાં આત્માને ધર્મ ધ્યાન - શુક્લ ધ્યાનમાં પ્રવૃત્ત થઈને સમતાપૂર્વક આરાધનામાં જોડાવાનાં ઉપદેશાત્મક વચનોનો ઉલ્લેખ થયો છે. શ્રાવકોને ઉદ્દેશીને લખાયેલા પત્રોમાં શ્રાવકાચાર, તત્વજિજ્ઞાસા, શંકા-સમાધાન, આરાધક ભાવની વૃદ્ધિ - વ્રત પાલનમાં પુરૂષાર્થ જ્ઞાનક્રિયા દ્વારા મોક્ષ છે એમ જાણીને બંનેમાં પુરૂષાર્થ કરવો. વ્યવહાર શુદ્ધિ દ્વારા વિશુદ્ધ ધર્મની આરાધના, આત્મનિરીક્ષણને આત્મસ્વરૂપની પ્રાપ્તિનું ધ્યેય જેવા વિચારોને સ્પર્શતા પત્રો છે. આ રીતે પત્રની “theme' સાંપ્રદાયિક હોવા છતાં ઉદાત્ત જીવન જીવવાનો શાસ્ત્રીય માર્ગ દર્શાવીને આત્મા મુક્તિ પામે એવી શાશ્વત ભાવનાને ચરિતાર્થ કરતી પત્ર સૃષ્ટિ છે. પત્રને અંતે લેખકનું નામ હોય છે. તો વળી આરંભમાં પણ તેવો ઉલ્લેખ થયેલો છે. ગુરૂ-શિષ્ય અને ગુરુ-ભક્ત એમ બે પ્રકારના પત્રો પ્રાપ્ત થાય છે. આ પત્રો પરસ્પરના ધર્મપ્રેમ અને ગુરુભક્તિથી પ્રેરાઈને સહજ રીતે લખાયા છે. તો વળી કેટલાક પ્રસંગોચિત્ત છે. તેમાં પણ ૩૩. Page #47 -------------------------------------------------------------------------- ________________ છે શાસ્ત્રીય આચાર પાલન અને શાસ્ત્રીય જ્ઞાનની સચ્ચાઈનો જે વારસો છે છે તેનું અનુસરણ કરવાનો ઉપદેશ છે. પત્રમાં Message' સંદેશ મહત્ત્વનો છે. આ અંગે કોઈ ચોક્કસ મર્યાદા બાંધવામાં આવી નથી. જૈન સાહિત્યના પત્રોમાં સાંપ્રદાયિકતાને ધોરણે જીવનને ઉન્નત કરવા આત્મવિકાસ સાધવામાં ઉપયોગી વિચારો ઉપદેશરૂપે સ્થાન પામ્યા છે. જૈન પત્ર સાહિતક્યની આ સાંપ્રદાયિક વિશેષતા છે તો કલાની દષ્ટિએ મર્યાદા ગણાય છે. દૂર દૂર વસતા ભક્તોને શિષ્યોને ગુરુની અમૃતવાણી ગુરુકૃપાની અમીવૃષ્ટિ પત્ર દ્વારા પહોંચાડવાનું શ્રેયસ્કર કાર્ય થાય છે જે સૌ કોઈને માટે પ્રેરક નીવડે તેમ છે. આ પત્રો અંગત નામથી લખાયા હોવા છતાં જાહેર જનતાને પણ તેની ‘theme' વસ્તુ ચિંતન અને મનન કરવા લાયક છે. જ્યારે પત્રો પુસ્તકરૂપે પ્રગટ થાય છે ત્યારે આવી સંગતતા ગૌણ બનીને બહુજનહિતાય પત્રસૃષ્ટિ ઉપયોગી બને છે. અંગત રીતે શિષ્ય કે ભક્ત જીવન કૃતાર્થ કરી શકાય તો તે પત્ર ગત વિચાર સૃષ્ટિથી અન્ય માનવસમૂહ પણ તે દિશામાં પુરૂષાર્થ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરે તેમાં કોઈ શંકા છે જ નહિં. પત્ર લેખકના વિચારો દ્વારા લેખકના વ્યક્તિત્વની વિશેષતા - ગુણો પ્રગટ થાય છે પણ સૂક્ષ્મ રીતે વિચારીએ તો તેમાં જૈન સાહિત્યના દાર્શનિક વિચારોનું ચિંતન – મનનને લેખકે પોતાની આગવી શૈલીમાં દર્શાવ્યું છે એટલે એમની Art of Exprenian કલાત્મક અભિવ્યક્તિ સ્વરૂપગત વિશેષતા ગણાય છે. ૩૪ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧ પત્ર સદુપદેશ આ. બુદ્ધિસાગરસૂરિજ યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરિની બહુમુખી પ્રતિભાનો પરિચય એમની વિરાટ સાહિત્ય સૃષ્ટિમાં વિહાર કરતાં થાય છે. સાહિત્યના ગદ્ય-પદ્ય પ્રકારોમાં ૧૫૦ ઉપરાંત કૃતિઓ રચીને જૈન શાસનના શ્રુતજ્ઞાનના વારસાનું આમ જનતાને સરળ અને સુગ્રાહ્ય ભાષામાં દિગ્દર્શન કરાવવાનું પુણ્ય કાર્ય કર્યું છે. એમની વિવિધતાના દૃષ્ટાંતરૂપ પત્ર સાહિત્ય છે. પૂ. શ્રીએ શિષ્યવૃંદ – મુનિઓ અને શ્રાવકોને વિવિધ પ્રસંગોએ પત્રો લખીને પોતાના વિશાળ જ્ઞાન અને અનુભવની લ્હાણી કરીને આત્મ કલ્યાણના માર્ગમાં સાચો માર્ગ દર્શાવ્યો છે જે સૌ કોઈને માટે અનુસરવા લાયક છે. ઈ.સ. ૧૯૦૪માં પત્ર સદુપદેશનો પ્રથમ ભાગ પ્રગટ થયા પછી ઈ.સ. ૧૯૨૩માં બીજો ભાગ અને ત્રીજો ભાગ ઈ.સ. ૧૯૨૬માં પ્રગટ થયો હતો. તે ઉપરથી એમના વિવિધ પ્રકારના પત્રોનો પ્રાથમિક ખ્યાલ આવે છે. પ્રસ્તાવનામાં જણાવ્યા પ્રમાણે પત્રો વિશે નીચેની માહિતી મળે છે. “આ પ્રકારના પત્રોમાં ગુરૂશ્રી સાદી ભાષામાં વાંચનારને અધ્યાત્મજ્ઞાન, શાંતિ, વૈરાગ્ય, ધર્મજ્ઞાન, આચારપ્રતિપાલન અને આત્મબળના અણમૂલાં સિદ્ધાંતો આપી દે છે. તેમાં જાણે પત્ર દ્વારા તેઓ પોતે જ જીજ્ઞાસુ વાચકને ઉપદેશામૃત પાઈ રહ્યા હોય નહિ એમ લાગે છે.' એ ભાગ ૩માં પોતાના પટશિષ્ય અજિતસાગરસૂરિ અને - ગુરૂભક્ત માણસા નિવાસી સુશ્રાવક વીરચંદભાઈ કૃષ્ણાજી ઉપરના - શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ૩૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ જ પત્રોનો સમાવેશ થયો છે. તદુપરાંત મહેસાણા નિવાસી ગુરૂ બક્ત વાત શ્રીયુત મોહનલાલ નગીનદાસ ભાંખરીઆ ઉપરના પત્રો તેમજ પ્રસંગોપાત લખાયેલા અન્ય પત્રો પણ સ્થાન પામ્યા છે. એક નોંધપાત્ર હકીકત એ છે કે પૂ. અજિતસાગરસૂરિ પ્રથમ સ્થાનકવાસી મતમાં દીક્ષા લઈને વિચારતા હતા તેમ છતાં પૂ. શ્રીએ ધાર્મિક સહિષ્ણુતાથી એમની સાથે પત્રો લખ્યા હતા. પૂ. શ્રીના ગુણાનુરાગથી પ્રભાવિત થઈને સ્થા. પંથના સાધુ અમીધરજી ઋષિરાજ પત્ર લેખકના પટશ્વર શિષ્ય બન્યા હતા. વડોદરાની હાઈકોર્ટના જજ શ્રી જયંતિલાલ ઓચ્છવલાલ મહેતા ગૂર્જર સાહિત્ય પરિષદના સ્થાપક શ્રી રણજીતરામભાઈ વાવાભાઈના જમાઈ પરના પત્રો પણ પ્રગટ કરવામાં આવ્યા છે. પત્રોની વિવિધતામાં ચિરસ્મરણીય પત્ર તો એ છે કે પૂ. શ્રીએ સ્વર્ગગમન કર્યું ત્યાર પહેલાં અંતિમ સમયની સ્થિતિ જાણીને જૈન-જૈનેત્તરવર્ગની હિતકારક એવો છેલ્લો પત્ર લખ્યો હતો તે ગુરૂજીના અંતિમ પત્ર ઉપદેશ રૂપે પ્રગટ કરવામાં આવ્યો છે. એમના પત્રો વિચારોમાં જૈન ધર્મના નયવાદનો પ્રભાવ પડ્યો છે. એમના પત્રો વ્યવહારનય અને નિશ્ચય નયની દૃષ્ટિએ વાંચવા જોઈએ. આત્મારૂપ મહાવીરનું સ્વરૂપ સાતનયની અપેક્ષાએ સમજાવ્યું છે. આ પત્રો શ્રાવકવર્ગને સન્માર્ગે લાવવા તથા સમ્યક દૃષ્ટિ કેળવવા માટે લખાયા છે. આજે નહિ તો ભવિષ્યમાં પણ તેઓમાં પરિવર્તન આવે અને શાસ્ત્રોક્ત માર્ગે જીવન વિતાવે એવી ભાવનાથી પત્રો લખ્યા છે. પત્ર લેખક પ્રસ્તાવનામાં એક મહત્ત્વની વાત જણાવે છે કે, “મારા હૃદયના શુદ્ધભાવ મેં પત્રો લખ્યા છે તથા મને તો આત્મશુદ્ધિ થવાની ધારણા છે અને અન્ય વાચકોને સર્વ પત્રો શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. રીક ૩૬ Page #50 -------------------------------------------------------------------------- ________________ * આત્મશુદ્ધિ માટે સવળા પરિણામો એમ જિનેશ્વરોને પ્રાર્થ છું.” પૂ. શ્રીના કેટલાક પત્રો ઉદાહરણરૂપે અત્રે પ્રગટ કરવામાં આવ્યા છે તે ઉપરથી એમની પત્ર લેખન શૈલી, વિચારોની સામગ્રી, સર્વજનહિતાયની ઉદાત્ત ભાવના, ગુણાનુરાગ, શિષ્યો અને શ્રાવકો પ્રત્યેની હૃદયની શુભકામનાઓ વગેરેનો પ્રત્યક્ષ પરિચય થાય તેમ છે. ( પત્ર સંદેશો ] જા. શિષ્ય પાસે પત્ર પ્રેમ, સત્ય વાત જણાવજે, ઉંડી અસર કરી ચિત્તમાં, વળી સ્વાત્મ સન્મુખ આવજે, નહિ અજ્ઞના તો પ્રેમ સાચો, પ્રેમ શું પર દ્રવ્યમાં, છે આત્મ સાક્ષી પ્રભુ પ્રયોગે, પ્રેમ છે નિજ દ્રવ્યમાં નાના શા હેતથી રાચી રહે છે પ્રેમ ઘેલો થઈ અરે! સંયોગ ત્યાં વિયોગ અંતે ન્યાય સાચો મન ખરે, ઉચ્ચ ચેતન ધર્મ કરવા ઉચ્ચતા દિલ વારીએ, પરમાત્મા સાથે પ્રેમ જોડી વિષય સર્વ વિસારીએ. મારા સહુ જગત જીવને ઉચ્ચ ગણવા નીચ ગણવા નહિ કદી, ઉચ્ચ ધ્યાને ઉચ્ચ થાશો, ઉદધિમાં જેવી નદી, સહુ જીવ સાથે મિત્રતાને રાખવી, જ્યાં ત્યાં અરે! માધ્યસ્થના રાખો હૃદયમાં દોષ સઘળાં દૂર હરે. [૩] દોષીના પણ દોષ ટાળો, નિન્દ દષ્ટિ ટાળીને આનંદિ પામો સન્ત દેખી ચિત્ત અંતર વાળીને, કારૂણ્યતા ગંગા નદીમાં સ્નાન નિશદિન કીજીયે, ને સ્વાત્મદષ્ટિ કાશી પામી હૃદયથી ખૂબ રીજીયે. (૪માં શ્રી ચુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ૩૭ ૩૭) Page #51 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ ચિત્ત મક્ષ ક્ષેત્ર પામી ખુદા પ્રભુને પામીએ, એ અલખ નિર્ભય આત્મધારી દોષ સઘળાં વામીએ, છે ચૌદ ભુવન વસ્તુ જે શરીરમાં તે તે અહો, કદી બાહ્ય ભાવે ભટકશો નહિ આત્મભાવે ઝટ રહો. પણ સાગર હૃદયને સ્વાત્મ વિષ્ણુ ચેતના લક્ષ્મી ખરી, યોગીઓએ આત્મધ્યાને, સાચી વિદ્યા ઝટ વરી, આત્મજ્ઞાન વિના નહીં શીવ શું બાહ્ય દેવમાં શું દહો, ક્રિયા કપટની મુક્તિ નહીં દે સાર સમજી મન કહો T૬TI જો મિત્ર મારા અલખરૂપી, અલખ દેશે હાલજે, જૂઠ સમજી બાહ્ય દુનિયા, સત્ય શિવપુર ચાલજો, રંગાઈને તું આત્મભાવે શુદ્ધ સ્થિરતા લાવજે, બુધ્યાબ્ધિસંગી મિત્ર મારા આત્મદેશે આવજે ૭! (પા. ૧૫૦ ભ. ૫. ભા. – ૪) આ. બુદ્ધિસાગરસૂરિના પત્રો સ્વરૂપને અનુરૂપ પણ મળે છે તો પત્રો લેખરૂપે પ્રાપ્ત થાય છે. આવા પત્રોને સ્વરૂપની દષ્ટિએ પત્રમાં સમાવવા કે કેમ એ દ્વિધાજનક છે પણ એમની શૈલી અને વિચારો એવા છે કે તેઓ આવા વિસ્તારથી દૂર રહી શકતા નથી. તત્ત્વજ્ઞાનને લગતા વિચારો, નિશ્ચય અને વ્યવહાર જ્ઞાન અને ક્રિયાનય - નિક્ષેપ, મોક્ષ, દ્રવ્ય - ભાવ, અનેકાંતવાદ વગેરેનો આશ્રય લઈને પત્રો લખાયા છે એટલે વ્યાખ્યાત્મક અને વિશ્લેષણાત્મક શૈલી બની છે. પરિણામે આ પત્રો દીર્ધસ્વરૂપ ધારણ કરે છે. પૂ. શ્રીના પત્રો ચિંતનાત્મક ગદ્યને અનુસરે છે. આત્માસ્વરૂપને પામે અને તેના છેજ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણનો વિકાસ થાય તેવા શુભ હેતુથી જૈન દર્શનના સિદ્ધાંતોને અનુલક્ષીને વિચારો પ્રગટ કર્યા છે. પત્રગત દ્મ શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ધિ ટ્રસ્ટ, અમદાવાદ, 3 ૩૮) Page #52 -------------------------------------------------------------------------- ________________ જ વિચારોની અભિવ્યક્તિમાં પોતાની યોગસાધનાનું પ્રતિબિંબ નિહાળી શકાય છે. આ પત્રમાં લેખકના હૃદયના ગૂઢ ભાવ, વિચારો અને અંગત વિચારો, ઘટના કે પ્રસંગને લગતી માહિતી પ્રગટ થાય છે. તે ઉપરથી પત્ર લેખકના વ્યક્તિત્વના કેટલાંક અંશો પણ જાણી શકાય છે. આત્મકથા લખવા માટે આ પત્રો કાચી સામગ્રી તરીકે ઉપયોગી હોવાથી પત્ર લેખનને ચરિત્રાત્મક સાહિત્ય સાથે સંબંધ ગણવામાં આવે છે. આવા પત્રોની સામગ્રી લેખકના હસ્તે જ લખાયેલી હોવાથી આધારભૂત માહિતી માટે મહત્ત્વની ગણાય છે. જૈન સાહિત્યની પત્ર સૃષ્ટિ અધ્યાત્મવાદના સમર્થક જૈન સાધુમહાત્માઓના વ્યક્તિત્વના પરિચય સાથે ભારતીય સંસ્કૃતિના પાયામાં રહેલો ધર્મ અને તેનો સમાજ જીવન પર પ્રભાવ હોવાની સાથે જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય તે માટે અધ્યાત્મવાદના વિચારોનો તેના દ્વારા વિનિમય થયો છે એટલે આ પત્રો માત્ર સાધુઓને નહિ પણ અન્ય સ્ત્રી-પુરૂષોને પણ સાત્વિક જીવન જીવવા માટે પ્રેરક વિચારોનું પાથેય પૂરું પાડે છે. પત્રો કોઈ સાધુ કે શ્રાવકના નામથી લખાયા છે પણ આવાં નામ તો પત્ર લેખનની શૈલીએ અંગભૂત છે તેમ છતાં આમ જનતાને આ પત્રોની સૃષ્ટિ સ્પર્શે છે. તેમાં નામ મહત્ત્વનું નથી પણ પ્રગટ થયેલી વિચાર સમૃદ્ધિ આત્માર્થીજનો માટે પ્રેરક બને છે. પત્રો પ્રસંગોચિત્ત સહજ રીતે લખાય છે ત્યારે લેખક તેનું શીર્ષક આપીને લખતા નથી પણ સંકલનકાર વાચકોની સરળતા માટે શીર્ષક રચના કરે છે અને તેને કારણે સ્વરૂપ-કલાનો આકાર જ મળે છે. શીર્ષક રચનાનું શુભ ફળ એ છે કે વાચકો વિષય પરત્વે Shક શ્રી ઋતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. નરગીસ ૩૯) Page #53 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન કેન્દ્રિત કરીને વિચારો ગ્રહણ કરી શકે તેવી સુવિધા પ્રાપ્ત છે થાય છે. પૂ.શ્રીએ વિશિષ્ટ રીતે એટલે કે અલંકારયુક્ત સંબોધન કરીને ભાષાકીય કુશળતા દર્શાવી છે. પ્રિય શિષભાઈ જયંતિલાલ તત્ર ધર્મ જિજ્ઞાસુ રતિલાલ નાનાલાલ, તત્ર શ્રદ્ધાવંત, દયાવંત, સુશ્રાવક, તત્રજૈન ધર્મ જિજ્ઞાસુ, તત્ર શ્રદ્ધાવંત, દયાવંત, દેવગુરૂ ભક્તિકારક સુશ્રાવક, વૈરાગ્યાદિ ગુણાલંકૃત આચાર્યશ્રી તત્રસુશ્રાવક પ્રિય શિષ્ય, તત્ર દેવગુરૂ ભક્તિકારક, ભવ્યાત્મા શ્રદ્ધાવંત ગુણાનુરાગી પૂર્ણ વિરામાયું પૂ. શ્રીના લેખસમાન વિસ્તારવાળા પત્રો વિવિધ વિષયોની માહિતી આપે છે. સામાયિકનું સ્વરૂપ (પા. ર૭૬), જૈનધર્મનો સાર - જૈન ધર્મનો સાર એ છે કે આત્માને શુદ્ધ કરી પરમાત્મ સ્વરૂપ કરવો (પા. ૧૦૪), ગૃહસ્થ શ્રાવક ધર્મ વ્યાખ્યાન, બાહ્યજીવન અને આંતરજીવન (પા. ૩૮૬), ગૃહસ્થ જૈનોની હિંસા અને અહિંસાનું વિવેચન (પા. ૪૮૦), યોગાભ્યાસ (પા. ૨૦), આત્મા એ જ પરમાત્મા (પા. ૩૦) વ્યવહારિક શુદ્ધિ દ્વારા આધ્યાત્મિક લાયકાત (પા. ૩૭), ભક્તિ દ્વારા આત્મજ્ઞાન (પા. ૪૯), સાધુ આચાર વિશે (પા. પ૮) વ્યવહાર અને નિશ્ચયથી જૈનાચારનું પાલન (પા. ૬૬) બ્રહ્મચર્યની મહત્તા (પા. ૧૦૯) આત્મસ્વરૂપ માટે શુદ્ધ ઉપયોગની આવશ્યકતા (પા. ૧૧૭) ખેચરી મુદ્રા અંગેના પૂ.શ્રીના વિચારો (પા. ૧૩૪) જૈન ધર્મની દષ્ટિએ યોગનું સ્વરૂપ (પા. ૧૪૩) ભગવાન મહાવીરનું નામ સ્મરણ અને ગુણસ્થાનક વિશેના વિચારો (પા. ૨૪૩), આત્મ શુદ્ધિનો ઉપાય (પા. ૩૦૯) વગેરે વિષયોને કેન્દ્રમાં રાખીને જૈન દર્શનને આધારે વિચારો વ્યક્ત કર્યા છે. આ લખાણ પત્રો કરતાં લેખ સમાન છે એમ કહીએ તો તે સત્ય માનવું પડે પણ સાધુ ભગવંત અને શ્રાવકને ઉદ્દેશીને પત્રના સંદર્ભમાં Ras શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ઝીક ૪૦) Page #54 -------------------------------------------------------------------------- ________________ લખેલા છે એટલે પત્ર નામ આપ્યું છે. પૂ. શ્રીની પત્ર સૃષ્ટિમાં જ્ઞાનયાત્રા કરતાં એમ સ્પષ્ટ સમજી શકાય છે કે એમના લેખન ૫૨ પં. દેવચંદ્રજી ઉપા. યશોવિજયજી અને મહાયોગી આનંદઘનજીના જીવન અને કાર્યનો વિશેષ પ્રભાવ પડ્યો છે. પોતે પણ યોગનિષ્ઠના ગૌરવંતા બિરૂદવાળા જો થયા હોય તો એમની સાધનામાં યોગનો મહત્ત્વનો પ્રભાવ હતો. સામાન્ય રીતે પત્રોમાં ગદ્યનો પ્રયોગ થતો હોય છે પણ પૂ.શ્રીના પત્રોમાં કાવ્યોનો પણ સમાવેશ થાય છે. પૂ. શ્રી ઉત્તમ ગદ્યકાર હોવાની સાથે કવિ પણ હતા. તેનું દર્શન પત્રોમાં પ્રાપ્ત થતાં કાવ્યોમાં થાય છે. પૂ. શ્રીએ આત્મારામ ખેમચંદને સાણંદ પત્ર લખ્યો હતો (સંવત ૧૯૭૨ જેઠ વદી ૨) આ પત્રમાં વિદ્યાપુરીય શિષ્ય વાડીલાલ ચુનીલાલ કે જેઓ આફ્રિકામાં અવસાન પામ્યા હતા તે સંદર્ભમાં લાગણી દર્શાવતો ભાવવાહી પત્ર કાવ્યરૂપે લખ્યો હતો. ગુરૂભક્ત ગુણીયલ ગયો, વાડીલાલ ઉદાર, વિદ્યાપુરમાં રત્નસમ, ઉચ્ચાશય ધરનાર. ||૧|| દેહાન્તર સંક્રાન્તિથી પામો મંગળ બેશ પુણ્યકર્મના યોગથી ૫૨ભવ લહો ન કલેશ. ।।૨।। સર્વ જીવની એ ગતિ ધર્યુ શરીર બદલાય, બીજું ધારે કર્મથી, સુખ દુઃખ ફરીને પાય. ।।૩।| તું જીવતોને જાગતો છે દેહ તો બીજો ધર્યો, એ દેહમાં પંથે મુસાફર, કામ નિશ્ચે ના કર્યા. ।।૧૩ || શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ૪૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વાડીલાલને પરભવ જાતાં એહ, આશીઃ આપી શાંતિમય જ્ઞાનાદિક ગુણગણગેહ. II૧૫TI તુજને સશુરૂદેવની, પ્રાપ્તિ થાઓ બેશ બુદ્ધિસાગર ધર્મથી, પામો સુખ હંમેશ. ૧૬// (ભા. - પા. ૩૪૮) સાણંદના શ્રાવક દલસુખભાઈના પિતા ગોવિંદજીના અવસાન પ્રસંગે એમને આશ્વાસન આપતો પત્ર કાવ્યમાં છે તેમાં શ્રાવકને આશ્વાસન આપવાની સાથે જૈન ધર્મની દૃષ્ટિએ આ પ્રસંગે ચિંતન કરવાલાયક વિચારો પ્રગટ થયા છે. પિતાનું મૃત્યું થાવાથી, કરીશ નહિં શોક સમજતું રે, મર્યા વણ તો નહિ રહેવું, હૃદયમાં ધારજે કહેવું. ||૧|| અહો કુદરત તણ રીતિ, અહો કુદરત તણી નીતિ, જગતમાં નિશ્ચયે વહેતી વિચારી ભૂલી જા વીતી. રા. ખરેખર જન્મની સાથે, વહે છે મૃત્યુ સો માથે, ખરેખર કાયદો એવો, ઘટેના શોકને વહેવો. નાકા કદીના હારવી હિંમત, કરીને આત્મની કિંમત, શુભાશુભ વેદી લે કીસ્મત, ગણીને બાપની ગમ્મત. TI૬IT કરેલું કર્મ ભોગવવું, સદા સમ ભાવમાં રહેવું, કશું ના કોઈને કહેવું, જગતમાં આવું ને સહેવું. છા શુભાશુભ બહુ પ્રસંગોમાં, ખુશી થા ના અરે! રો મા, રહ્યા કર સાક્ષી રંગોમાં, નિજાનંદ ભાવને ખો મા. /૧૩ | ૪૨ શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ, ૪૨) Page #56 -------------------------------------------------------------------------- ________________ ચલંતુ વહાણ ભર દરિયે, કપાતો માર્ગ સંચરીએ, પ્રભુ મહાવીર દિલ ધરીએ, બુધ્યાબ્ધિ ઠામ જઈ કરીએ. ||૧૮|| ખરૂં દલસુખ સમજાવ્યું, ઘણા નિજ ભાવથી ગાયું, હૃદય નિજપૂર્ણ રંગાયું, ભલામાં વાળજો આયુ. ૧૯ કાવીકાના રતનચંદ લાધાજીને લખેલા પત્રમાં આત્મસ્વરૂપ સમજાવતાં શાસ્ત્રીય સંદર્ભો દ્વારા વિચારો વ્યક્ત કર્યા છે તેમાં પણ કાવ્યનો પ્રયોગ થયો છે. તારું તારા માંહી રહ્યું, - ઝટ તે જ્ઞાની પુરૂષે ગ્રહ્યું, કરતો તેનું પોતે ધ્યાન, પામે અવિચલ મુક્તિ સ્થાન ||૭| અનંત જ્ઞાનાદિક છે ધર્મ, ધર્મી આતમ જાણો મર્મ, ભેદા ભેદે તેહ જણાય, ધર્મ લાભ ત્યારે કહેવાય. સાલ ! ધર્મ લાભ જો એવો મળે જન્મજરાના ફેરા ટળે, ધર્મ લાભ એવો જે પાય વંદુ તેના નિશદિન પાય. T૧૬ (ભા. ૨- પા. ૧૭૫) પાદરાના શ્રાવકશ્રી મોહનલાલ હીમચંદભાઈને કાવ્યરૂપે પત્ર લખીને સાધુ ધર્મ, જ્ઞાન ક્રિયાની આવશ્યકતા, શુદ્ધ ઉપયોગ, પરમાત્માની રચના જગત અને આત્મસ્વરૂપ વિશેના વિચારો વ્યક્ત થયા છે. જ્ઞાન ચરણ ઉપયોગમાં, કાઢે નિશદિન કાળ, સાધુ તેહીજ આતમાં અવર ને જંખો આળ. ||૧|| પંચ મહાવ્રત ઉચરે, દોષ રહિત આહાર, આતમ અનુભવ બીન તે, એ સબ મિથ્થા જાળ. ૨ // - શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ન E (૪૩) Page #57 -------------------------------------------------------------------------- ________________ કષ્ટ કરે કાઉસ્સગ્ગથી ચપળ ચિત્ત અનુસાર, આતમ અનુભવ બીન તે કયું ઉતરે ભવ પાર? | ૩ || જગત હૈ પુદ્ગલ દશા ઈશ્વર આતમ દ્રવ્ય, પુદ્ગલ રચના ક્યું કરે ? સુયુક્તિ સુણ ભવ્ય. ર૬/ અરૂપી જ પરમાતમા સ્વસ્વરૂપનો જાણ, પુદ્ગલ તેહથી ભિન્ન છે ઉપદેશે જીવ ભાણ. T૨૭TI આપ આપ મેં સ્થિત જબ, પરકો કિશ્યો પ્રચાર, મોહરાય તબ નાશ હૈ ખાશે દુર્જન માર. ૪૨ દેવગુરૂને ધર્મની, શ્રદ્ધા પ્રીતિ યોગ, સમકિત પ્રગટે આત્મમાં, રહે ન પુગલ ભોગ. ||પના! ગુરૂની ભક્તિ જેહને, તેનું અંતર ચોર, ફરક એટલો જાણવો, શાહુકારને ચોર. પપા (ભા. ૨ - પા. ૧૭૬). પાદરાના શ્રાવક મોહનલાલ હીમચંદને લખેલા પત્રમાં સાચી આત્મશાંતિના વિચારોનું નિરૂપણ કરીને મોહનીય કર્મની સ્થિતિ સમજાવી છે. તેમાં ૧૬ દુહા દ્વારા ઉપદેશાત્મક વિચારો પ્રગટ થયા છે. જ્ઞાન ધ્યાન ઉપયોગમાં જે કાઢે નિજ કાળ. કર્મ મેલ ખપાવીને, પામે મંગળ માળ. સમતા રસમાં મગ્ન થઈ સંતોષે ચિત્ત લાવ, વિવેકવર્તે સદા, ધન્ય ધન્ય મુનિરાય. સારા વાદળમાં જેમ વીજળી તેના સરખી દેહ, સાથે નહિ તે આવશે, ન કરો તેથી નેહ I૭/ 5 શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. કરી (૪૪) Page #58 -------------------------------------------------------------------------- ________________ જ બહોત ગઈ થોડી રહી, આયું ઘટતું જાય, બેરબેર કયા બોલના સમજો ચિત્તમાં ભાય. II૧૫ મી (ભા. ૨ - પા. ૧૯૯) ઉપરોક્ત ઉદાહરણની સાથે બીજાં કાવ્યોમાં આધ્યાત્મિક વિચારો વ્યક્ત થયા છે. તત્ત્વરમણ જેને થયું, મોહે નહિ લેપાય, આતમ અનુભવ જાણતો, સકલ ઋદ્ધિને પાય. તા૭/ (પા. ર૨૩) કર્મોદયથી સુખદુ:ખ પામે સર્વે જીવ, નિર્લેપી થઈ ભોગવે, તે પામે જન શિવ. સાલા (પા. ૨૩૫) જિનવાણીનું જ્યાં જોર છે, ત્યાં વાત ક્યાંથી ભ્રાંતિની, આત્મિક રૂપે પરિણમે જ્યાં, જ્ઞાન વાત જ શાંતિની, આત્માર્થની ચર્ચા વિષે આનંદમાં જીવન વહે, ત્યાં કર્મ પણ સમભાવથી વેચાય છે જ્ઞાની કહે. |૧|| (ભાર. ૨ - પા. ૨૪૦). પૂ. શ્રીના પત્રોની કાવ્યવાણીમાં દુહા અને હરિગીત છંદનો પ્રયોગ થયો છે એમની અન્ય રચનાઓ ભજન-પદસંગ્રહ ગહુલી વગેરેમાં પણ હરિગીત અને દુહાનો છૂટથી પ્રયોગ થયો છે. બુદ્ધિસાગરજીના પત્રોમાં બોધ-વચનો મોટેભાગે કર્મવિપાક અને આત્મસ્વરૂપની પ્રાપ્તિ વિશેનાં છે. અનાસક્ત ભાવ-નિર્લેપ જ વૃત્તિ અને જ્ઞાન-ભક્તિના સમન્વયથી આત્માના સ્વરૂપને પામવા માટેનો ધર્મ માર્ગે પુરૂષાર્થ કરવાનો સર્વસામાન્ય વિચાર-સારભૂત શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. (૪૫) Page #59 -------------------------------------------------------------------------- ________________ વચન એમના ઉપદેશમાં રહેલું છે. તેમાં જ્ઞાન ભક્તિ અને ઉપદેશનાં લક્ષણો છે. કેટલાંક વિસ્તારવાળા વિવેચનયુક્ત દીર્ધપત્રો સ્વતંત્ર લેખ સમાન છે. આવાં પત્રોનું વાંચન રસભંગ કરે છે અને લેખકની પોતાની આગવી દુનિયામાં વાચકવર્ગ વિહાર કરે છે. વિસ્તારયુક્ત પત્ર લેખન એ પૂ. શ્રીની શૈલીની વિશેષતાની સાથે પત્રસ્વરૂપની દૃષ્ટિએ મર્યાદા લેખાય છે. એમની કલમ અવિરત ગતિએ ચાલતી હોય ત્યારે વિસ્તારને રોકી શકતા નથી વળી એમની વિવેચન પદ્ધતિ પણ તેમાં કારણભૂત છે તેમ છતાં પત્ર ગત વિચારો અત્યંત ઉપયોગી સાધન બને છે. પૂ. શ્રીનો અંતિમપત્ર એક ચિંતન અને મનન કરવાલાયક અનન્ય પ્રેરણાદાયી લેખ સમાન છે. આ પત્ર દીધું હોવા છતાં અંતિમ પત્ર હોવાને કારણે પ્રગટ કરવામાં આવ્યો છે. આ પત્રના વિચારો જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનાના અનુભવના પરિપાક રૂપે અંતિમ ઉપદેશ વચનામૃત સમાન છે. ગુરૂકૃપા અને એમનાં ઉપદેશનો આ અંતિમ પત્ર સર્વપત્રોમાં મહત્ત્વનો છે. ઉપા. યશોવિજયજીની પંક્તિઓમાં વિચારીએ તો આ પત્રોનું જ્ઞાન નિર્લેષ-અનાસક્ત ભાવથી સંસારીઓને જીવન જીવવાનો માર્ગાનુસારીનો બોધ આપે છે. બોધ એ સાંપ્રદાયિક સાહિત્યનું એક વિશિષ્ટ અંગ છે. પાપ નહિ તીવ્ર ભાવે કરે, જેહને નવિ ભવ રાગ રે, ઉચિત સ્થિતિ જે સેવે સદા, તેહ અનુમોદના લાગ રે. ચેતન જ્ઞાન અાવાળીએ... પત્ર સાહિત્ય સાંપ્રદાયિક છે એટલે તેમાં જૈન ધર્મના સાધુશ્રાવક આચાર સંબંધી વિચારો વ્યક્ત થયા હોય તે સ્વાભાવિક છે - પણ સાંપ્રદાયિક્તાને લક્ષમાં ન લેતાં માનવજીવનની ઉન્નતિ માટે * શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. 5 Page #60 -------------------------------------------------------------------------- ________________ * કેટલાંક પ્રેરક વિચારો દર્શાવે છે તેનું ધાર્મિક સહિષ્ણુતાથી મૂલ્યાંકન થવું જોઈએ. સાંપ્રદાયિક પત્રો એક માધ્યમ છે કે જેના દ્વારા બહુજન સમાજને ઉદાત્ત વિચારોનો પરિચય મળી શકે તેમ છે. આરાધનાઉપાસના, જાપ, ધ્યાન, મૈત્રીભાવના, ક્ષમાપના, કર્મવાદનું રહસ્ય નય-નિક્ષેપથી વિચારોનું અર્થઘટન, સાધકોના અનુભવ સિદ્ધ વિચારો, આત્મ સ્વરૂપની પ્રાપ્તિ, જન જરા અને મરણમાંથી મુક્તિ તથા વ્યવહારશુદ્ધિના વિચારો વ્યક્ત થયા છે. વ્યવહાર શુદ્ધિ વગર ધર્મ શુદ્ધિ પણ સફળ થતી નથી એટલે આ પત્રોની સામગ્રી તત્ત્વજ્ઞાનની સાથે સમગ્ર માનવજાતને સ્પર્શે તેવી છે. સાણંદના સુશ્રાવક આત્મારામ ખેમચંદને લખેલા પત્રના વિચારો જોઈએ તો પ્રભુ મહાવીર દેવનાં વચનો શ્રવણ કરીને તથા વાંચીને સત્યસાર ગ્રહણ કરવા લક્ષ્ય દેવું. ગમે તે જૈન ગમે તે ધર્મક્રિયા કરે સ્વાધિકાર ભેદે ભિન્ન ભિન્ન ક્રિયા વિધિ હોય તો પણ તેથી મન, વાણી, કાયાની શુદ્ધિ થતી હોય તો તેથી તેની પ્રગતિ છે. (ભા. ૨ - પા. ૪૨) દેહ ઈન્દ્રિયના મિથ્યાભોગમાં મુંઝાઈને જીવવું તે પશુ જીવન છે એવું જીવન તો અનંતી વાર ભોગવ્યું માટે આત્મ જીવને જીવવા માટે ઉઠો! જાગતૃ થાઓ! કેમ પ્રમાદ કરો છો! (ભા. ૨ - પા. ૧૨૪) વ્યવહાર ધર્મની પ્રાપ્તિ વિના નિશ્ચય ધર્મની પ્રાપ્તિ થતી નથી સર્વજ્ઞ મહાવીર પ્રભુએ પણ વ્યવહાર ધર્મને કેવલજ્ઞાન છતાં પણ છે લોકોના હિત માટે આચર્યો હતો. (ભા. ૨- પા. ૭૯) પૂ શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. કવિ (૪૭) Page #61 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાન વિના ઘર અને વન એક સરખું છે, દેવ ગુરૂ ધર્મની સેવા ભક્તિથી હૃદયની શુદ્ધિ થાય છે. (ભા. ૨ - પા. ૧૧૭) સંસારમાં વિકલ્પ સંકલ્પ કરીને નકામો આત્મવીર્યનો ક્ષય કરવો જોઈએ નહીં. (ભા. ૩ - પા. ૬૨) જે જે કાર્યો કરો તેમાં અહંતા ન થાય એવો અધ્યાત્મ ભાવ ખીલવવો. (ભા. ૩ - પા. ૬૫) જે બાહ્યોન્નતિમાં સ્વમહોદય અવબોધે છે તે અંતરનો શુદ્ધ મહોદયનો ગંધ પણ આસ્વાદી શકતો નથી. (ભા. ૩ - પા. ૬૬) શરીર છતાં અશરીરી પરિણામે વર્તાવ એ જ જીવન મુક્ત સમ્યકત્વ દશા. (ભા. ૩ - પા. ૭૨) આખી દુનિયાના સર્વ જીવો પોતાના નામનું રટણ કરે એવી કદાપિ દશા બને તો પણ તેથી આત્મામાં લીન થયા વિના સાચી શાંતિ મળવાની નથી. (ભા. ૩ - પા. ૭૬) આત્માને ભાવશો, પરભવમાં જતાં ધર્મ સાથે આવે છે. આત્માની બાજી વિશેષ પ્રકારે સુધારી લ્યો ધર્મ સાધન કરશો. ધર્મકાર્ય લખશો, સર્વને ધર્મલાભ. इत्येव अहँ ॐ महावीर शांतिः । ક શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ક G (૪૮) + Page #62 -------------------------------------------------------------------------- ________________ પત્ર સદુપદેશ ભા. ૧ “ધાર્મિક ગદ્ય સંગ્રહ તથા પત્ર સદુપદેશ'' એ યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરિના વિવિધ વિષયક ગદ્યલેખોનો સંચય હોવાની સાથે પત્ર સદુપદેશનો તેમાં સમાવેશ થયો છે. ગદ્યલેખો પૂ.શ્રીની વિચારધારાની સાથે એમના ચિત્તમાં ઉદ્ભવતા વિચારો ચતુર્વિધને તથા સમગ્ર માનવજાતને આત્માનો વિકાસ કરવામાં ઉપયોગી થાય તેવા મનનીય છે. એમની વિચાર શૈલીમાં રહેલી ગંભીરતા-શુભ ભાવનાઓ અને ધાર્મિક સહિષ્ણુતાનો ખ્યાલ આવે છે. ૯૬૦ પાનાનો આ દળદાર ગ્રંથ પૂ.શ્રીની વિચા૨ સૃષ્ટિની સાથે આમ જનતાને આશ્ચર્ય મુગ્ધ કરાવે તેવી ક્ષમતા ધરાવે છે. જાણે કે સાક્ષાત્ સરસ્વતીની કૃપા એમના ઉપર ઉતરી હોય તેવું એમનું સાહિત્ય સર્જન છે. આ ગ્રંથના પા. ૭૧૭ થી પત્ર સદુપદેશ ભા. ૧નો પ્રારંભ થયો છે. તેમાં લગભગ ૩૦૦ જેટલા પત્રોનો સંચય થયો છે. અત્રે કેટલાક પત્રો નમૂના રૂપે પ્રગટ કરવામાં આવ્યા છે. આ પત્રો મોટાભાગે શ્રાવકોને સંબોધન કરીને લખાયા છે. ૧. મુ. સુરત, ગોપીપુરા. સુશ્રાવક આત્માર્થી.. પત્ર આવ્યો હતો. ..... યોગ્ય ધર્મલાભ વિશેષ તમારો પર્વમાં ધર્મના પુસ્તકો વાંચીને તેનો મનમાં વિચાર જ કર્યા કરશો. થોડું વાંચવું અને હેનો વિચાર આંખ મીંચીને ખૂબ ક૨વો. જે જે વાક્યો વંચાય તેના ઉપર પુષ્કળ વિચાર ચલાવવો. જે જે વિચારો કરતાં શંકાઓ ઉત્પન્ન થાય તેની એક નોટબુકમાં નોંધ કરી શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ૪૯ Page #63 -------------------------------------------------------------------------- ________________ લેવી. પશ્ચાત રૂબરૂમાં મળતાં ખુલાસો કરી લેવો. આમ તત્ત્વ વાંચન, એકાન્તમાં સ્થિર ચિત્તથી ક૨વાથી પ્રતિદિન જ્ઞાનની વૃદ્ધ થયા કરશે અને અદ્ભૂત અનુભવ આવશે. વાંચતી વખતે જે વિષય ચાલતો હોય તેમાં મનને એકાગ્ર કરવું. જે વિષય ચાલતો હોય તેમાં તદાકારમન કરી દેવું. મનમાં તદાકા૨ણેય ભાસવાથી જ્ઞાનની વૃદ્ધિ થયા કરશે. ઘોંઘાટ કે ઘણાં મનુષ્યો કલબલ હાહો કરી રહ્યા હોય ત્યાંથી દૂર થઈ એકાન્તમાં વાંચવું. વાંચતી વખતે અન્યના શબ્દો સંભળાય તેમાં લક્ષ્ય આપવું નહિં. જે પુસ્તક વાંચીએ તેના ઉપર તથા તેના કર્તા ઉપર ભક્તિ ધારણ કરવાથી વિશેષ જ્ઞાન થતું જાય છે. હુશિયારી રાખવી, લોકોના બોલવા ઉપર વિચાર કર્યા વિના વિશ્વાસ લાવવો નહિં. સાવચેતીથી ચાલવું, સદ્ગુરૂ નિંદકોની સંગતિ કરવી યોગ્ય નથી. આત્માના સત્યવિચાર ઉપર દઢ રહેવું. ૨. ધર્મબંધો સુશ્રાવક.......... યોગ્ય ધર્મલાભ. વ્યવહારિક કેળવણીથી મનને કેળવો તો તેની સાથે ધાર્મિક કેળવણીથી દ૨૨ોજ મનને કેળવતા રહેશો. વખતનો સદુપયોગ સોનેરી તક છે. વિજકે ઝબુકે મોતી પરોઈ લે, સૌ પોઈ લે. આ કહેણીનો અર્થ જો આત્માની સાધ્ય દશા તરફ ઉતરશો તો માલુમ પડશે કે ધર્મની અત્યંત આવશ્યકતા છે. આત્મસ્વરૂપ ગ્રંથ ફરીને વાંચી જશો... પુછતા રહેશો. તેમના સમાગમથી કંઈ પણ આત્માની ચર્ચાનો લાભ મેળવી શકશો. માતાજીના સમાગમથી પણ આત્મજ્ઞાન જ મેળવવું જોઈએ. વખતની એવી યોજના ક૨વી જોઈએ કે જેથી અમુક કાળે અમુક કલાક ધર્મની આરાધના તો થાય. દેવગુરૂ ભક્તિ તો દ૨૨ોજ સ્તુતી દ્વારા થવી જોઈએ. દેવની, સદ્ગુરૂની છબી સામુ જોઈ રહી તેમના ગુણો તથા ઉપદેશનું સ્મરણ કરતાં આત્માની શક્તિ સતેજ શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ૫૦ Page #64 -------------------------------------------------------------------------- ________________ થાય છે, અને મનમાં નવીન ભાવ ઉત્પન્ન થાય છે. ષડ્વવ્ય વિચારનું પણ મનન કરશો. એક શ્રદ્ધાથી વર્તવું, જ્યાં ત્યાં ભટકવાની બુદ્ધિ ન રહેવી જોઈએ. તેથી સ્થિરતાની વૃદ્ધિ થશે. મુ. અમદાવાદ ૩. મુંબાઈ મધ્યે સુશ્રાવક, ઝવેરી જીવણલાલ પનાલાલ બાબુ યોગ્ય ધર્મલાભ, મન, વાણી અને કાયા વડે પોતાના આત્માનું, અન્યાત્માઓનું કલ્યાણ કરનારા સત્યપુરૂષોનો કલ્પવૃક્ષની પેઠે આશ્રય કરવા યોગ્ય છે. સત્પુરૂષોની આન્તરડીનો આશીર્વાદ ખરેખર શુભાશાઓના ઉદયનું ઉત્તમ લક્ષણ છે. જેને દેવતાઓ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, તે વસ્તુઓ વડે સત્પુરૂષોની સેવા કરના૨ા ભક્તો અલ્પકાળમાં મુક્તિના દ્વાર આગળ આવી શકે છે. જે મનુષ્યો ઉન્નતિને ઈચ્છે છે, અને જેઓની ઉન્નતિ થાય છે તેઓના ઉપ૨ સત્પુરૂષોની કૃપા છે એમ અવબોધવું. જગતના પદાર્થો મેળવવાના વિચારો કરતાં તેઓનો સદ્ઉપયોગ કરવામાં ઉદાર પુરૂષોનું ચિત્ત વિચાર કર્યા કરે છે. જેનો કદી વિનાશ નથી અને જેનામાં પરિપૂર્ણ શાંતિ છે એવા પરમાત્મ દેવનું ધ્યાન કરનારા મનુષ્યો ખરેખર અશાન્ત જેવા જગતમાં શાન્તિનો અનુભવ લઈ શકે છે. ૫૨મશાંત માર્ગમાં ગમન કરવું જોઈએ કે જેથી આપણું ભવિષ્ય ચળકતું થાય. આપણી બુદ્ધિ, વાણી અને કાયા વડે એવો ઉત્તમ પુરૂષાર્થ સેવવો જોઈએ કે જેથી દૃષ્ટિ નાંખતાં જેનો પાર આવે નહિ એવા સંસાર સાગરની પેલી પાર જઈ શકાય. આત્મામાં અનંત બળ છે. એમ જાણીને બેસી નહિં રહેતા આત્મામાં અનંત બળ પ્રકટાવવા ઉદ્યમ કરવો જોઈએ. આંખ મીંચીને અને ધ્યાન ધરીને જરા જુઓ કે તમારૂં સ્થાન અને સુખ ક્યાં છે ? એ બધુ આત્મામાં છે. પરમાત્માને સેવીને તે પ્રાપ્ત કરો. શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ૫૧ Page #65 -------------------------------------------------------------------------- ________________ મુ. અમદાવાદ. ૪. મુંબાઈ, સુશ્રાવક ઝવેરી જીવણચંદભાઈ ધર્મચંદભાઈ યોગ્ય ધર્મલાભ. ઉત્તમ પુરૂષો દીર્ધ દૃષ્ટિ ધારણ કરીને સ્વપકલ્યાણાર્થે યોગ્ય પ્રવૃત્તિ આદરે છે. ક્ષણિક આયુષ્ય અવબોધીને જે ધર્મકાર્યોથી સ્વપરની ઉન્નતિ થાય તેવાં કાર્યો કરવા જોઈએ. સત્યના માર્ગમાં ગમન કરવું અને અસત્ય માર્ગથી પાછા હઠવું. દુનિયાના મનુષ્યોના ભિન્ન ભિન્ન વિચારો સાંભળીને તેમાંથી સ્વબુદ્ધયનુસારે સાર ખેંચવો. વીતરાગનાં વચનોના આધારે આત્મકલ્યાણ કરવા પ્રયત્નશીલ થવું. આ જગતમાં જે મનુષ્ય સત્યવિવેકથી કાર્ય કરે છે તે મુક્તિને પામે છે. પોતાના મનમાં જે જે વિચારો ઉઠે તે બરાબર યોગ્ય છે કે કેમ? તેને પુનઃ પુનઃ વિચાર કરી જવો. અનુભવી બુદ્ધિશાળી અને ઠરેલ મનુષ્યોના સદ્વિચારોના અનુસારે ધાર્મિક કાર્યો કરવાથી પરિણામે ભવિષ્યમાં અત્યંત લાભ થાય છે. સજ્જન અને જ્ઞાની મનુષ્યોનાં હૃદય ઘણાં ગંભીર અને અનેક આશયોથી ભરેલાં હોય છે. તેઓના આશયોને અવબોધવા પ્રયત્ન કરવો જોઈએ. ઉત્તમ પુરૂષો પોતાનાં કાર્ય સમાપ્ત કરીને અન્યોને તેઓનું પરિણામ બતાવે છે. વર્તમાન અને ભવિષ્યકાલમાં કરોડો મનુષ્યોને જે ગુરૂકુળો વિગેરે ધર્મ કાર્યો કરવાથી સુખ મળે તે તે કાર્યોનો આરંભ કરીને તેઓને પૂર્ણ ક૨વા લક્ષ્ય દેવું. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રયીની આરાધના સદાકાળ કર્યા કરવી. જડ વસ્તુઓમાં સુખ નથી એમ નિશ્ચય કરીને વીતરાગ વાણી અનુસારે વ્યવહાર અને નિશ્ચય નયથી જૈન ધર્મની આરાધના કરશો. દેવગુરૂ ધર્મની આરાધનામાં તત્પર રહેશો આત્મશાંતિ તરફ ઉપયોગ દેશો. શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ૫૨ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫. ઠે. નરસી કેસવજીની ધર્મશાળા. શ્રી સાણંદ તત્ર શ્રદ્ધાનંત સુશ્રાવક શા.......... તથા .. વગેરે યોગ્ય ધર્મલાભ. વિ. દ્રવ્ય ભાવથી યથા યોગ્ય દ્રવ્ય ક્ષેત્ર કાલાનુ ભાવે ધર્મની સાધના થાય છે. તીર્થના સ્થાનમાં ધ્યાનનાં અવલંબનો અવલંબાય છે. આત્માનું વિશેષત: ધ્યાન કરી શુદ્ધ સ્વરૂપનો વિચાર કરૂં છું. જગતમાં સારામાં સાર એ કે કર્માવરણોનો નાશ થાય અને જ્ઞાનાદિક ગુણોની ઉત્પત્તિ થાય તેમ પ્રવૃત્તિ કરવી. મનમાં ઉઠતા રાગ દ્વેષના વિચારોને દાબવામાં આવે તો કંઈક આત્મ શાંતિનો અનુભવ થઈ શકે છે. અનેક પ્રકારની રાગદ્વેષ કારક ઉપાધિના સંસર્ગોથી આત્માને દૂર રાખવામાં આવે તો શુદ્ધ ચારિત્ર પદનો અનુભવ આવી શકે છે. સત્ય અને અસત્યના નિશ્રયને માટે જ્ઞાનની આવશ્યકતા છે. સદ્ગુરૂ સમાગમથી સજ્ઞાનની પ્રાપ્તિ કરવામાં આવે તો આત્મા સહજ શુદ્ધ સ્વરૂપને અવલંબે જ. સગ્રંથો અત્યંત દઢ નિશ્ચયથી વાંચવા જોઈએ. વાંચીને સાર ખેંચવો જોઈએ. અપેક્ષાઓ સમજવી જોઈએ, નિમિત્ત અને ઉપાદાન હેતુનું જ્ઞાન થવું જોઈએ. સાધ્ય બિંદુ પરમાત્મ તત્ત્વ છે એમ નિશ્ચય થવો જોઈએ. પોતાના આત્માને તારવા માટે અત્યંત વૈરાગ્યથી પ્રયત્ન કરવાનો છે એવી સ્થિતિમાં આત્માને મૂકવા પ્રયત્ન કરો. ૬. નાર ગામથી લ૦ - વિ૦ આત્માર્થી ભવ્ય અંતરદૃષ્ટિથી જોતાં જ્યારે બાહ્યના પુગલ પદાર્થો ક્ષણિક છે. ત્યારે તેમાં કેમ મમત્વ માનવું જોઈએ? ત્રણ કાળમાં જડ ને ચેતન થનાર નથી. સંયોગ તેનો વિયોગ છે. સંસારમાં કોણ સંબંધી નથી? કોનો સંબંધ ખરો? વિવેકથી વિચારતાં બાહ્યપદાર્થ સંયોગે ઉદ્ભવેલી મોહબુદ્ધિને 5 શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. 2 (૫૩) Page #67 -------------------------------------------------------------------------- ________________ આ ઉપશમાવવી ઘટે છે. સુખની વેળા આત્મામાં છે. દુ:ખની વેળા જડના આ મમત્વમાં છે. બાહ્યમાં દષ્ટિ ધારવાથી અંતરમાં ઉતરતું નથી. આત્મોપયોગના અવલંબને તેજ અવલંબન અંતે સાચું છે. પરના સંયોગે માંગેલું અવલંબન ક્યાં સુધી રહેશે? આત્મોપયોગનું અવલંબન પ્રગટાવવું જોઈએ. આત્મોપયોગથી મિથ્યાત્વ દૂર થાય છે. આત્મોપયોગ રૂ૫ દિવ્યઋદ્ધિની સર્વને જરૂર છે. સર્વે તે પ્રાપ્ત કરે તો સુખી થઈ શકે. વિકલ્પ સંકલ્પરૂપ અગ્નિને ઉપશમાવવાનું જે વિવેકથી શીખ્યા છે તેમની પાસે જ ઉપશમ જળનો ઝરો રહે છે. બાહ્યવસ્તુ ગમે તે રૂપે ફરે, તેમાં આત્માનું કાંઈ જતું આવતું નથી. આત્મા સાદાદષ્ટિથી પોતાના સ્વરૂપમાં ઉપયોગી રહે એવી ભાવના ભાવવી તેથી શાન્તિ છે. મુ. વિજાપુર ૭. અમદાવાદ, તત્ર સુશ્રાવક શિષ્યભાઈ દલસુખ મગન યોગ્ય ધર્મલાભ. વિ. હારા પત્રથી સ્વાત્મવૃત્તાંત જાણ્યું, હાલ હારો ધર્મ બ્રહ્મચર્યનું પાલન કરવું તેજ છે. બ્રહ્મચર્ય-કાયિક વીર્યનું રક્ષણ કરવું. યુવાવસ્થામાં કામના વિચારને આવતો જ અટકાવવો અને બ્રહ્મચર્યની ઉત્તમતાના વિચારોમાં લયલીન રહેવું. ઉર્ધ્વરેતાઓ વિશ્વનું કલ્યાણ કરવા સમર્થ બને છે. ઉર્ધ્વરેતા બ્રહ્મચારીઓ યોગની સર્વ ભૂમિકાઓને સ્પર્શે છે, માટે બ્રહ્મચર્યને દેવસમાન ગણી તેનું પાલણ કર કે જેથી સર્વ યોગનો અધિકારી બનીશ. યુવાવસ્થા ગદ્ધાપચ્ચીશી છે તેને જાળવ! બ્રહ્મચર્યથી આભવ અને પરભવમાં તું આત્મોન્નતિમાં આગળ વધીશ. બ્રહ્મચર્યાવસ્થા જતાં સર્વે ગયું જાણજો. ચારિત્ર યોગ જ સાધવાનો પ્રસંગ પ્રાપ્ત થશે તો હાલની બ્રહ્મચર્યાવસ્થાથી અત્યંત ) લાભ થશે. ચામડી અને રૂપનો મોહ તેજ મારણ છે એવા મરણે = શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. કૃષિ ૫૪) Page #68 -------------------------------------------------------------------------- ________________ અનંતીવાર મરણ થયું માટે લગ્નનો વિચાર પણ માંડી વાળજે. કામની વાસના એ જ સર્વ રોગ અને દુઃખનું તથા અશક્તિનું મૂળ છે માટે હવે તું બ્રહ્મચર્યથી આત્મજ્ઞાન માટે જીવ. દેવગુરૂની ભક્તિથી બ્રહ્મચર્યની રક્ષા છે. પ્રભુ પૂજા, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ વગેરે ધર્મ ક્રિયાઓ કરવામાં અપ્રમત્ત રહેજે. સુસંગતિ કરજે. સંસારની માયાઝાળને ભ્રાંતિ સમાન ગણજે. આત્મામાં જ આનંદ છે અને જડમાં લેશ પણ આનંદ નથી એવા દૃઢ નિશ્ચયથી ધર્મ સાધન કરજે. ધાર્મિક પુસ્તકો વાંચજે એ જ. મુ. વિજાપુર - શ્રી સાનંદ, ૮. તત્ર સુશ્રાવક શા. આત્મારામ ખેમચંદ યોગ્ય ધર્મલાભ. તમારો પત્ર વાંચી સમાચાર જાણ્યા. વિ. કેશવલાલ નાગજી પર છાણીવાળાએ ચર્ચાપત્રો બહાર કાઢ્યાં છે તે ત્યાં હોય તો વાંચવા માટે મોકલી આપશો. તમોએ દેવ દ્રવ્ય સંબંધી અમારા વિચારો જાહેર કરવા લખ્યું પણ હાલતો તમે બંને તરફથી વિચારો, જાહેર પત્રોમાં બાહિર પડે છે તે વાંચી સત્ય લાગે તે ગ્રહણ કરો. જ્યાં સુધી સત્ય અંગીકાર કરવા લાયક સમાજ ન બન્યો હોય ત્યાં સુધી વિચારો બહાર કાઢવા માત્રથી શું વળે? અને જો એમ વળતું હોય તો બંને આચાર્યોની ચર્ચાનું ફળ જુઓ શું આવે છે તે ભવિષ્યમાં માલુમ પડશે. એકવાર તમો પાંચ છ શ્રાવકો રૂબરૂમાં મળશો ત્યારે વિચાર કરશો. ત્યાં ચોમાસા માટે લખ્યું તે જાણ્યું. વૈશાખ સુદિ તો અહીં થશે પછી બને તે ખરૂં : ધર્મ સાધન કરશો, ધર્મ કાર્ય લખશો, જેન સંઘની ઉન્નતિની જ દિશા માટે કેટલાક અંશે આંખો મીંચી ચાલે છે. નેતાઓ સારા પ્રગટવા : 5 શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. સક 2 ૫૫) Page #69 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. બાળ લગ્નની પ્રજા સત્ય અંગીકાર કરી શકતી નથી. નિર્બળોથી – આત્મોન્નતિ અને સંઘોન્નતિનો માર્ગ દૂર છે. છાપામાં લેખો લખવાથી કંઈ જૈન સંઘ એકદમ એક વિચારમાં આવી શકતો નથી. સૌ સૌનાં કામ કરે છે. કુદ્રતના હાથના હથિયાર રૂપે જે જાહેરમાં આવ્યા છે તેઓ કાર્ય કરે છે. ધર્મ સાધન કરશો, ધર્મ કાર્ય લખશો. મુ. માણસા ૯. અમદાવાદ તત્ર સુશ્રાવક-શેઠ જગાભાઈ દલપતભાઈ તથા શેઠ મણિભાઈ તથા શેઠાણી સુશ્રાવિકા ગંગાબેન આદિ યોગ્ય ધર્મલાભ વિ. તમારો પત્ર મળ્યો, વાંચ્યો, ઉપાધિ ન્યૂન કરી આત્મહિત કરવા ભાવ જણાવ્યો તેથી આનંદ થયો છે. સૂક્ષ્મ નિશ્ચપ દ્રષ્ટિએ જેટલા રાગદ્વેષના સંકલ્પ તેટલા સૂક્ષ્મ જન્મ મરણ છે અને તેથી ધૂળ જન્મ મરણ છે. રાગદ્વેષમય મન તેજ સંસાર છે અને આત્મામાં મન રમતાં મન તેજ મુક્તિનું કારણ છે. સત્ય આત્મજ્ઞાન વિના ખ્યાલ આવનાર નથી એકાંતમાં બેસી બે ઘડી આત્માના આનંદનો વિચાર કરો. આત્મવિચારથી આવરણો ટળશે અને ધર્મનું સૈન્ય દેખાશે. દેવગુરૂ ધર્મની આરાધના કરો. લક્ષ્મી સત્તાથી શુદ્ધ આત્મધર્મ પ્રગટતો નથી. વસ્તુતઃ લક્ષ્મીથી ધર્મ કરવો એ ઔપચારિક ધર્મ છે. લક્ષ્મી સત્તાથી આત્મસુખ શાંતિ નથી. આત્માને અનુભવતા વિશ્વનો અનુભવ થાય છે. સામાયિક પૂજામાં પૂર્ણ લક્ષ્ય દેશો. વાસનાઓ પણ સૂક્ષ્મ જન્મો છે તેના સમૂહથી આત્માને ભિન્ન ધારો. ધાર્મિક પુસ્તકો વાંચો. આનંદઘનપર ભાવાર્થ સંગ્રહ એકવાર પૂર્ણ વાંચી છે જાઓ જરૂર, પછી પત્ર લખશો. શ્રી કૃતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ( પ૬) Page #70 -------------------------------------------------------------------------- ________________ મુ. વિજાપુર ૧૦. મારા લખેલા લેખો ગ્રંથો વગેરે સર્વે સાતનયોની પરસ્પર સાપેક્ષદષ્ટિએ અનુભવવા. જેઓએ જૈન ધર્મશાસ્ત્રોનો આધ્યાત્મિક તથા વ્યવહારષ્ટિએ તથા સાતનયોની દૃષ્ટિએ અભ્યાસ કર્યો હોય છે, તથા જેઓએ યોગશાસ્ત્રોનો અભ્યાસ કરીને તેઓનો અનુભવ કર્યો હોય છે, તથા જેઓએ ચાર વેદ, એકસો આઠ ઉપનિષદો, ગીતાઓ, વૈદાંતિક આધ્યાત્મિક ગ્રંથો તથા જેને આધ્યાત્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હોય છે તથા જેઓએ રાષ્ટ્રીય સામાજિક સંઘ પ્રગતિકારક તત્ત્વોનો અભ્યાસ કર્યો હોય છે તથા જેઓએ શ્વેતાંબર દિગંબર તાત્કાદિક ગ્રંથોનો અભ્યાસ અનુભવ કર્યો હોય છે, તેઓ ગીતાર્થ જ્ઞાનીઓ બનેલા હોય છે. તેઓની પાસે રહી સેવા ભક્તિ કરી મારા ગ્રંથોને ગુરૂગમ ગ્રહી વિચારે છે તેઓને સર્વજાતની શંકાઓ રહેતી નથી અને તેઓ આત્માને પરમાત્મા બનાવવાની આધ્યાત્મિક દૃષ્ટિ પરિણતિને પ્રાપ્ત કરે છે. મારા ગ્રંથોનો અભ્યાસ કરવામાં ગુરૂગમની તથા અપેક્ષા દષ્ટિની જરૂર છે. ઉપર્યુક્ત જ્ઞાનીઓ મારા લખેલા આશયોને સમજાવી શકે છે માટે વર્તમાનમાં વર્તનારા તથા ભવિષ્યમાં મારા આશયોને અપેક્ષાએ સત્ય જાણનારા જ્ઞાનીઓની સેવા ભક્તિમાં અર્પાઈ જવું. હું પ્રભુ મહાવીરદેવમાં સેવા ભક્તિ દૃષ્ટિએ અર્પઈ ગયો છું. ગુરૂ અને પ્રભુમાં અભેદ સત્ય ભક્તિભાવ છે. મુકામ લોદરા ૧૧. શ્રી કાવીઠા મધે, સુશ્રાવક, રતનચંદ તથા ઝવેરભાઈ તથા મનસુખ તથા મણિલાલ યોગ્ય ધર્મલાભ. વિશેષ. બહિરાત્મત્વનાશક, આર્તધ્યાન, રોદ્રધ્યાન પરિહારક, પર શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. (૫૭) કે Page #71 -------------------------------------------------------------------------- ________________ આત્મોદ્ધારક આત્મામાં રહેલ અરૂપી, અક્ષય, અખંડ, અચલ, અમલ એવો અનંત ધર્મ તેની પ્રાપ્તિ તેનો લાભ થાઓ. એ જ પરસ્પર શરીર વ્યક્તિમાં રહેલા આત્માઓના પ્રતિ હિતાકાંક્ષા છે, પ્રતિદિન ક્ષણે ક્ષણે ઉપયોગ ભાવે વર્તો. અશુદ્ધ ભાવે પરિણમેલાં ષકારક આત્માને ચારગતિમાં બહિરાત્મભાવે ભ્રમણ કરાવે છે. તે દરેક જીવને સમયે સમયે શુદ્ધકારક ચક્ર વા અશુદ્ધ ષકારક ચક્ર અંતરંગ ભાવે વર્તી રહ્યું છે, અશુદ્ધ પરિણામ ભાવ અનાદિ અનંતમેભાગે અભવ્ય જીવને સંલગ્ન છે. સમ્યકુ જીવને અપેક્ષાએ પણ અનાદિ સાત ભાગે કેટલાએક ભવ્ય જીવોને છે, અનંત કાલ ષચક્ર અશુદ્ધિપરિણામોદયે જીવ, પુગલને શરીરરૂપે પરિણાવી રાચ્યો, માચ્યો, નાચ્યો, પરવસ્તુમાં જ સુખની ભ્રાંતિ કરી અને શુદ્ધ દશાનું ભાન, આત્મા ભૂલ્યો. એના અશુદ્ધ પરિણામ ભોગે વિચિત્ર દશા થઈ અને મોહની ઘેનમાં સૂતો. સ્ત્રી, પુત્ર, માતા, પિતા ગૃહાદિની મોહમાયાની ભર નિંદ્રામાં પડ્યો. ગયો કાલ પણ જાણ્યો નહિ. સદ્ગુરૂએ મોહની નિંદ્રામાં પડેલા જીવની દયા લાવી શુદ્ધોપયોગ રૂપ વચન ઘોષ કરી જગાડ્યો, નિંદ્રામાંથી ઊઠાડવા શુદ્ધ ચેતના રૂપ પાણી છાંટ્યું, તેથી જરા સ્વસ્વરૂપે થયો, પાછો ઊંઘની ઘેન આવવાથી વિષય પથારીમાં સૂતો, ગુરૂએ વૈરાગ્ય વચનથી હાક મારી. મોહની અસારતાની સમજણરૂપ ઢોલ વગાડ્યો પણ બહિરાત્મી જીવ જાગ્યો નહિ. વિચિત્ર વિકલ્પ સંકલ્પની જાળ રૂપ સંસાર સુખ દુઃખનાં સ્વપ્નાં અનુભવવા લાગ્યો. ભવસ્થિતિ પરિપકવતા યોગે, મોહ નિદ્રાનું જોર ઘટ્યું. સત્ય અંતરાત્મરૂપ સૂર્યનો ઉદય થયો તેના જ્ઞાનરૂપ કિરણોનો પ્રકાશ, સર્વથા પદ્રવ્યમાં તેના ગુણ પર્યાયમાં પ્રસરવા લાગ્યો. મોહ નિંદ્રાથી મિંચાતી એવી વિવેક ચક્ષુ જ નિર્મલ થઈ. બહિરાત્મભાવ રૂપ સ્વપ્નનો નાશ થતા હું કોણ છું? = શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. E ( ૫૮ ) Page #72 -------------------------------------------------------------------------- ________________ મારૂં કોણ છે? મારી દશા કેવી છે? કેમ થઈ ? ભૂતકાળમાં હું કેવા સ્વરૂપે હતો? વર્તમાનકાળમાં હું કેવા સ્વરૂપે ? ભવિષ્યકાળમાં કેવા સ્વરૂપે થઈશ? સદાને માટે મારું નિત્ય સ્વરૂપ કેવું છે? સ્વાભાવિક હું કેવા સ્વરૂપે છું? તથા વિભાવયોગે કેવા સ્વરૂપે હું વર્તુ ? તેના સદવિચારો અંતરમાં થવા લાગ્યા, ભાન આવ્યું. અંધારૂં તે અંધારૂં, મોહે મુંઝત બહિરાત્મીઓનું જાણવું. સત્ય અજવાળું આત્મસ્વભાવે જાગેલા અંતરાત્માઓનું સમજવું. પ્રભાતનો પહોર થયો. સ્વગુણોની સ્થિરતા તેની ઉપયોગિતા, તાદામ્યતા, ગ્રાહ્ય ગ્રાહકતાએ કરી આત્મગગનમાં અંતરાત્મરૂપ સૂર્ય વૃદ્ધિ પામવા લાગ્યો. હું અને મારૂ, શત્રુ અને મિત્રરૂપ મોહ સ્વપ્ન વિસરી ગયું. જ્ઞાન દર્શન ચારિત્ર વીર્યમય અરૂપી, અખંડ એવી આત્મભાવની ધારા હૃદયમાં વહેવા લાગી. મોહ, ઊંઘમાંથી, ઉઠાડનાર સદ્ગુરૂનો, ઉપકાર તેમની દયાની હવે કિંમત ખરી જાણી. તેમનો કેવો ઉપકાર! કેવી પરોપકારતા! તેમની કેવી લાગણી! તેનો વિવેક હૃદયમાં પ્રગટ્ય. દ્રવ્ય દયાના કરતાં ભાવ દયાનું અનંતગણું વિશેષપણું લક્ષ્યમાં આવ્યું. ભાવ દયા એજ સારામાં સાર તરીકે હૃદયમાં ભાસી. અનુભવી, તેનીજ બલીહારી છે, તે વિના અંતરગમલનો નાશ થતો નથી. તે સત્ય ભાસ્યું, સત્ય ધર્મનો આત્માર્થી, વિશ્વાસી યોગ્યજીવપ્રતિ ઉપદેશ દેવો, તેજ ભાવદયા સિદ્ધાંતમાં પરમકૃપાળુ વીરપરમાત્માએ, દર્શાવી છે. તેથી જ અંતરમાં સૂર્યનો ઉદયથાય છે. મિથ્યાત્વ અંધકાર નાસે છે. વસ્તુના સ્વભાવે વસ્તુ ભાસે છે. નવતત્ત્વ તથા ગુણ પર્યાય તથા તેનો આધાર ષડદ્રવ્યો તે દ્રવ્યોનો સામાન્ય ધર્મ તથા તેમનો વિશેષ ધર્મ હૃદયમાં પ્રકાશિત થતાં હેય શેય અને ઉપાદેયનો વિવેક છે પ્રગટતાં તેથી, સ્ત્રી પુત્ર ધન, તથા પોતાના શરીરમાં અહં અને છે મમભાવ ઊઢતો હતો, તે શાંત થયો, પરવસ્તુમાં સુખની ભાંતિ. પર શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. 3 શ્રી કૃતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ( ૫૯) Page #73 -------------------------------------------------------------------------- ________________ થતી ટળતાં સંસારમાં રાગદ્વેષ યોગે થતી પ્રવૃત્તિ ટળી. પોતાની મેળે ટળી. સંસારમાંથી મન નિવૃત્ત થયું, સહજ ઉદયાગત આત્મપ્રવૃત્તિ સ્વગુણે થવા લાગી, તેમ તેમ શુદ્ધ સચ્ચિદાનંદ અનંત ગુણનો અધિષ્ઠાતા આત્મા મધ્યાહ્ન સૂર્યની પેઠે ઝળહળવા લાગ્યો. સોડાં સોડહં પરમાત્મા સ્વરૂપ હું છું, એમ ભાસ સમયે સમયે થવા લાગ્યો, અંતે શુક્લ ધ્યાન યોગે કર્મમલ અપહરી પરમાત્મસ્વરૂપે આત્મા થયો, જન્મ જરા, મરણની ઉપાધિ દૂર થઈ. મુગલમાં સંગરહિત આત્મા થયો. અનંત સુખનો ભોક્તા આત્મા થયો, એવી રીતે પરમાત્માપદ પામેલાની દશા વિચારવી. એક આત્મ તત્ત્વ જાણતાં સર્વ જાણ્યું, કારણ કે, આત્મ તત્ત્વ જાણતાં લોકાલોકના સ્વરૂપને પણ આત્મા, જ્ઞાને કરી જાણે છે, તે આત્મસ્વભાવે ક્ષણે ક્ષણે રમવું, ધ્યાન ધરવું, પરભાવ ત્યાગવા અને સંસાર સ્વરૂપને સ્વપ્નની પેઠે વિસરી જવું, તથા સ્વસ્વરૂપે ક્ષણે ક્ષણે ઉપયોગવંત થવું એ જ હિતાકાંક્ષાની પરાકાષ્ઠા, ભવ્યાત્માઓને પ્રાપ્ત થાઓ. મુ. વિજાપુર ૧૨. મુ0 અમદાવાદ તત્ર સુશ્રાવક, પેથાપુરી શા. મણિલાલ હીરાચંદ વગેરે યોગ્ય ધર્મલાભ. વિ. તમારો પત્ર પહોંચ્યો. વાંચી સમાચાર જાણ્યા. પેથાપુરવાલા જેસીંગભાઈ સાકરચંદ લાલી પારેખે શા. મનસુખભાઈ લલ્લુભાઈએ દેહત્યાગ કર્યો. એમ તે જ દિવસે મુંબાઈથી લખી જણાવ્યું હતું. બાર દિવસથી અમે જાણ્યું છે. તેમનામાં કેટલાએક સગુણો ખીલ્યા હતી. જન્મ્યો તેને જરૂર બદલવાનો છે. ગૃહસ્થાવસ્થામાં આત્મપર લક્ષ્ય રાખી વર્તવું, અને હિંસા થતી જોવામાં આવે છે તેથી જે - બનતો ઉપદેશ આપવા લક્ષ્ય રહે છે અને એમ કહેવું જોઈએ કે, - શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. (૬૦) Page #74 -------------------------------------------------------------------------- ________________ આ ઉપદેશની અસર જેટલી થાય છે તેટલી કરોડો રૂપિયા ખર્ચવાથી તેમ પણ અસર થતી નથી. ઉપદેશથી હૃદયમાં રહેલ અજ્ઞાન અંધકાર છે દૂર જાય છે. સદ્ગુરૂના ઉપદેશ વિના માનસિક દુ:ખો કદિ ટળ્યાં નથી, અને ટળવાનાં નથી. માનસિક વાસનાઓથી થતાં દુઃખોનો નાશ કરવો હોય તો ઉપદેશપાનામૃત પીવું જોઈએ. સર્વ ધર્મની ક્રિયાઓની આવશ્યકતા પહેલાં ખરેખર ઉપદેશ શ્રવણ ક્રિયાની આવશ્યકતા છે. ઉપદેશ દેતાં અને લેતાં પણ ઘણાં વિઘ્નો આવી પડે છે. અનેક જીવો પ્રતિપક્ષી બને છે છતાં આત્માર્થી જીવો સદુપદેશના સિદ્ધાંતને દઢ રીતે વળગી રહે છે. આ કાળમાં સદુપદેશ દેનારા અને લેનારા વિરલા છે ઉલટા તેમાં અંતરાય કરનારાઓ પોતાને જ્ઞાની માની લેવું કરવા ચૂકતા નથી તેમ છતાં સાગરમાં મહેરામણ મીઠી જાણીને આત્માર્થીજનો આત્મામાં રમણતા કરે છે. પંચમ કાલમાં સત્સમાગમ એ જ કલ્પવૃક્ષ છે કે જેથી શાંતિ મળે છે. અત્ર નવમી દશમી સુધી પ્રાયઃ રહેવાનું બને તેમ છે. મુ. સાણંદ ૧૩. શ્રી પાદરા મધ્ય સુશ્રાવક વકીલ મોહનલાલ હીમચંદભાઈ યોગ્ય ધર્મલાભ. વિ. થોડા દિવસ પરના પત્રથી હકીકત જાણી.. જિનવાણી (કાવ્ય) જીનવાણીનું જ્યાં જોર છે, ત્યાં વાત ક્યાંથી ભ્રાંતિની, આત્મિક રૂપે પરિણમે જ્યાં, જ્ઞાનવાત જ શાંતિની || આત્માર્થની ચર્ચાવિષે, આનંદમાં જીવન વહે : ત્યાં કર્મ પણ સમભાવથી, વેદાય છે જ્ઞાની કહે ||૧|| શ્રી કૃતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. 55 શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ઝાડ ૬૧) Page #75 -------------------------------------------------------------------------- ________________ અનુભવ થકી ભેદ જ થતો, જ્યાં જીવને કાયાતણો, ત્યાં ભેદજ્ઞાન જ વસ્તુતઃ, એ બોધ છે સોહામણો; પરિણામ જ્યાં નિજમાં થતું, અંતરતણી નિજશક્તિનું, ત્યાં કારકો સવળાં થતાં, પ્રાકટ્ય છે નિજ વ્યક્તિનું. ર| સંસ્કાર એવા જ્ઞાનથી, ચારિત્રના વધતા રહે; આત્માર્થતા વૃદ્ધિ કરી, પરમાત્મતા અંતર વહે. સંસ્કાર એવા પાડવા, અંતરથકી ઉદ્યમ કરો; ચારિત્રની એ ભાવના, ફળ આપશે નિશ્ચય ધરો. ૩/ જે ભાવનાનો રસ પડ્યો, ફલ આપતો તે તો સહી; આત્માર્થના સંસ્કારમાં, આગળ વધો મન ગહગહી, આત્માર્થના શુભ હેતુઓને, આદરી આગળ વહો; ત્રિયોગનું જે વીર્ય તે, નિશુદ્ધિ માટે સંલહો. ૪ / વ્યાપાર અંતર બાહ્યથી, નિશુદ્ધિના તે તે કરો; અધિકાર પોતાનો ખરો, ઝટ ઓળખી યોગ્ય જ ધરો. અધિકારથી કરણી ખરી, સહુને અપેક્ષાએ રહી; સમજે સમયના ભેદુઓ, નિજ આત્મમાં સ્થિરતા વહી. સાપા! સાપેક્ષદષ્ટિ સાધ્યના, ઉપયોગમાં લયલીન થે; ધ્યાન જ ધરે અંતરવિષે, અનુભવ પયસમાં મીન થે, અનુભવતણાં બહુ ભેદમાં, નહિ ખેદ જ્ઞાની ઘટવિષે; બુદ્ધયબ્ધિ સાધ્ય જ સાધવા, સ્યાદ્રાદિને સાચું દિસે. IT૬IT શ્રીમદ્ દેવચંદ્રજીની લખેલી ચોવીશી મારી પાસે નથી. અમદાવાદમાં મળી શકશે. બનતો પ્રયત્ન કરીશ. ધર્મ સાધન કરશો. શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ, ( ૬૨ Page #76 -------------------------------------------------------------------------- ________________ જૈન સંઘની ચડતીના ઉપાયો જૈન સંઘની ચડતી કરવા, જે જે સત્ય ઉપાયોજી, તે તે સર્વે સેવો જૈનો, જૈન ગણો ન પરાયો, સમજી વર્તાજી. સેવાથી દિલ શુદ્ધિ, ભવીજન કરતોજી (સમજી) ૧ જ્યાં ત્યાં જેનને દેખી નમીએ, વેર ભેદને શમીએજી; મન ઈન્દ્રિયો વેગે દમીએ, અપરાધીને ખમીયે. (સમજી) ૨ ખર્ચ નકામા કરીએ ન ક્યારે, જાઠી કીર્તિ તજીએજી; બાળલગ્નને વૃદ્ધ લગ્નથી, વેગળા રહી જિન ભજીએ. (સમજી) ૩ દુઃખી નિર્ધન જૈનની હારે, ચઢવું સ્વાર્પણ ભાવેજી; પ્રતિબદલા વણ નિષ્કામી થઈ, કર્મ કરો હિત દાવે. (સમજી) ૪ જંગમ સ્થાવર તીર્થને સેવા, રક્ષણ માટે મરીયેજી; પ્રમાણીક જીવનથી જીવવા, સર્વ ઉપાયો કરીયે. (સમજી) ૫ દેવગુરૂને ધર્મની શ્રદ્ધા, જૈન ધર્મ આરાધોજી; કોટી કોટી યત્ન કરીને, સંઘોન્નતિને સાધો. (સમજી) ૬ વાતો કરતાં કાંઈ વળે નહી, કાર્ય કરો અધિકારેજી; જૈન સાચા ક્યાંયે ન હારે, આપ તરે પરતારે. (સમજી) ૭ સંઘની સેવા તે નિજ સેવા, તીર્થકર પદ સાધેજી ; સાત ક્ષેત્રના જીર્ણોદ્ધારે, આત્મોન્નતિ ઝટ વાધે. (સમજી) ૮ સંઘોદય કરવાને માટે, સ્વાર્પણ સર્વે કરીયેજી; જૈન ધર્મનું શિક્ષણ લેવા, સર્વ પ્રમાદો હરીયે. (સમજી) ૯ સંઘોદયમાં સ્વાર્થો હોમો, પાછું વાળીને ન પખાજી ; મા દુર્ગુણ ટાળો સગુણ ધારો, દોષની દ્રષ્ટિ ઉવેખો. (સમજી) ૧૦ Jર શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. =ીર (૬૩) Page #77 -------------------------------------------------------------------------- ________________ હાથો હાથ મીલાવી સંપી, એકાત્મા થઈ જાવોજી ; જ ખાવો પીવો સંગાથે સૌ, ભેદ ન મનમાં લાવો. (સમજી) ૧૧ જ દેશકાલ અનુસારે લક્ષ્મી, ખર્ચો જેનો માટેજી; જૈનો માટે જીવો નક્કી, ચડતી છે શિરસાટે. (સમજી) ૧૨ મત ક્રિયાદિક ઝઘડા ટંટા, ત્યજીએ મોહને મારીજી; નિજ આતમ સરખા સૌ આતમ, દેખો સત્ય વિચારી. (સમજી) ૧૩ જૂઠ ન વધવું પ્રાણ જતાં પણ, કરી પ્રતિજ્ઞા પાળોજી; મોહ અહંતા મમતા ત્યાગી, પડતીનાં બી બાળો. (સમજી) ૧૪ જૈન શાસ્ત્રને સદગુરૂ શરણે, રહીને આગળ ચાલોજી ; બુદ્ધિસાગર સત્ય ઉપદેશે બોલ્યા તેવું પાળો. (સમજી) ૧૫ મુ. વિજાપુર ૧૪. મુ. ઉનાવા. તત્ર નાગર બ્રાહ્મણ મહાસુખભાઈ તથા દયાશંકર યોગ્ય ધર્મલાભ. તમને જૈનગ્રંથો શાસ્ત્રો વાંચવાની રૂચિ પ્રગટી છે તે પ્રશસ્ય છે. સત્વગ્રાહી મધ્યસ્થ અને અપેક્ષાના જાણકારને સર્વદર્શનીય શાસ્ત્રોનું સાપેક્ષ સત્ય સમજાય છે. જ્ઞાની અનુભવીના અનુભવમાં સર્વશાસ્ત્રોનું રહસ્ય સમાય છે. જૈન શાસ્ત્રોનું ગુરૂમુખથી શ્રવણ કરવું, પક્ષાત્ મનનનિદિધ્યાસન કરવું. જૈન શાસ્ત્રોમાં કથેલા સિદ્ધાંતોનો અનુભવ કરવો. શ્રદ્ધા યોગ્ય બાબતોની શ્રદ્ધા કરવી. પશ્ચાત્ બુદ્ધિગમ્ય કરવા અનુભવ મેળવવા જ્ઞાનીઓની સંગતી કરવી. જ્ઞાની અનુભવીઓનો મુખ્ય સિદ્ધાંત એ છે કે રાગ દ્વેષનો ક્ષય કર્યાથી પરમાત્મસ્વરૂપનો પ્રકાશ થાય છે. જેનધાર્મિક શાસ્ત્રોમાં આત્માનું સ્વરૂપ અને કર્મનું સ્વરૂપ અનુભવગમ્ય થાય એવું પ્રકાશવામાં આવ્યું છે ટ પક શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. : - I - ૬૪ Page #78 -------------------------------------------------------------------------- ________________ છે. કુલ રૂઢિ પરંપરા ધર્મ કરતાં આત્માનો પૂર્ણ પ્રકાશ થાય એવા સત્યધર્મની તરફ લક્ષ્ય આપવું જોઈએ. જાતિનો મોહ દૂર કરવો અને આત્માનું સદ્ભૂત જ્ઞાન અને આનંદ એ જ પૂર્ણ સત્યધર્મ છે, એવો દઢ નિશ્ચય કરી તેની પ્રાપ્તિ માટે આત્મોપયોગે વર્તવું. વિવાદો તરફ દૃષ્ટિ ન દેતાં આત્માની શુદ્ધિ થાય એવો ઉપયોગ રાખવો. મોહની ક્ષીણ કરવા ઉપયોગ રાખો. મોહનો ક્ષય કરવો તે જ જૈનધર્મનું પ્રભુવીરે પ્રકાશનું રહસ્ય છે. રૂબરૂમાં શંકાઓને પુચ્છી સમાધાન કરવું. જ્ઞાન દર્શન ચારિત્રમય આત્મા છે. તે જ તમે છો. એવો લક્ષ્ય રાખી વ્યવહારે વ્યવહારમાં ઉપયોગથી વર્તો, ધર્મ સાધન કરશો. મુ. લોદરા ૧૫. મુ. મુંબાઈ તત્ર પ્રિય શિષ્ય, ભાઈ જયંતીલાલ ઉત્સવલાલ યોગ્ય ધર્મલાભ. વિશેષ હાલ અભ્યાસમાં પૂર્ણ લક્ષ્ય રાખવું. બીજી કોઈ બાબતમાં પડવું નહિં. હિંમતથી અભ્યાસ કરે, વિપત્તિયોને સહ્યા વિના કોઈ મહાન થતો નથી. જેટલું દુઃખ તેટલું ભવિષ્યમાં સુખ છે. સર્વ પાઠ્ય પુસ્તકોને વાંચી જવાં. ઉદ્યોગીને સર્વ સિદ્ધિયોની પ્રાપ્તિ થાય છે. વિદ્યાર્થીજીવનમાં ઉત્સાહ, રસ, સદાશા, પ્રબલ પુરૂષાર્થ, એક ધ્યાન અને નકામી વાતો મોજશોખથી વેગલાપણું તથા વખતસર કાર્ય કરવાની નિયમિતતા ખાસ જોઈએ. એવા વિદ્યાર્થીઓની સહાયે દેવો આવે છે. રણમાં યોદ્ધો જેમ શૂરતાથી લડે છે તેમ દુર્ગુણો સાથે લડવું જોઈએ. આત્મામાં અનંતજ્ઞાન છે તે સદગુરૂ ગમ તથા બાહ્યાભ્યાસ આદિથી પ્રગટ થાય છે. આત્મા પર આવેલાં અજ્ઞાન મોહ વગેરે આવરણો દૂર કરો. દેવગુરૂની કૃપા મેળવવા ભક્તિના માર્ગે આગળ વધો. - શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. (૬૫) Page #79 -------------------------------------------------------------------------- ________________ | મુ. લોદરા ૧૬, અમદાવાદ તત્ર સુશ્રાવક વિદ્યાર્થી.... યોગ્ય ધર્મલાભ. વિશેષ શુદ્ધ હવા, શુદ્ધ જલ, સાત્ત્વિક ખોરાક અને સાત્ત્વિક વિચાર, કસરત અને ભૂખ લાગે ત્યારે ભોજન કરવું, એવા નિયમથી શરીર આરોગ્ય જાળવો. પ્રાણાંતે અસત્ય ન બોલો, તમે યુવાવસ્થામાં પ્રવેશ પામ્યા છો. વિદ્યાભ્યાસ પર્યત મનવાણી કાયાથી બ્રહ્મચર્ય જાળવો. કામાદિ અશુભ વિચારોને મનમાં પેસવા ન દો. પ્રમાણિકપણે વર્તો. નિયમિત રીતે અભ્યાસાદિ કર્તવ્ય કરો. વિષયની વૃત્તિયોને ઉશ્કેરે એવું કોઈપણ પુસ્તક ન વાંચો અને એવી કોઈ તરફની વાત પણ શ્રવણ ન કરો. કોલેજના મિત્રોની સાથે નકામાં ગપ્પાં ન મારો. નકામાં ઉડાઉ ખર્ચ ન કરો, કુમિત્રની સંગતિ ન કરવી. પોતાની ઘરની સ્થિતિનો વિચાર કરવો. રાત્રી કરતાં દિવસે વિશેષ વાંચો, રાત્રીમાં મનન કરો. રાત્રીમાં દીપકના આશ્રયથી વાંચન અત્યંત અલ્પ કરો વા બંધ કરો. પા કલાક વાંચો તો એક કલાક તેજ બાબતનું મનન કરો. ચિંતા શોકના વિચારોને પ્રગટવા ન દેવા. માબાપનો ઉપકાર ન ભૂલો. પ્રાચીન જૈન આર્યધર્મનું રહસ્ય સમજ્યા વિના કોઈપણ મત ન બાંધો. વસ્ત્ર વગેરેમાં અલ્પ ધન વ્યય કરો. દેવગુરૂ ધર્મની શ્રદ્ધામાં દઢ રહો. શુદ્ધ પ્રેમ, શ્રદ્ધા, ઉત્સાહ ઉદ્યમથી વર્તમાન કાલીન કર્તવ્યોમાં તત્પર રહેવું. મુ. વિજાપુર લે. બુદ્ધિસાગર સં. ૧૯૭૭ ભાદરવા સુદી ૭ ૧૭. શ્રી મુંબાઈ તત્ર સુશ્રાવકભાઈ મોહનલાલ નગીનદાસ છે ભાંખરીઆ યોગ્ય ધર્મલાભ. શ્રી કૃતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. (૬૬) Page #80 -------------------------------------------------------------------------- ________________ વિ. તમારો સાંવત્સરીક ક્ષમાપના પત્ર વાંચી આનંદ થયો છે. તે પ્રમાણે ક્ષમાપના વાંચશો. ક્ષમાપના એ જ મોક્ષનું ફળ છે. ક્ષમા વિના આત્મશક્તિ પ્રાપ્ત થતી નથી. ક્ષમાથી આત્માના અનેક ગુણો પ્રકટે છે. આત્મોપયોગ રાખો અને વ્યવહારમાં વર્તો એ જ આજ્ઞા. ભાઈ અમથાલાલ, ચંદુલાલ, ચીમનલાલ તથા પોપટલાલ તથા પુનમચંદ ગાંધીને ધર્મલાભ. ધર્મ સાધન કરશો. ધર્મ કાર્ય લખશો. મુ. વિજાપુર લે. બુદ્ધિસાગર સં. ૧૯૭૯ કારતક સુદી ૧ ૧૮. શ્રી મુંબાઈ મધ્ય દેવગુરૂ ભક્તિકારક, સુશ્રાવક ભાંખરીઆ મોહનલાલ નગીનદાસ તથા ભાઈ અમથાલાલ, મણીલાલ, ચંદુલાલ, ચીમનલાલ તથા પોપટલા, નગીનદાસ યોગ્ય ધર્મલાભ. સં. ૧૯૮૦નું બેસતું વર્ષ તમને ભાગ્યશાળી નીવડી શાસન દેવતા તમોને સહાય કરો. આધ્યાત્મિક ગ્રંથોનો હંમેશા એકેક કલાક વાંચન કરવામાં આ નવા વર્ષથી નિશ્ચિત કરશો. કર્મયોગ ખુબ મનન કરી વાંચશો. શરીરની આરોગ્યતા જાળવશો. કહ્યા પ્રમાણે વર્તો અને બહાદુર બનો. આત્મસમા ધીમાં અત્ર આનંદ વર્યા કરે છે. તમોએ કવણી મોકલી તે પહોંચ્યો છે. હાલ એ જ ધર્મસાધન કરશો. ધર્મ કાર્ય લખશો. ઝવેરી મોતીલાલ નાનચંદ તથા શેઠ ડાહ્યાભાઈ ઘેલાભાઈને ધર્મલાભ. મુ. વાસદ લે. બુદ્ધિસાગર શ્રી કૃતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. (૬૭) Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૯. શ્રી મુંબાઈ તત્ર શ્રદ્ધાવંત દયાવંત દેવગુરૂ ભક્તિકારક સુશ્રાવક વીરચંદભાઈ કૃણાજી તથા બાબુ વગેરે યોગ્ય ધર્મલાભ: વિશેષ - મહા વદિ આઠમના રોજ વાસદ અવાયું છે. પરંતુ - જમણાં અંગુઠાના પગ પાસે ધોરી નસ પર પાકવાથી (ગુમડાં જેવું થતાં) નહીં ચલાવાથી વિહાર બંધ થયો છે. હજી રૂઝ આવી નથી તેથી ક્યાં સુધી અહીં રહેવાશે તેનું નક્કી નથી. બે ત્રણ દિવસમાં સારૂં થતાં વિહાર થાય વા વિશેષ દિવસ થાય તેનું નક્કી કહેવાય નહીં. બને તે ખરૂં દવા ચાલે છે. ચિંતા કરવા જેવું નથી. ફક્ત ધોરી નસ પર પાકવાથી ચાલવામાં અડચણ આવે છે. કર્મનો ધાર્યો મનસુબોભાઈ બ્રહ્માથી નહિં ફરે, કર્મને કરવું હોય તેમ કરે. એવું થયું છે. ધર્મ સાધન કરશો, મનનું ધાર્યું મનમાં રહી જાય છે. જે ચેતશે તે સુખી થશે ધર્મ કાર્ય લખશો. મુ. મુંબાઈ લે. બુદ્ધિસાગર ૨૦. તત્ર વિનયવંત વિચક્ષણ વિવેકી મુનિરાજશ્રી અજીત સાગરજી તથા સૌભાગ્ય સાગરયોગ્ય અનુવંદનાનું વંદના વાંચશો. વિશેષ તમારો પત્ર આવ્યો તે પહોંચ્યો છે. શાસ્ત્રીજીને કહ્યું છે. પાસ માટે તમો સગવડ કરશો વિશેષ થાણાં જવું હોય તો સુખે દર્શન કરવા જશો. તમારા આત્માને સ્થિરતા રહે તેમ કરશો. કાર્ય હોય તો જરૂર લખશો. હાલ સંસ્કૃત ભણવાનો વખત છે. સિદ્ધાંતોમાં પ્રવેશ કરવા સંસ્કૃત ભાષાનું અધ્યયન કરવું જોઈએ. હજી તમારી ઉમર છે. વ્યાખ્યાન અને ભણવું મહાયત્ન થાય છે. વિદ્વાન થવું RSS શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. રક ૬૮) Page #82 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. વિદ્યાભ્યાસાર્થે અનેક પ્રકારનાં દુઃખ વેઠવાં જોઈએ. મનુષ્યો વિદ્યાભ્યાસની પ્રતિજ્ઞાઓ કરીને પાર પાડે છે તમારા વિદ્યાભ્યાસમાં મારાથી અંતરાય થયો હોય તો ક્ષમા ચાહું છું. સિદ્ધાંતોના પારંગામી થવું જોઈએ. ગીતાર્થ થશો તો લાખો મનુષ્યોને ઉત્તમ તત્ત્વ નોંધી શકશો અને ઉચ્ચ જીવન કરી શકશો. અમારા વચનો દૂર છતાં તમને વિશેષતઃ આત્માની સાક્ષી આપશે. સરસ્વતિનું શું કહેવું? પોતાની કાળજી જોઈએ. દુકાન તો ગમે તેટલું ભણી માંડી શકાય છે પરતંત્રતામાં ખરી સ્વતંત્રતા પ્રાપ્ત થઈ શકે છે પણ એમાં પ્રથમ દુઃખ છે, પછીથી સુખે છે ગમે તેવો નિશ્ચય કરો પણ આત્મભાવમાં રમણતા કરશો. શાસ્ત્રીને લેવા માટે એક મનુષ્ય મોકલવું કોઈ ઠેકાણે ચોમાસાથી બંધાવું નહીં. અમદાવાદથી દોરા આવ્યા છે. મોતિને ધર્મલાભ હરખમુનિ સુરત બે દિવસમાં પહોંચશે. મુ. અમદાવાદ લે. બુદ્ધિસાગર ૨૧. શ્રી પાટણ તત્ર વૈરાગી ત્યાગી મુનિશ્રી અજીતસાગરજી, સૌભાગ્ય સાગરજી, મહેન્દ્ર સાગરજી વગેરે યોગ્ય અનુવંદના સુખશાતા. વિશેષ સાંવત્સરિક પ્રતિક્રમણ ક્ષમાપના સંબંધી તમારો પત્ર આવ્યો તે વાંચી અમો પણ તમોને ખમાવીએ છીએ. ગુરૂ અને શિષ્યને શિષ્યના સંબંધ જોઈ મારાથી ખરાબ બોલાયું હોય ઠપકો દેવામાં આવ્યો અશુભ ચિંતવ્યું હોય વા તમારા મનને કોઈપણ રીતે મેં દુ:ખવ્યું હોય, સૌભાગ્ય સાગરનું મન દુઃખવ્યું હોય વા મહેન્દ્રસાગરનું મન દુ:ખવ્યું હોય તો બે હાથ જોડી ક્ષમા માંગું છું અને આશા છે કે સર્વ પ્રકારે બુદ્ધિસાગરને ક્ષમા આપી સર્વ ખાતાં છે ચૂકવી નાંખી પવિત્રમાર્ગમાં આગળ વધશો. તમારા આત્માને જે કંઈ દુ:ખ થયું હોય તેની માફી માગું છું. - શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. શ્રી કૃતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. 3 ( ૬૯ Page #83 -------------------------------------------------------------------------- ________________ વીતરાગના ક્ષમાપના માર્ગમાં બ્રાહ્ય અને અંતરથી ઊભો છે થઈ આજથી સ્થિર થાઉં છું. ધર્મ કાર્ય લખશો, મોટા ગુરૂ મહારાજ તથા રિદ્ધિસાગરજી રંગ સાગરજી વગેરેને વંદના અનુવંદના પૂર્વક ત્રિવધે ત્રિવધે ખમાવું છું. લિ. સર્વનો કૃપાકાંક્ષી બુદ્ધિસાગર મુ. વિજાપુર લે. બુદ્ધિસાગર ૨૨. શ્રી અમદાવાદ તત્ર મુમુક્ષુ આચાર્ય શ્રી અજીતસાગરસૂરિ તથા પ. મહેન્દ્રસાગરજી તથા શ્રી હેમેન્દ્રસાગરજી યોગ્ય અનુવંદન સુખશાતા. વિ. આજરોજ વિમળભાઈ છગનલાલ અહીંથી તમારી તરફ આવ્યા છે. તબિયત બરાબર રહેતી નથી. બે પગે શીત છે. દવા હજી લાગુ પડતી નથી. જીર્ણજવર દરરોજ રાત્રે બે વખત આવે છે, અશક્તિ વધે છે, બનશે તો ચૈત્ર વદિ દશમે હવાપાણી ફેર માટે મહુડી જઈશ. ગામની બહાર ઠલ્લે બે વખત જાઉં છું પણ થાક લાગે છે. તમને વગેરેને મેં જે કંઈ દુઃખ વા પડ્યા હોય, ગુરૂભાવે જે કંઈ શિક્ષાબોધ આપતાં તમને માઠું લાગ્યું હોય અને તેમાં અનુપયોગે મારી ભૂલ થઈ હોય તો તમો સર્વને બે હાથ જોડી ખમાવું છું. કારણ કે મારે હવે કોઈપણ જીવની સાથે વેરવિરોધ, રાગદ્વેષ રહ્યો નથી હવે તો શરીરનું ઠેકાણું નહીં તેથી પહેલાંથી ખમાવી સર્વ જીવો સાથે આત્મભાવે આત્મપયોગી વિશેષતઃ થયો છું અને આ આત્મોપયોગમાં વર્તુ છું. મુ. અમદાવાદ ઝવેરીવાડાનો ઉપાશ્રય લે. બુદ્ધિસાગર 5 શ્રી કૃતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. (૭૦) Page #84 -------------------------------------------------------------------------- ________________ (૨૩. જીજ્ઞાસુ મુમુક્ષુ પ્રિય મહાશય હૃદયનિષ્ટ તથા પ્રેમી બધુ યોગ્ય યથાયોગ્ય પ્રેમદર્શન. વિ. કોઈની સાથે મંગાવેલાં પુસ્તકો યોગ મળે મોકલાવીશ વા અત્ર આવવાનો છો તો અત્ર સમર્પણ કરીશ. આપનું સ્મરણ યોગ્ય વર્તનથી થયા કરે છે. આપની અપૂર્વ પ્રેમવૃત્તિ આત્મહિતાર્થની છે અને તે આત્મહિતાર્થમાં વૃદ્ધિ કરશો. વીરભગવાને જે આત્મધ્યાનનો માર્ગ લીધો છે તે આદરણીય છે. આત્માનું સ્વરૂપ જાણવામાં આવે છે ત્યારે વ્હાલા બંધુ! બાહ્યનો ભેદભાવ રહેતો નથી. સર્વત્ર સમાન ભાવના વર્તે છે. જૈનતત્ત્વમાં ફેરફાર નથી. આત્મામાં ફેરફાર નથી. દયાના વિચારો જેનામાં જેટલા છે તે તે અંશે તે દયાળું ગણાય છે. ત્યારે કોના તરફ ભેદભાવ રાખવો જોઈએ? અંતરમાં ઉતરીને જોતાં બાહ્ય ક્રિયાવેષમાં વાદવિવાદનું વિશેષ કારણ જ્ઞાનીઓને જણાતું નથી. નાતિ જાતિનાં ઘરનાં બંધન દૂર કરીને આપણે સર્વનું તથા પોતાનું ભલું કરવું જોઈએ. શ્રી આનંદઘનજી વગેરે આત્મજ્ઞાનીઓનાં પુસ્તકોથી આત્માનંદ પ્રાપ્ત કરવો જોઈએ. નિસ્પૃહ સાધુઓ વાડાના બંધનમાં પરતંત્ર રહી આત્મહિતમાં સત્સમાગમમાં ખામી રાખતા નથી. જ્યાં ત્યાંથી સ્યાદ્વાદ દૃષ્ટિથી સત્ય શોધી તેનું ધ્યાન કરશો. ઉત્તમદેહ અને બુદ્ધિનો લ્હાવો લ્યો. આપના બંધુને પણ પ્રેમવંદન આત્મભાવે સમજાવશો. જગતના ભલામાં શ્રી વીરનાં વાક્ય બહુ ઉપયોગી છે. વારંવાર તમારું સ્મરણ થાય છે. વિશેષતઃ આત્મ જાગૃતિ રાખશો. મુ. પેથાપુર લે. બુદ્ધિસાગર ૨૪. શ્રી સાનન્દ તત્ર વેરાગ્યાદિ ગુણાલંકૃત મુનિશ્રી અજીતસાગરજી આદિ યોગ્ય ધર્મલાભ. - શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ( ૭૧ ) Page #85 -------------------------------------------------------------------------- ________________ લખેલો પત્ર પહોંચ્યો છે, વિચારી સાર જાણ્યો છે; લખું શું ઉત્તરે ઝાઝું, ક્ષમાથી સ્વોન્નતિ કરશો. ૧ કથે સૌ સ્વાત્મ દૃષ્ટિએ, રૂચે વા ના રૂચે તે તો; રૂચે તે લેઈ ત્યજી બીજ, ક્ષમાથી સ્વોન્નતિ કરશો. ૨ મહાવીરે પ્રરૂપ્યો જે, ખરો તે ધર્મ માનીને; વિપાકો કર્મના બોધી, ક્ષમાથી સ્વોન્નતિ કરશો. ૩ જગત્ સહુ કર્મના તાબે, નચાવે કર્મ જીવોને; વિચારી કર્મની શક્તિ, ક્ષમાથી સ્વોન્નતિ કરશો. ૪ મહાવીરે સહ્યાં દુઃખો, બચે ના કર્મથી કોઈ; સહીને કર્મનું દેવું, ક્ષમાથી સ્વોન્નતિ કરશો. ૫ જગતમાં કર્મ છે વેરી, નિમિત્તજ જીવ છે તેમાં; શુભાશુભ કર્મલ જાણી, ક્ષમાથી સ્વોન્નતિ કરશો. ૬ કર્યા કર્મો જ ભોગવવાં, શુભાશુભ જે ઉદય આવ્યાં; કથાકારક બની તેના, ક્ષમાથી સ્વોન્નતિ કરશો. ૭ વડાના સત્ય દૃષ્ટાંન્ત, વડા બનવા સહો દુઃખો; કથી ઉપદેશ જગને એ, ક્ષમાથી સ્વોન્નતિ કરશો. ૮ વડા થાતાં વડાં દુઃખો, સહન કરવો પડે સૌને; વિચારી ચિત્તમાં એવું, ક્ષમાથી સ્વીતિ કરશો. ૯ થશે સ્વાનુભવો એના, થશે પ્રગતિ ખરી એથી; બુદ્ધ બ્ધિ સાધુના પન્થ, ક્ષમાથી સ્વોન્નતિ કરશો. ૧૦ મુ. પેથાપુર લે. બુદ્ધિસાગર Rાન શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. (૭૨) Page #86 -------------------------------------------------------------------------- ________________ જ ૨૫. તત્ર વૈરાગ્યાદિ ગુણાલંકૃત મુનિશ્રી અજીતસાગરજી વગેરે યોગ્ય અનુવદના સુખશાતા. લખેલ પત્રથી હકીકત જાણી. વિશેષ જે માટે તમે લખ્યું તે માટે તમે જે કંઈ ઉપયોગ કરવો હોય તે કરશો. સમય વિચિત્ર છે. રૂઢી પ્રમાણે પ્રવર્તવું એ સર્વથા યોગ્ય છે કે અયોગ્ય અને તેથી શો લાભ દેખવામાં આવે છે, તેનો હૃદયમાં વિચાર કરવો જોઈએ. નકામાં ખર્ચ કરાવવાથી સ્વપરનું મહત્ત્વ નથી. જમાનો સ્થિતિ ભાવ વગેરેને વિચાર ન કરવામાં આવે અને રૂઢી પ્રમાણે કાને કાનો કરવામાં આવશે તો તે સદા નભશે નહીં. શ્રાવકોનું કાર્ય શ્રાવકોને માથે છે. તે ગમે તેમ કરે તેમાં આપણે લાંબુ પેસવાની જરૂર નથી. પોતાના આત્માના ઉપયોગમાં રહેવું. રાજા રાણીઓએ હવે ખર્ચ ઘટાડવા માંડ્યા છે. તો જૈન સાધુઓ શ્રાવકોના માથેથી ખર્ચનો બોજો ન્યૂન કરી તેમની ઉન્નતિ નહિ કરે અને બ્રાહ્ય ધામધૂમમાં મહત્તાથી સ્વમહત્તા સંઘ મહત્તા માની લેશે તો તેથી ઉન્નતિના સ્થાને અવનતિનું બીજા રોપાશે. જેના જેવા ભાવ તેમાં પણ જેમ ખર્ચો ન્યૂન થાય અને જેમાં ખર્ચવાનું છે તે બતાવવામાં આવશે તો જ જૈન ધર્મની ઉન્નતિ થશે. સત્યદૃષ્ટિ અને આત્મહિત શાસનહિતથી વિચાર કરી વિવેક પ્રમાણે પ્રવર્તવું. પરમાં પડવું નહિ. સાધ્ય દષ્ટિને ધ્યાનમાં રાખીને ઉપયોગપૂર્વક પ્રવર્તવાની જરૂર છે. ધર્મ સાધન કરશો. ૨. પૂ. અભયસાગરજી - સાગરનું ઝવેરાત જેન પત્ર સાહિત્યમાં આકર્ષક અને અર્થપૂર્ણ શીર્ષકવાળી પત્રકૃતિઓ મળી છે તેમાંની એક “સાગરનું ઝવેરાત'' છે. શ્રી કૃતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. (૭૩) Page #87 -------------------------------------------------------------------------- ________________ માનવચિત્તમાં ઉદ્ભવતી સૂક્ષ્મ લાગણીઓ અને ભાવનાઓને વ્યક્ત કરવા માટે વિરાટ કાવ્ય સૃષ્ટિ છે. તેની સાથે ગદ્યમાં અભિવ્યક્તિ કરવા માટે પત્ર-ડાયરી અને પ્રવાસ પ્રકારની કૃતિઓનો સમાવેશ થાય છે તેમાં અંગત અભિવ્યક્તિ અનુભૂતિને વાચા આપવામાં આવે છે એટલે કાવ્યસમાન હૃદયસ્પર્શી અને ભાવવાહી બને છે. આ પ્રકારની કૃતિઓમાં પત્રલેખન નોંધપાત્ર છે. તેમાં પત્ર લેખકના વિશિષ્ટ કોટીના વ્યક્તિત્વ અને જ્ઞાનનો પરિચય થાય છે. આગમ દ્ધારક સાગરાનંદસૂરીશ્વરજીના ગુરૂ શ્રી ઝવેરસાગરજીના જીવનચરિત્રના નિરૂપણની સાથે કેટલાક મહાત્માઓએ પત્રો લખ્યા હતા તેનો આ પુસ્તકમાં સંચય થયો છે. જૈન સાહિત્યના ઈતિહાસની વિશેષતા એ છે કે તેમાં ચરિત્રાત્મક કૃતિઓનું પ્રમાણ વિશેષ છે એટલે આધારભૂત ચરિત્રાત્મક માહિતી પ્રાપ્ત થાય છે. એટલે સાગરનું ઝવેરાત એ ઝવેરસાગરજીનું જીવન ચરિત્ર હોવાની સાથે પત્રોનો સંચય થયેલી રચના છે. શાસન કંટકોદ્ધારક પૂ. હંસસાગરજી, પૂ. આત્મારામજી, પૂ. દાનસૂરિના ગુરૂ વીરવિજયજી, મુનિ શ્રી કાંતિવિજયજી, પૂ. મુનિશ્રી શાંતિવિજયજી, પૂ. કમલવિજયજી, પૂ. આનંદવિજયજી, પૂ. પં. શ્રી પ્રતાપવિજયજી વગેરેએ પૂ. ઝવેરસાગરજી પર પત્રો લખ્યા હતા તેનો આ પુસ્તકમાં સમાવેશ થયો છે. આ પત્રો ઔપચારિક વિગતો, વિહાર, આરાધના મહોત્સવ સાથે શાસ્ત્રવાર્તાલાપ સમાન, શંકા-સમાધાન રૂપ જ્ઞાન પ્રધાન છે. ઉદાહરણ જોઈએ તો : જ “જે ગચ્છમાં આચાર્ય ઉપાધ્યાયાદિ પાંચ ન હોય તે ગચ્છ જ જ શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ઝાક ૭૪) Page #88 -------------------------------------------------------------------------- ________________ આ ચોર પલ્લી સમાન છે.” (પા. ૮) પૂરવ સંચિત ઉદે આવે છે. વાસ્તે શુભના ઉદય થાએ શાતા થશે. (પા. ૧૨૮) તરણ તારણહાર પરમ પવિત્ર તીર્થાધિરાજની શીતળ છાયામાં આપણી વૃત્તિઓનું ઊર્ધીકરણ પ્રભુ શાસનની વફાદારીના બળે કરવું જરૂરી છે. (પા. ૨૮૩) સાગરનું ઝવેરાત એ ચરિત્રાત્મક ગ્રંથ છે પણ તેમાં વિવિધ પ્રસંગોના નિરૂપણમાં આધારભૂત કેટલાક પત્રોને સાંકળી લેવામાં આવ્યા છે એટલે ચરિત્ર લેખનની શૈલીમાં પત્રો નોંધપાત્ર ભાગ ભજવે છે એટલે કે ઝવેરસાગરજીના જીવનની વિશેષતાઓ લેખકે માત્ર માહિતીને આધારે વર્ણન કળાનો આશ્રય લઈને નિરૂપણ કરી નથી પણ પત્રોના સંયોજનથી આ માહિતી વિશ્વાસપાત્ર બનાવીને પૂ. ઝવેરસાગરજીના વ્યક્તિત્વનો વિશિષ્ટ પરિચય કરાવ્યો છે. સાગરનું ઝવેરાતના પત્રો આગમ જ્યોતિર્ધર, ભા. રના પરિશિષ્ટમાં વ્યવસ્થિત રાતે પ્રકાશિત થયો છે. પરિશિષ્ટ ૧માં ૧૧ અને બીજામાં ૧૩ પત્રો મળીને કુલ ૨૪ પત્રોનો સંચય થયો છે. પત્રોનો આરંભ પરંપરાગત શૈલીમાં થયો છે. મુ. લીંબડી, મુનિ મહારાજ ઝવેરસાગરજી ઠે. પુરબાઈની ધર્મશાળા. શ્રી કેશરિયાજી મહારાજની ક્રીપા હોજો.. સ્વસ્તિ શ્રી પાર્શ્વ જિન પ્રણમ્ય લીંબડી નગરે પર ઉપકારી શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. (૭૫) Page #89 -------------------------------------------------------------------------- ________________ - બુદ્ધિદાયક કુમત વિકાર તરણી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી મુનિ મહારાજ ઝવેરસાગરજી સાહેબજી વગેરે સર્વે મુનિ મહારાજા જોગ શ્રી જ રાજનગરથી લિ. મુનિ કનકસાગરજીની વંદના ૧૦૦૮ વાર ત્રિકાળ અવધારશોજી. આ પરાના સંકલનમાં વર્તમાન ગચ્છાધિપતિ શ્રી પૂ. આ. સૂર્યોદયસાગરસૂરીશ્વરજીએ કાચની ફ્રેમમાં મઢાવીને લાકડાની પેટીમાં મૂળ સ્વરૂપે દર્શન માટે રાખવામાં આવ્યા છે. જે કપડવણજ નગરના અભયદેવસૂરિ જ્ઞાનમંદિરમાં વિદ્યમાન છે. આ મૂળ પત્રોને આધારે બધા પત્રોનું સંપાદન કરવામાં આવ્યું છે. આ રીતે આગમ જ્યોતિધર અને સાગરનું ઝવેરાત ગુરૂ શિષ્યની યુગલ જોડી શ્રી ઝવેરસાગરજી અને આનંદસાગરજીના જીવનચરિત્રનો ગ્રંથ હોવાની સાથે સમકાલીન પરિસ્થિતિના સંદર્ભમાં વિવિધ પત્રો લખાયા હતા તેનો સમાવેશ થયો છે. અત્રે નમૂનારૂપે પત્રો પ્રગટ કરવામાં આવ્યા છે. વિશેષ જિજ્ઞાસા માટે મૂળ ગ્રંથનો અભ્યાસ કરવા ભલામણ છે. પૂ. આગમોદ્ધારક આચાર્યદેવશ્રીની દીક્ષાભૂમિ લીંબડીના પુણ્યપ્રભાવક શ્રાદ્ધરત્ન શેઠ શ્રી વોરા કસલી ડોસાભાઈ પરનો લખાયેલ પત્ર સં. ૧૮૩૩ ૧. સ્વસ્તિશ્રી પાર્શ્વજિનેશ્વર પ્રણમ્ય. શ્રી લીંબડીનગર સુશ્રાવક પુણ્યપ્રભાવક દેવગુરૂભક્તિકારક સંઘ મુખ્ય વોરા કસલી ડોસાભાઈ યોગ્ય શ્રી અમદાવાદથી લિ. પં., પદ્મવિજયનો ધર્મલાભ જાણવો? ૧. બીજાં અત્ર પુણ્યોદય પ્રમાણે સુખ છે! તમારો પત્ર ૧ છે જ આવ્યો તે વાંચી સમાચાર જાણ્યા! તુહે લિખ્યું જે ૧૪મા ગુણઠાણાને છે - શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. 5 (૭૬) Page #90 -------------------------------------------------------------------------- ________________ દ્વિચરમ સમયે ૭૨ ક્ષય કરી અને ૧૩ પ્રકૃતિ ચરમ સમયે ક્ષય કરી છે. સિદ્ધિ વર્યા તે ચરમ સમયે જ સિદ્ધિ વર્યા કે લગતે સમયે સિદ્ધિ વર્યા? ઈમ લખ્યું તેનો ઉત્તર.....? ચૌદમા ગુણઠાણાના એહલે સમય ગએ લગતે સમયે સિદ્ધિ વર્યા, જે કારણે છેહલે સમયે તો ૧૩ પ્રકૃતિ ઉદયમાં તથા રસ્તામાં છે, અને જે સમયે ઉદય સત્તાગત કર્યુ હોય તેહજ સમઈ સિદ્ધિ, ઈમ કહેવાય જ કિમ? કાંઈ સમયના બે ભાગ થતા નથી! તથા જે કર્મનો ઉદય તેહજ કર્મનો ક્ષય એક સમયે કિમ હોય? તથા કોઈ કહેર્યો જ એ તો વ્યવહાર વ્યાખ્યા છે, નિશ્ચય થકી - ચૌદમા ગુણઠાણાને છેહલે સમયે સિદ્ધિ! તે પણિ કહેવું ન ઘટે! જે કારણ માટે આઉષ્ય કર્મનો પરિશાડ કહ્યો છઈ ! જે આયુકર્મ સર્વથા જીવથી ભિન્ન કિવારઈ ગયું? તિવારેં વિશેષાવશ્યકમાં કહ્યું જે નિશ્ચયનયે “પરભવ પઢમેસાડો''ઈતિ એતલેં પરભવને પ્રથમ સમયે સર્વશાત કહ્યો ! જિવારે છેહલેં સમયેં તો ન કહ્યો! વલી શ્રી વિશેષાવશ્યક મધ્યે કેવલજ્ઞાન ઉપજવા આશ્રી નિશ્ચયવ્યવહાર નય લાવ્યા છે, તેહમાં ઈમ ઠરાવ્યું જે-નિશ્ચય થકી કેવલજ્ઞાન તેરમાં ગુણઠાણાને પ્રથમ સમયે ઉપનું અને વ્યવહાર નયે તેરમાને બીજે - શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. =ીરી ૭૭) Page #91 -------------------------------------------------------------------------- ________________ આ સમયે ઉપનું, જે માટે વ્યવહાર નય તે ઉપના પછી ઉપનું કહે છે. આ ક્રિયાકાલ-નિષ્ઠાકાલ ભિન્ન સમયે માને છે, અને નિશ્ચયનય ઉપજતાંવેલા ઉપનું કહે છે, માટે નિશ્ચયનય ક્રિયાકાલ-નિષ્ઠાકાલ એક માને છે ઈતિ! એ રીતે વિશેષાવશ્યકમાં ચર્ચા કરી છે; પણિ બારમા ગુણઠાણાને ચરમ-સમયે કેવલજ્ઞાન એહવું તો કિહિઈ લિખ્યું નથી ! જો તે બારમાને છેહલે સમયે કેવલજ્ઞાન ઉપનું લિખ્યું હોત તો ચૌદમાને છેહલે સમયે સિદ્ધ ઈમ કહેવાત તેતો નથી! તે માટે લગતે સમયે સિદ્ધિ ઈતિ! વલી સુયડાંગ સૂત્રમાં કેવલી ભગવાનને ઈરિયાવહિ સંબંધી શાતા વેદનીનો બંધ કહ્યો છે તિહાં એવો પાઠ છે જે, “તમે બંધઈ. બીએ વેઅઈ તઈએ ગિજ્જરેઈ” પ્રથમ સમયે બાંધે, બીજે સમયે વેદ, ત્રીજે સમયે નિર્જરે, એહમાં પરિવેદવાર્તે સમયે નિર્જરા નથી કહીં, તિવારે ઈમ ઠર્યું જે વેદનાને લગતે સમઈ નિર્જરા. એ રીતે ચૌદમાને છેહલે સમયે ૧૨ પ્રકૃતિનું વેદવું અને તેમને લગતે સમયે નિર્જરા, અને નિર્જરા તથા સિદ્ધિનો સમય તે એક, જે સમયે નિર્જરા તે સમયે સિદ્ધિ એ રીતિ છે! વલી કોઈ કહેચ્ચે જ એક સમયમાં ઉત્પાદ-વ્યય કિમ થાય? તેહને કહિએ, જે સિદ્ધિને સમયે સકર્મા-પર્યાયનો વ્યય, સિદ્ધિજ પર્યાયનો ઉત્પાદ એ પણિ પ્રગટ છે; શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ૭૮) Page #92 -------------------------------------------------------------------------- ________________ 5 કાંય એક સમયમાં જે પર્યાયનો વ્યય તે પર્યાયનો વ્યય તે જ પર્યાયની ઉત્પત્તિ ઈમ તો હોય જ નહીં! વલી શ્રી ભગવતી સૂત્રને ધુરે “ચલમાણે ચલિએ” ઈત્યાદિક પ્રશ્નમાં પણિ “ઉદ્દીરિજ઼માણે ઉદીરિએ, વેદિક્ઝમાણે વેઈએ, ણિજ્જરિજ઼માણે ણિજ્જિણે'' એહમાં પણિ ઈમ કહ્યું ઉદીરણા સમયે ઉદીયું કહીએ, વેદવા સમયે વેદયું કહિએ, તથા નિર્જરવા સમઈ નિર્જયું કહિઈ! તે માટે વેદવાનો તથા નિફ્ફરવાનો સમય જુદો છઈ! જો જુદો ન હોય તો વેદના તથા નિર્જરા એ બે પ્રશ્ન જુદાં કિમ હોય? ઈતિ! બીજા કર્મગ્રંથની ટીકા મધ્ય બીજી ગાથાની ટીકામાં ચૌદમા ગુણઠાણાનો અર્થ કર્યો તિહાં ઈમ લખ્યું છે જે, “શૈલેષીકરણ ચરમ સમયાન્તર મુચ્છિન્નતુચતુર્વિધ કર્મબંધનત્વાન્ !” ઈહાં પણિ શેલેષીના ચરમ સમયને અનન્તર કહેતા લગતે સમઈ ચાર કર્મ બંધન ઉચ્છિન્ન થતાં ઈત્યાદિક! કાગળમાં કેવલી વાત લિખાય? પણિ સર્વનો રહસ્ય એ જે ચૌદમા-ગુણ ઠાણાને છેહલેં સમઈ પ્રકૃતિ ૧૨ તથા ૧૩ છતી છે અને તદનંતર સમઈ એહનો ક્ષય અને એક જ સમયે સિદ્ધિ ઈતિ તત્ત્વ. એ વાત ગુરૂજી પાસે પણિ-ચર્ચા સહિત ઘણીવાર સાંભળી છે, તે જાણવું! ડોસા ધારસી તથા સોંસમલ તથા ઝવેરીને ધર્મલાભ કહેવો દેવ દર્શન સંભારવા! અત્ર સંભારીઈ તે અનુમોદક! Sms શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. . Page #93 -------------------------------------------------------------------------- ________________ વલતા પત્ર પોહતાનો સમાચાર દેવો. ચોમાસું ઉતરે સિદ્ધાચલજી નિસર્યા તો એ માર્ગે જણાસ્પે. પછી તો જિમ નિમિત્ત હસ્યુ તે બનસ્યે મિતિ શ્રવણ વદી ગુરૂ તથા વળી છઠ્ઠા કર્મ ગ્રંથની ટીકાને છેહડે પણ એહવો પાઠ છે જે તતોનન્ત૨ સમયે ઈતિ એ કાગલ કોઈ ઠાઉકા વંચાવજ્યો. સંવત ૧૮૩૩ વર્ષ || સંઘ મુખ્ય વો. કસલી ડોસા યોગ્ય લીંબડી નગરે ।। વિ. સં. ૧૯૪૩ના શ્રા. સુ. ૮ દિને અમદાવાદથી ઉદયપુર શ્રી ઝવેરસાગરજી મ.ને લખેલ પત્ર પૂ. (વિ. સં. ૧૯૪૩નું ચોમાસું પૂજ્યશ્રીને ઉદયપુર કરવું પડ્યું. પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં દેવદ્રવ્યાદિની અ-વ્યવસ્થા દૂ૨ ક૨વાના શુભ આશયથી શ્રાવકોના કર્તવ્યના અધિકારની વાત વધુ સ્પષ્ટ રીતે સમજાવનાર શ્રીશ્રાદ્ધ-દિન કૃત્ય સૂત્ર અને ભાવનાધિકાર સુદર્શના ચરિત્ર શરૂ કર્યું.) મુનિરાજ ઝવેરસાગરજી ! સુ. ગિરધર પાનાચંદ તથા મનસુખ હીરાચંદ તથા...... તથા દલસુખ પાનાચંદ તથા કુબેર પરભુદાસ તથા ધરમ..... વંદણા ૧૦૦૮ વાર અવધારશોજી. આપ તરફ અમો.... ઘણાં.... યાદ કરીએ છીએ, કામકાજ અમ લાયક..... તે ફરમાવજો. શંકરજીની વંદના એકહજાર આઠ વાર અવધારશોજી. હું આપની ઘણી ચાહના રાખું છું. તે શી રીતે મેલાપ થશે ? તે તો ગ્યાની મહારાજ જાણે. શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ८० Page #94 -------------------------------------------------------------------------- ________________ વળી લખવાનું કે આ કાગળનો જવાબ લખશો. પદ્મસાગરજી વાંચ્યું છે તેનો જવાબ લખશો. વલી સુયડાંગ સૂત્રમાં કેવલી ભગવાનને ઈરિયાવહિ સંબંધી શાતા વેદનીનો બંધ કહ્યો છે તિહાં એહવો પાઠ છે જે, “પમે બંધઈ. બીએ વેઅઈ તઈએ ણિજ્જરેઈ’’ પ્રથમ સમયે બાંધે, બીજે સમયે વેદે, ત્રીજે સમયે નિર્જરે, એહમાં ણિ વેદવાને સમયે નિર્જરા નથી કહીં, તિવારે ઈમ કર્યું જે વેદવાને લગતે સમઈ નિર્જરા, એ રીતે ચૌદમાને છેહલે સમયે ૧૨ પ્રકૃતિનું વેદવું અને તેહને લગતે સમયે નિર્જરા, અને નિર્જરા તથા સિદ્ધિનો સમય તે એક, જે સમયે નિર્જરા તેહ સમયે સિદ્ધિ એ રીતિ છે ! (૧) રત્નાક૨ પચ્ચીશીના કર્તા રત્નસાગરસૂરીજીએ બાઈઓ અથવા દાસ દાસી રાખી હતી તેમને બે રૂપિયા આપીને વિદાય કરીને બાકી .. દરજામાં દીધા. એ વાત બદલ અમને અંદેશો રહે છે. (૨) સાધુના છઠે ગુણ ઠાણે સંજમનો.... થાય તો મુનિપણું જાય નહીં? સંજમની બે..... (૩) એક ગુંહલી શ્રાવક શોભાના ગુણની તેમણે અત્રે બનાવી છે. તેમાં શ્રાવકને બહુશ્રુત કહ્યા છે, તે શી રીતે ? બીજું ઘણું વધારે લખતા નથી, (૪) જંબુદ્વીપના ખંડવા કેટલા ? (૫) સાડા પચ્ચીસ આરિજ દેશ કયા ? તેનાં નામ. હાલમાં શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ૮૧ Page #95 -------------------------------------------------------------------------- ________________ સ૨વે ખુશીમાં છે. ૫ાસણમાં મહાસુખરામ મીઠાચંદ કલ્પસૂત્રની' ચોપડી વાંચશે. પદ્મસાગરને ત્યાં લોકો બિલકુલ જતાં નથી, આપની ખુશીનો પત્ર તાકીદે લખશો. આપ સાહેબની ચિઠ્ઠી પોંતી છે, અમોએ કાગળ તમને સુદ ૮ મોકલેલ છે, તે તમારો જવાબ આવ્યેથી જણાશે. તમારા વિરહનું દુ:ખ ખમાતું નથી, પણ એ કહેવા પ્રાયઃ હાલ જણાય છે, તમો હમારા મનમાં રહેલ કંઈ દુઃખ જાણતા નથી. વળી રત્નાક૨ સૂરિજીએ બે બૈરીઓ રાખી હતી તેવી ગોરજી પદ્મસાગરજીએ પરૂપણા કરી છે માટે તે વાતનું શી રીતે છે ? માટે તેનો જવાબ લખશોજી. વળી રત્નાકર પચ્ચીશીની ગાથામાં વત્ત ન વાનં પરિશીલિત 7. એ ગાથાનો અર્થ સેવકને લખી મહેરબાની કરશોજી. (૧) વષવસાય પડિક્કમણામાં કહે છે, તે વખતે પ્રથમ ખમાસમણ દેવું કે નહીં! તેનો ઉત્તર લખજો. (૨) પ્રથમની લખેલ હકીકતનો જવાબ ઉત્તર કરી લખશો. હું. ધરમ વિશે છું, પણ આદરા ફરી પરણાવાના કારણથી સંસારમાં ઘણો જરૂરથી બંધણીમાં પડ્યો છું, પણ શું કરૂં ? કેમ જે પસ્તાવો તો.... તે કહી શકતો નથી. સેવક ઉપર કિરપા રાખી મહેરબાની રાખી હમારા લાયક કામકાજ લખજો. ૧૯૪૩ના શ્રાવણ સુ. ૮ મંગળ, કરમચંદ. વળી લાલચંદજી..... મુબંઈ બંદ૨ છે... મુંબઈ છે તેવા.... સભા.... છે, માટે તે બાબત હમોને ખુલાસો કરશો. શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ૮૨ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૩. વિ. સં. ૧૯૪૭ માગ. સુ. ૭ ખંભાતથી શ્રી મગનલાલ ભાઈચંદભાઈએ લીંબડી પૂ. શ્રી ઝવેરસાગરજી મ.ને લખેલ પત્ર સ્વતિ શ્રી પાર્શ્વ જિન પ્રણમ્ય શ્રી લીંબડી નગરે એકવિધ અસંજમના ટાલક, દુવિધ-ધર્મના પ્રરૂપક, ત્રણ તત્ત્વ-ધારક, ચાર પ્રકારના કષાય જીપક, પંચ-મહાવ્રત મહા પાલણહાર ઈત્યાદિક અનેક ગુણોએ કરી સુબિરાજમાન શ્રી શ્રી શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી મુનિ મહારાજ શ્રી ઝવેરસાગરજી સાહેબજી જોગશ્રી ખંભાત બંદરથી લિ. આપના ચરણ કમળની સેવાનો સદા ઈચ્છુક મગનલાલ ભાઈચંદની વંદના દિનપ્રતિ ૧૦૦૮ વાર અવધારશોજી.'' અત્રે દેવગુરૂપસાયથી ઉદયયોગ સુખશાતા વર્તે છે. આપની સુખશાતાનો પત્ર હેમચંદના અક્ષર સાથે પહોંચ્યો છે. પછી બીજી વાતો લખી. પૂ. ચરિત્રનાયકને અંગે મગનભાઈ જણાવે છે કે – “એઓને સોબત ધરમને વિશે ઉદ્યમવાને સારી રીતે રખાવજો ! કોઈ ઉલ્લંઠ અગર બાળજીવોની કરવી નહીં.' ભણવાને વિશે સારી રીતે ઉદ્યમ કરાવશો તે બાબતમાં તમોને કંઈ લખવું પડે તેમ નથી. જેમ પરણતી ગુણનું આસ્થાનરૂપ પ્રગટ થાય તેમ સારી રીતે વરતાવવા. હવે પૂ. ચરિત્રનાયકને ઉદ્દેશીને મગનભાઈ જણાવે છે કે – ભાઈ હેમચંદને માલુમ થાય જે કાગળ લખવામાં બે દિવસની ઢીલ થઈ છે, તેનું કારણ કે મારા શરીરે બાદી થઈ આવી હતી, તેથી ઢીલ થઈ છે. હવેથી સારું છે. અમારી તરફની કંઈ ફિકર કરશો છે નહીં.” - તમારા શરીરનો જાપતો રાખજો! કોઈ રીતે હેરાન થશો. શ્રી ચુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. –હરલ IS SS LS LL 0LS ( ૮૩ Page #97 -------------------------------------------------------------------------- ________________ ' નહીં! પૈસા જોઈએ તે પ્રમાણે મંગાવજો ને જેમ મહારાજ સાહેબ કહે તેમ બરોબર રીતે વર્તશો કે જેથી પરિણામે અનંતો હિત-લાભ થાય. ગુરૂમહારાજા સર્વોપરિ નિષ્કારણ બંધુ છે. તેઓનું જે કહેવું છે, તે સર્વે આપણા હિતને સારું છે. પરમાર્થ ભાવે છે. તે સર્વે અમૃત ભોજની જેમ ઉલ્લાસથી અંગીકાર કરશો. તેમાં તમોને વિશેષ લખવું પડે તેમ નથી. થોડું લખ્યું ઘણું કરીને જાણજો. એ જ સંવત ૧૯૪૭ના માગશર સુ. ૧૪ ગુરૂવાર લી. આપના ચરણ-કમળની સેવાનો સદા ઈચ્છુક મગનલાલ ભાઈચંદની વંદના દિનપ્રતિ ૧૦૦૮ વાર અવધારશોજી. કાગળનો ઉત્તર તુર્ત લખશોજી. કપડવંજ તરફ પ્રભાતનો નીકળી જઈશ. સંદર્ભ સાગરનું ઝવેરાત સંપાદક : પૂ. અભયસાગરજી આગમોદ્ધારક ગ્રંથમાળા, કપડવણજ. સં. ૨૦૩૬ ૩. પૂ. આત્મારામજી મ.સા.ના પત્રો અર્વાચીન જૈન સાહિત્યના બહુમુખી પ્રતિભાશાળી આ. શ્રી આત્મારામજીનું જૈન શ્રુતજ્ઞાનના પ્રસારમાં જ્ઞાન અને ભક્તિમાર્ગની કૃતિઓ જૈન-જૈનેત્તર વર્ગને ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મૂલ્યવાન સાધન છે. પૂ. શ્રીને અમેરિકાની વિશ્વધર્મ પરિષદમાં ઉપસ્થિત રહેવા માટે આ પરિષદ તરફથી આમંત્રણ મળ્યું હતું પણ સાધુ આચારની વફાદારીને કારણે તેઓશ્રી ત્યાં ગયા નહિં અને જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે વીરચંદ રાઘવજી ગાંધીને મોકલવામાં આવ્યા હતા. પૂ. શ્રીએ જ આપણા પ્રતિનિધિને સારી રીતે તૈયાર કર્યા હતા અને જૈન ધર્મની ક શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. સE (૮૪) ટ Page #98 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વર વિશેની માન્યતા વિશે નિબંધ પ્રશ્નોત્તરૂપે લખી આપ્યો હતો. જે પરિષદમાં રજુ થયો હતો. આ અંગેના પત્રોમાં પૂ. શ્રીને આમંત્રણ, પરિષદમાં નિબંધ રજૂ ક૨વા માટેનો પત્ર, પૂ. શ્રીને બદલે જૈન ધર્મના પ્રતિનિધિને પરિષદમાં હાજર રહેવા માટેનો પત્ર, અને The World Parliament of Religions ના એપેન્ડીક્ષ ત્રણમાં પૂ. શ્રી વિશેની ગૌરવવંતી ઐતિહાસિક નોંધ કરવામાં આવી છે તે મૂળ અંગ્રેજી ભાષામાં આ ગ્રંથમાં પ્રગટ કરી છે. તે ઉપરથી પૂ. શ્રીની પ્રતિભાની સાથે જૈન ધર્મ વિશેની ૫૨મોચ્ચ શુભભાવનાનો લાક્ષણિક પરિચય થાય છે. કલકત્તાની એશિયાટીક સોસાયટીના ઓનરરી સેક્રેટરી ડૉ. એ. એફ. રૂડોલ્ફે પૂ. શ્રીને જૈન ધર્મ વિષયક પત્ર દ્વારા પ્રશ્નો પૂછ્યા હતા અને પૂ. શ્રીએ ઉત્તર પાઠવ્યો હતો તે અંગેની વિગતો દર્શાવતાં પત્રો અહીં પ્રગટ કરવામાં આવ્યા છે. જૈન પત્ર સાહિત્યની વિશાળ સૃષ્ટિમાં વિહાર કરીને સૌ કોઈને જાણવાની જિજ્ઞાસા તૃપ્તિ થાય અને એક જૈન તરીકે જૈનત્વની ભાવના વધુ દૃઢ બને તેવા ત્રણ પત્રો અને વિશ્વધર્મ પરિષદના સંદર્ભમાં યુગાદિ આચાર્યશ્રી આત્મારામજી મ.સા. વિશેના પત્રો પ્રગટ કરવામાં આવ્યા છે. ધર્મ માત્ર વિચાર અને પ્રચારમાં જ મર્યાદિત થતો નથી તેનું મહત્ત્વનું અંગ આચાર છે તે દૃષ્ટિએ પૂ.શ્રીના પત્રો સંયમ જીવનના ગૌરવને પ્રસ્થાપિત કરીને જૈન ધર્મની વિદેશમાં જાણકારી થાય તે માટેના એમના પ્રયત્નો સમગ્ર જૈન સમાજ માટે એક ઐતિહાસિક પ્રસંગ ગણાય છે. આચાર શાસ્ત્રોક્ત હોય, તેનું દૃઢ સંકલ્પથી પાલન કરવું ને છતાં જૈન ધર્મની વિસ્તરતી ક્ષિતિજમાં નિમિત્ત થવું એ પૂ. આત્મરામજી મ.સા.ની વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ૮૫ Page #99 -------------------------------------------------------------------------- ________________ હતી. તેનો પત્ર દ્વારા લાક્ષણિક પરિચય થશે. (૧) કલકત્તા તા. ૭ ઓક્ટો. ૧૯૮૮ મુનિ મહારાજ આત્મારામજી (આનંદ વિજયજી) મુરબ્બી મહારાજ મેં પૂછેલા પ્રશ્નોના આપે જવાબ આપ્યા તેને માટે હું આપનો ઘણો આભારી છું આપના ખુલાસાથી મારા સંદેહ નિર્વત થયા છે. આપ લખો છો કે ઉમાસ્વાતિ શ્રી મહાવીર સ્વામી પછી (૩૦૦) ત્રણસો વરસે થયા અને ચામાચાર્ય શ્રી મહાવીર સ્વામી પછી (૩૫૩) વરસે થયા. આમાં “હુઆ હૈ' એ શબ્દનો અર્થ જન્મ થયો કરવો કે નિર્વાણ થયું કરવો? તે લખશો. વળી આપ લખો છો કે “શ્વેતાંબર અને દિગંબર બંને પક્ષવાળા તત્ત્વાર્થ સૂત્ર માને છે, એ ઉપરથી શું એમ નથી જણાતું કે બંને પક્ષવાળા શ્રી મહાવીર સ્વામી પછી ત્રણસો વરસે ઉમાસ્વામી થયા ત્યારે સામાન્ય જૈન ધર્મમાંથી જુદા પડ્યા નહોતા?' એ ગ્રંથ સિવાય બંને પક્ષવાળા માને છે તેવો બીજો કોઈ ગ્રંથ છે? શ્વેતાંબરવાળા જે અંગ માને છે તે દિગંબરવાળા માને છે? અને માનતા હોય તો તે કયા કયા અંગ? આપે “અજ્ઞાન તિમિર ભાસ્કર' નામનો ગ્રંથ મગનલાલ દલપતરામ મારફતે મને મોકલ્યો તે ઘણું સારું કર્યું છે. મારે તે ઘણો ઉપયોગી છે. મારો ગ્રંથ છપાશે કે તરત એક નકલ આપના તરફ જ મોકલાવીશ. શ્રી કૃતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. (૮૬) Page #100 -------------------------------------------------------------------------- ________________ લી. આપનો આભારી એ. એફ. રૂડોલ્ફ હોર્નલ ૨. ઉપરના પત્રમાં પૂછેલા ચાર પ્રશ્નો ઉત્તર (આત્મારામજી તરફથી) ઉત્તર પહેલો - ઉમાસ્વાતિકા મૃત્યુ વીરાત ૩૦૦ વર્ષ પીછે અને શ્યામાચાર્યકા ભી વીરાત ૩૫૩ વર્ષે હુઆ હૈ. ઉત્તર બીજો - શ્વેતાંબર ઓર દિગંબર યે દોનોં મત શ્રી મહાવીરાત ૬૦૯ વર્ષ પીછે પૃથક પૃથક હુઆ હૈ, દોનો મતો કે શાસ્ત્રોમેં એસા લેખ હૈ. શ્વેતાંબર મત કી આવશ્યક નિર્યુક્તિમેં ઐસી પ્રક્ષેપ ગાથા હૈ छव्वास सएहिं नवुत्तरेहिं, तया सिद्धिगयस्स वीरस्य । तो बोडियाणि दिठ्ठी रहवीरपुरे समुप्पन्ना ।।94।। અસ્યાર્થ - છસૌ નવ વર્ષ શ્રી મહાવીર કે મુક્તિ ગયા પીછે બોટિક અર્થાત્ દિગંબર મત રથવીર પુરમેં ઉત્પન્ન હુઆ. દિગંબર મત કે જિનસેનાચાર્ય અપને બનાએ દર્શન સાર પ્રકરણ મેં ઐસા લિખતા હૈ. छत्तीसे वरिसण विक्कम रायस्य मरण पत्तस्स । सोरेठ्ठ वल्लहीन, सेबडसंघ સમુપાળા ||11|| અસ્યાર્થ - વિક્રમ રાજા કે મરે પીછે એકસો છત્તીસ વર્ષ વીતે સોરઠ દેશ કી વલ્લભી નગરીમેં શ્વેતાંબર સંઘ ઉત્પન્ન હુઆ. શ્વેતાંબર દિગંબર કે કથનમેં તીન વર્ષ કા ફર્ક હૈ. શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ८७ Page #101 -------------------------------------------------------------------------- ________________ પ્રોફેસર જેકબી' જો લીખતે છે કે શ્રી મહાવીર પીછે દુસરે છે સેકેમેં શ્વેતાંબર દિગંબર મત જુદે પડે છે. ઈસકા તાત્પર્ય યહ હૈ કી જ યશોભદ્રસૂરિ કે સંભૂતિવિજય ઔર ભદ્રબાહુ યે દોનો શિષ્ય હુએ છે. તીનમેં સે સંભૂતિવિજયકી અલગ શાખા ચલી ઓર ભદ્રબાહુ કી અલગ શાખા ચલી. સંભૂતિવિજય કે શિષ્ય નંદભદ્રાચાર્ય કે સંતાનમેં સે દિગંબર મત પૂર્વોક્ત ૬૦૯ મેં વર્ષે નિકલા હે ઈસ વાસ્તુ પ્રોફેસર જેકબીકો શાખાકી જગે દિગંબર મત માલુમ હોવેગા. ઉત્તર ત્રીજો - શ્વેતાંબર મત તર્કશાસ્ત્રો દિગંબર માનતે હે. ઉત્તર ચોથો – દિગંબરમતમેં બારા અંગકા નામ તો શ્વેતાંબર સરીખા હી હે પરંતુ દિગંબર ઐસે કહતે હે કે જો અસલી અંગ થે વે સર્વથા વ્યવચ્છેદ હો ગયે હે. શ્વેતાંબરોને નવીન અંગ રચે હૈ. ઔર શ્વેતાંબર યહ કહતે હે કે હકીકત મેં અસલી અંગ વ્યવચ્છેદ હો ગયે છે. પરંતુ જો રહે છે તિન મહેસેહી ઈતને કંઠ રહે થે. નવીન રચે નહીં હૈ જૈસે ભગવતી કે દસહજાર ઉદ્દેશ થે જીનમેં સે અબ ર૯૦૦ ઉદ્દેશ હૈ ઈસી તરૅ સર્વ અંગો કે બહુત હિસ્સે મુનિયોં કંઠ સે ભૂલ ગયે જો ભાગ શેષ રહે છે તે અસલી હી હૈ કલ્પીત નહીં હૈ. પત્ર બીજો ધી મદરેસા વેલેસ્લી સ્કેવર તા. ૨૮ ફેબ્રુઆરી સને ૧૯૮૮ શ્રી મહારાજ આત્મારામજી (આનંદવિજયજી) પ્યારા સાહેબ! તમારા સંવત ૧૯૪પના માઘ સુદી ૧૪ના પ્રીતિ ભરેલા પત્ર સારું તમારો આભાર માનું છું અને તેના જવાબમાં હિન્દુસ્તાન છે ક શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ઝરી ટ ૮૮ ૮૮) Page #102 -------------------------------------------------------------------------- ________________ છેસરકારના (હોમ) વિલાયત ખાતાના સેક્રેટરી હોનરેબલ જ એ.પી.મેકડોનલ સાહેબનો પત્ર જે મને હમણાં જ મળ્યો છે તે આ જ સાથે તમને મોકલવાને ખુશી ઉપજે છે. તેમાંથી તમારા જોવામાં આવશે કે ઋગ્વદ તમોને મોકલવા સારૂં તા. ૧૧મી ફેબ્રુઆરીએ પારકા રાજ્યોની સાથે સંબંધ રાખનાર (ફોરેન) ખાતા તરફ મોકલવામાં આવેલ છે. તમારા હાલના ઠેકાણાંની ખબર મેં સરકારમાં જણાવી હતી ને હું ધારું છું કે તમોને એ શીરનામે મોકલવામાં આવશે. આ કાગળ તમોને પહોંચવા પહેલાં તે પુસ્તકો તમોને ક્યારનાય મળી ચુક્યા હશે. આ પુસ્તક તમોને મેળવી આપવાને હું શક્તિમાન થયો તેથી મને ખુશી થવાનું સંતોષ પામવાનું કારણ મળ્યું છે. તમોએ તૈયાર કરેલ નમતવૃક્ષ જે મને મોકલ્યું છે તે મેં લક્ષ્મપૂર્વક તપાસ્યું છે અને તેને બરાબર હૃદયમાં ઉતારીને તે વિશે થોડાક સવાલ આપને કરવા ઈચ્છું છું. ૧. મધ્યનું થડ જે તપાગચ્છની પેઢી બતાવે છે તેમાં તમે જેને છેલ્લા બતાવ્યા છે અને ૬૯મે પાટે છે, નામ વિજયરાજસૂરી લખ્યું છે, તેઓ હાલ હયાત છે? કદાપી તેઓ હાલ હયાત ન હોય તો હાલમાં તેમની ગાદીએ કોણ છે? અને તમે તપાગચ્છને મધ્યવૃક્ષ કેમ કર્યું છે? અથવા ઠરાવ્યું છે. ૨. ખરતરગચ્છની ગાદીએ છેલ્લા તમે ૭૦મે પાટે “શ્રી જિનહર્ષસૂરિ' લખ્યા છે. પણ તેઓ સંવત ૧૮૫૬માં ગાદીએ આવ્યા તેથી તેઓ હાલ હયાત હશે નહીં માટે તેમના પછી કેટલા સૂરિઓ (આચાર્યો) તેમની ગાદીએ થયા અને તેમના શા શા નામ છે તે જ જણાવો તથા હાલમાં ખરતરગચ્છની ગાદીએ ઉપરી કોણ છે? તે જ - શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. કવિ ( ૮૯ ૮૯) Page #103 -------------------------------------------------------------------------- ________________ જ જણાવો. મેં ગઈકાલે ખરતરગચ્છની એક પટ્ટાવલી જોઈ છે તેમાં ૭૧મે પાટે સંવત ૧૯૧૫ના વર્ષમાં જિનમુક્તિસૂરિ બતાવ્યા છે આ ખરૂ થઈ શકવા સંભવ છે કારણ કે સંવત ૧૮પ૬ અને ૧૯૧૫માં તેટલો તફાવત છે. - ૩ - એક લીટીને છેડે તે વૃક્ષમાં તમારું નામ જોવામાં આવે છે, જે શાખા અગર ગચ્છના તમે છો તેનું નામ શું છે? એ શાખા તપગચ્છનો એક ફોટો જણાય છે અને વળી તમારી પોતાની લીટીમાં નીચે પ્રમાણે નામો જણાય છે. મુનિ મણિવજય ગણિ મુનિ બુદ્ધિવિજય મુનિ ગુલાબવિજય ગણિ મુનિ સિદ્ધિવિજય મુનિ મુક્તિવિજય ગણિ મુનિ વૃદ્ધિવિજય ગણિ મુનિ નિત્યવિજય ગણિ મુનિ આત્મારામ (આનંદવિજય) આ પુરૂષોને એક બીજા સાથે કેવા પ્રકારનો સંબંધ છે તે મને બરાબર સમજાયું નથી માટે સમજાવશો. એ જૈનમત વૃક્ષમાં બધાગચ્છની પેઢી બતાવેલી છે કે કેટલાકની બતાવેલી છે? આ સવાલોના સંપૂર્ણ જવાબ મહેરબાની કરીને મોકલાવશો તો મહારા ઉપર ઘણો ઉપકાર થશે. મને માનજો તમારો ખરો. એ. એફ. રૂડોલ્ફહોર્નલ આ કાગળની સાથે મોકલાવેલ અંગ્રેજી કાગળની નકલ Calcutta, the 26th February, 1889 શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. - ૯૦) Page #104 -------------------------------------------------------------------------- ________________ My Dear Dr. Hornle In reply to your letter dated the 19th instant. I have the pleasure to inform you that a copy of Protesior Max Muller's Edition of the Rigveda was received from the India Office for the Jain Muni Atmaramji and forwarded to the Foreign Department on the 11th instant for transmission to him. The enclosure of your letter is returned here with. Your Sincerely A. P Mackanold સદરહુ પત્રનું ગુજરાતી ભાષાંતર કલકત્તા તા. ર૬મી ફેબ્રુઆરી, ૧૯૮૯ મારા પ્યારા ડાક્તર હોર્નલ, તમારા તા. ૧૯મી ફેબ્રુઆરીના પત્રના જવાબમાં તમને લખવાને ખુશી ઉપજે છે કે પ્રોફેસર મોક્ષમૂલરના ઋગ્વદની પ્રત વિલાયતથી હિન્દુસ્તાન ખાતાની ઓફિસ તરફથી જૈનમુનિ આત્મારામજીને અર્પણ કરવા સારૂં આવી હતી અને તે તા. ૧૧મીએ પારકા રાજ્ય ખાતાની ઓફિસને મુનિને પહોંચાડવા સારૂ સોંપવામાં આવી છે. તમારો ખરો એ. પી. મેકડોનલ પ્રારંભના પત્રમાંહેના પ્રશ્નના ઉત્તરો ૧- મધ્યભાગમેં તપાગચ્છ કે મુનિયોં કી પરંપરા લિખનેકા છે યહ પ્રયોજન છે કે પ્રથમ શ્રી સુધર્મસ્વામીને ગચ્છકા નામ નિગ્રંથ જગચ્છ થા. તિસહી નિગ્રંથ ગચ્છકા નામ શ્રી મહાવીરસે પીછે નવમે મક શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. 3 Page #105 -------------------------------------------------------------------------- ________________ કે પટ્ટે સુસ્થિત સુપ્રતિબુદ્ધ નામક આચાર્ય સે કોટીક ગચ્છ દુસરા હુઆ. શ્રી મહાવીરજીસે ૧૫મે પટ્ટ શ્રી ચંદ્રસૂરિ નામકે આચાર્ય બહુપ્રસિદ્ધ પુરૂષ હુએ થે. ઈસે વાસ્તે કૌટીક ગચ્છ કા હી નામ તિસરા ચંદ્રગચ્છ હુઆ. સોલમે પટ્ટમે સમંત ભદ્રસૂરિ હુએ વે બનમેં હી રહતે થે, ઈસ વાસ્તે ચંદ્ર ગચ્છકા નામ વનવાસી ગચ્છ પ્રસિદ્ધ હુઆ. કિતને વનવાસી ગચ્છ કા નામ નાણકગચ્છ ભી લિખતે હૈ, વીરાત્ ૧૪૬૪ અર્થાત્ વિક્રમાત્ ૮૯૪ વર્ષે છત્તીસમે પટ્ટે શ્રી સર્વદેવસૂરિક વટવૃક્ષ કે હેઠે આચાર્યપદ દીના, ઈસ વાતે વનવાસી ગચ્છકા નામ વટગચ્છ હુઆ. પછે વટગચ્છમેં સમકાલ એક હી સાથે ચોરાસી જૈન સાધુઓનાં આચાર્ય પદદીના થા ઔર ઈસ ગચ્છકા બહુત વિસ્તાર હુઆ. ઈસ વાતે વટગચ્છકા નામ બૃહતગચ્છ હુઆ. ૪૪મું પટ્ટ શ્રી જગચંદ્રસૂરિજી હુએ જગચંદ્રસૂરિજીને શિથિલાચાર છોડકે ક્રિયા ઉદ્ધાર કરા તબ ચૈત્યવાળા/ગચ્છ કે આચાર્ય શ્રી દેવભદ્રગિણિકે પાસ ઉપસંયતુ (ફરસે દીક્ષા) લીની પરંતુ મૂળમેતો બૃહતગચ્છ હી થા શ્રી પાર્શ્વનાથજીકે ચોથે પટટે કેશીકુમાર હુએ. તિનસે ગચ્છકા નામ ઉપકેશગચ્છ હુઆ. તિસ ઉપકેશગચ્છ મેં કોરંટગચ્છ નિકલા ઓર કોરંગગચ્છસે ચેત્રવાલગચ્છ નિકલા, તિસ ચે ત્રવાલગચ્છકો સંપ્રતિકાળ મેં વૃદ્ધ પોશાલીઆ તપગચ્છ કહતે હે ઓર શ્રી જગચંદ્રસૂરિજીને બહુત તપ કરા ઈસવાસે આધારપુરમેં રાણાને બૃહતગચ્છકા નામ તપગચ્છ (તપસ્વી ગ૭) પ્રસિદ્ધ કરી, પરંતુ મૂળમેં તો બૃહતગચ્છ નામ થા. બૃહતગચ્છમેં સે હી ખરતર ૧, પૂનમીયા ૨, અંચલીયા ૩, આગમીયા ૪, સાઢપૂનમીયા ૫, પાઠ્યચંદ્રાદી ગચ્છ નીકલે હે ઓર ઈસ કાલમેં ભી તપગચ્છકા સમુદાય બહુત હૈ ઈસ વાતે યહ ગચ્છ મધ્યભાગમેં લિખા હૈ ઔર ઈસ વૃક્ષકા લિખનેવાલા મેં ભી ઈસી તપગચ્છમેં હું. ઈસ વાસ્તે ભી જ Bક શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ઝS ( ૯૨. Page #106 -------------------------------------------------------------------------- ________________ કે મધ્યભાગમેં અપને બડે પુરૂષો કો લિખા હેપરંતુ ખરતરગચ્છવાળા આ કોઈ ઈસી તરેહકા વૃક્ષ લિખે તબ વો અપની પટ્ટાવલી મધ્યભાગમેં લિખે તો હમ ઐસે લેખ કો વિરુદ્ધ નહીં માનતે હૈ. આખીર શાખા કા આચાર્ય વિજયરાજસૂરિ વિદ્યમાન હે ઓર દેશાનદેશ ફીરતે હૈ, સ્થાન કા નિયમ નહીં હૈ. ઉ. ૨ ખરતરગચ્છમેં ૭૦મેં પટ્ટ જિનહર્ષસૂરિ, તિનકે પટ્ટે ૭૧મેં શ્રી મહેદ્રસૂરિ હુએ હે, ઓર તિનકે પટે ૭રમેં શ્રી જિનમુક્તિસૂરિ છે. ઉ. ૩ શ્રી મણિવિજયગણિકે તીન શિષ્ય બુદ્ધિવિજય ૧, ગુલાબવિજય ૨, સિદ્ધિવિજય ૩, બુદ્ધિવિજય કે ચાર મુખ્ય શિષ્ય શ્રી મુક્તિવિજયગણિ ૧, વૃદ્ધિવિજય ૨, નિત્યવિજય ૩, આત્મારામ (આનંદવિજય) ૪મેં તપગચ્છમેં હું. ઉ. ૪ જૈનમતમેં શ્રી મહાવીરજીનેં પીછે બહુત ગચ્છ ઓર શાખા હુઈ હૈ. તિનોકી પટ્ટાવલીયાં પૃથક પૃથક બહુત હે ઓર બહુત પટ્ટાવલીયાં તો ઈસ મધ્ય કે ચંદ્રગચ્છ, વટગચ્છ, બૃહતગચ્છર્સે હી નીકલી છે. ઓર વજસ્વામી કે સમયમેં બાર વર્ષ કે દુર્ભિક્ષકાળમેં બહુત ગચ્છ ઔર કુલ ઓર શાખાઓ વ્યવચ્છેદ હો ગઈ થી ઔર પુરાને ગચ્છોમેં ઉપકેશ ગચ્છ હે ઓર પુરાને કુલોમેં સે એક પ્રશ્નવાહન કુલ રહા થા. સો ભી ઈસ કાલમેં વ્યવચ્છેદ હો ગયા હૈ. ઔર વજસ્વામી કે શિષ્ય વજસેનસૂરિ, તિને કે ચાર શિષ્યોસે ચાર કુલ હુએ. ચંદ્ર ૧, નાગૅદ્ર ૨, નિવૃત્તિ ૩, વિદ્યાધર ૪. સંપ્રતિકાળમેં એક ચંદ્રકુળ કે તપા ખરતરાદિ ગચ્છ રહ ગયે હે. શેષ તીન કુલ ભી વ્યવચ્છેદ હો ગયે હૈ. છે જે તીન કુલ ૭૦૦ વર્ષ કે પહલે ઈસે ભરતખંડમેં થે. પરંતુ અબ નહી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. 3. Page #107 -------------------------------------------------------------------------- ________________ હે. ઈસ વાસ્તે સર્વ ગચ્છો કા સ્વરૂપ ઈસ વૃક્ષમેં નહિ લિખા હૈ. ઔર ઈસસે અધિક ગચ્છકી પટ્ટાવલી ઓકા લેખ મુજકો મીલા નહીં. ઈસ વાસ્તે નહીં લિખા. ઐસા સમજ લેના. WORLDS CONGRESS AUXILIARY COMMITTEE ON RELIGIOUS CONGRESSES Mr. Atmaramh, Mumbai, India. Please address me - William Pipe 2330, Michigan Ave., Chicago. U.S.A. Dear Sir, Their will be mailed to you in the course of a week an appointment as a member of the advisory council of the parliament of the Religious to be held in Chicago in 1893. In the mean time the chairman instructs me to ask you if you will kindly forword to me at your earliest convinience two photographs of yourself and a short sketch of your life. These are to be used in preparing the illustrated account of representatives of the great faiths of the world. Will you theirfore give this matter your earnest consideration and forward to me as soon as possible what is requested. Some other pictures and explanatory literature that would illustrate any feature of Hinduism would be much appreciated, with fraternal greetings. Tam, i af 222, HEICIE. 68 Page #108 -------------------------------------------------------------------------- ________________ Faithfully and Sincerely yours, WILLIAM PIPE. Chicago, U.S.A., April 3rd, 1893. Muni Atmaramji, 9, Bank Street Fort, Presidency Mills Co. Ltd. Reverend Sir, I am very much delighted to receive your acceptance of your appointment together with the photographs and the biography of your remarkable life. Is it not possible for you to attend the Parliament in person? it would give us great pleasure to meet you. At any rate will you not be able to prepare a paper which will convey to the accidental mind, a clear account of the Jain faith, which you so honorably represent? It will give us great pleasure and promote the ends of the Parliament if you are able to render this service. I send you several copies of my second report. Hoping to hear from you soon and favorably, I remain with fraternal regards. Yours cordially, JOHN HENRY BORROWS, Chairman Committee on Religious Congress. S he Chicago, U.S.A., June 12th, 1893 sil yaralli qzz, EHHEILIE. eu Page #109 -------------------------------------------------------------------------- ________________ My Dear Sir, I am desired by the Rev. Dr. Barrows to make an immediate acknowledgment of your favour of May 13. It is eminently to be desired that there should be present at the Parliament of Religious a learned representative of the Jain community. We indeed sorry that there is no prospect of having the Muni Atmaramji with us and trust the community over which he presides will depute some one to represent. It is, I trust, needless for me to say that your delegate will be received by us in Chicago with every distinction and during his stay here will receive of our hospitality in as great a measure as we are able to record it. If you therefore decide to send a representative, will you kindly cable the fact to me? The paper which larned Muni is preparing will indeed be very welcome and will be given a place in the programme in keeping with the high rank of its author. Although we here in Chicago are a long distance from you, the name of Muni Atmaramjee is frequently alluded to in religious discussions. For the purpose of illustrating the volumes which are to record the proceedings of the Parliament of Religious. I am in want of a few pictures to illustrate the rites and ceremonies of the Jain faith. May I ask you to procure these for me (at any expense) and send at your earliest convenience. I am, Very truly yours, WILLIAM PIPE, શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. - (ES Page #110 -------------------------------------------------------------------------- ________________ Private Secretary સંદર્ભ : મહાવીર શાસન વિશેષાંક (આત્મારામજી) વર્ષ ૧૯૯૬ ૪. યુગવીર આચાર્ય વલ્લભસૂરિજી અર્વાચીન જૈન શ્રમણ સંસ્થાના પ્રતિભાશાળી યુગવીર આચાર્ય વલ્લભસૂરિના જીવનકાર્યથી જૈન-જૈનેતર સમાજ સુપરિચિત છે. એમની બહુમુખી પ્રતિભાથી સામાજિક શાંતિ-સુવ્યવસ્થા માટેની વિવિધ પ્રવૃત્તિઓનું યોગદાન જૈન સમાજના ઈતિહાસનું એક સુવર્ણ પૃષ્ઠ છે. યુગવીર આચાર્ય ભા.૩ની પ્રસ્તાવનામાં એમના પત્રો વિશેની કેટલીક માહિતી મળી આવે છે. જૈન પત્ર સાહિત્યમાં કોઈ જુદા જ પ્રકારના અભિગમથી વલ્લભસૂરિના પત્રોનો સંપુટ પ્રગટ થયો છે. પત્ર લેખક જૈન સાધુ કે જે દુન્યવી સ્વાર્થ અને સામાજિક વ્યવહારથી મુક્ત હોવા છતાં પોતે આત્મકલ્યાણ કરતાં કરતાં સમાજના લોકોને પણ કલ્યાણના માર્ગમાં પ્રવૃત્ત થવા માટે પોતાની કર્તવ્યપરાયણતાથી પત્રો દ્વારા જીવંત માર્ગદર્શન આપ્યું હતું. પૂ. શ્રીનો આચારની વફાદારી, તપ, ત્યાગ અને વૈરાગ્યની ભાવનાનું સંવર્ધન કરવાની સાથે સમાજના સર્વાગી વિકાસ માટે સઘન માર્ગદર્શન, શિક્ષણનો પ્રચાર, જૈન મંદિર, જૈન સાહિત્ય સંશોધન, આગમ, જૈન કૉલેજ, સંસ્થાના ઉત્સવો વગેરેને અનુલક્ષીને પ્રસંગોચિત્ત પત્રો લખ્યા હતા. તેનો યુગવીર આચાર્ય ભા. ૩માં છે. સંચય કરવામાં આવ્યા છે. ઉપરોક્ત વિચારોને લગતા પત્રોની સાથે . જ સંયમ જીવનને સ્પર્શતા પ્રસંગો વિહાર, આચાર પાલન, પર્યુષણ, તે ૩ શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. - Page #111 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિષ શાસ્ત્રની રીતે અર્થઘટન પ્રતિષ્ઠા અભ્યાસ વગેરેના પત્રો પણ પ્રાપ્ત થાય છે. આ પત્રો એ પૂ.શ્રીની વિશિષ્ટ પ્રકારની કર્તવ્ય પરાયણતાનો મૂર્તિમંત દાખલો છે. જેના જીવનમાં સતત કર્મઠતા રહેલી છે તેને કામ વગર શાંતિ થાય નહિ એમ કહીએ તો તે યથોચિત લાગશે. સંયમની આરાધનાની સાથે આવી જવાબદારી સ્વીકારીને સંઘ-સંસ્થા, સમાજ અને વ્યક્તિઓને સિદ્ધિના સોપાન સ૨ ક૨વા માટે સલાહ સૂચના અને જાગૃતિ પ્રેરક વેધક શબ્દોમાં પત્રોની પ્રસાદી આપી છે. તેઓશ્રીએ સામાન્ય કાર્યો કરીને અસામાન્ય પ્રતિભાનું દર્શન કરાવ્યું છે. એમની સફળતાના પાયામાં અપૂર્વ ગુરૂભક્તિ હતી. ગુરૂ પ્રત્યેની સર્વસ્વ સમર્પણ ભાવના એમના એક જ વાક્યમાંથી પ્રગટ થતી જોવા મળે છે ‘મેરે તો આતમા રામ, દુસરા ન કોઈ’’ જ્યાં આવી સમર્પણ - શરણાગતિ હોય ત્યાં ગુરૂકૃપાની અમીવૃષ્ટિ સિદ્ધિદાયક બને તેમાં કોઈ આશ્ચર્ય નથી. એમના પત્રમાં કેળવણીનો જોરશોરથી પ્રચાર કરવાની ઉત્કટ ભાવના પ્રગટ થઈ છે. આ ધ્યેય સિદ્ધિનો પત્રો દ્વારા પરિચય થાય છે. આ સંગ્રહમાં કુલ ૨૭૨ પત્રોનો સંચય થયો છે. મોટા ભાગના પત્રો મુદ્દાસર છે. પ્રશ્નોત્તર અને શંકા - સમાધાન રૂપે પણ પત્રો લખાયા છે. એમનું માર્ગદર્શન સમાજના સર્વાંગી વિકાસમાં અનન્ય પ્રેરક વિચારો પૂરા પાડે છે. પંજાબના વિસ્તારમાં જૈન ધર્મના ઉદ્ધાર માટેની એમની શુભભાવનાને પ્રયત્નો અજોડ ગણાય છે. અને પંજાબ કેસરીનું બિરૂદ ચરિતાર્થ કર્યું છે. વિશેષ તો એમના પત્રોની સફર કરવાથી ખ્યાલ આવે તેમ છે. પૂ. શ્રીની પત્ર ધારાએ પત્રવાણીની પ્રેરક મેઘવૃષ્ટિ સમાન છે. શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ૯૮ Page #112 -------------------------------------------------------------------------- ________________ યુગવીર આચાર્ય ભા. ૩ અર્વાચીન જૈન સાહિત્યના વારસાને વિવિધ પ્રકારની ગદ્યપદ્ય રચનાઓથી સમૃદ્ધ કરનાર પૂ.આ. વલ્લભસૂરિજી મ.સા. એમનાં બહુમુખી પ્રતિભાથી યુગવીર આચાર્યલેખક, સમાજ સુધારક હોવાની સાથે સુપ્રસિદ્ધ જૈનાચાર્ય તરીકે અમર કીર્તિને વર્યા છે. તદુપરાંત પંજાબ કેસરીના બિરૂદથી એમની પ્રતિભામાં ચાર ચાંદ લાગ્યા હોય તેવી ઝળહળતી જ્યોતિ નિહાળી શકાય છે. એમની સાહિત્ય સૃષ્ટિમાં ગદ્ય-પદ્યની વિવિધતાની સાથે પત્ર સાહિત્યની સામગ્રી જેન સાહિત્યમાં નોંધપાત્ર સિદ્ધિનું સોપાન છે. આ પત્ર સાહિત્ય ગુજરાતી અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ થાય છે. શ્રી કુલચંદ હરિચંદ દોશીએ યુગવીર આચાર્ય શીર્ષકથી ચારભાગમાં એમના જીવન કાર્યનો સવિસ્તર પરિચય કરાવ્યો છે. ત્રીજા ભાગમાં ગુજરાતી પત્રો અને ચોથા ભાગમાં હિન્દી પત્રોનો સંચય થયો છે. તેમાં હિન્દી પત્રો ઉપરાંત વિવિધ સંસ્થાઓએ પૂ. શ્રી માનવતાવાદીને ધાર્મિક પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને સન્માનપત્ર આપ્યાં હતા તેનો પણ સંચય કર્યો છે. શ્રી મહુવાકર જણાવે છે કે એમના પત્રોની સંખ્યા સેંકડો નહિ પણ હજારોની છે. એમના ૧૨૦ હિન્દી પત્રો સંશોધન કરીને ભા. ૪માં પ્રગટ કરવામાં આવ્યા છે. આ પત્રો ધાર્મિક, સાહિત્યિક, સામાજિક અને શૈક્ષણિક વિષયોને સ્પર્શે છે. પૂ. શ્રીએ સ્થાપેલી વિવિધ સંસ્થાઓ અંબાલા કોલેજ અને ગુજરાનવાલાની સંસ્થાઓના વહીવટ અને વિકાસને લગતાં પણ પત્રો છે. એમની પત્રસૃષ્ટિનો સાર એ પૂ. શ્રી માનવતાવાદી વિચારધારાને પ્રચંડ પુરૂષાર્થથી જ ચરિતાર્થ કરાવી બતાવી છે. સંયમ યાત્રાની આવશ્યક ક્રિયા અને પૂ શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ક G ( ૯૯ Page #113 -------------------------------------------------------------------------- ________________ - અન્ય વિધિ-પ્રવૃત્તિઓની સાથે આવી કામગીરીનો સુભગ સમન્વય બહુ ઓછા પ્રતિભાસંપન્ન વ્યક્તિઓમાં દૃષ્ટિગોચર થાય છે તે દષ્ટિએ વિચારતાં આ પત્ર સૃષ્ટિ વર્તમાન અને ભવિષ્યની પેઢીને જેન સમાજના વિકાસ માટે મૂર્તિમંત ઉદાહરણ પૂરું પાડે છે. શિક્ષણ દ્વારા વિકાસની દિશામાં એમના પત્રો માર્ગદર્શનરૂપ બન્યા છે. ઈ. સ. ૧૯૩૪થી ૧૯૪૨ સુધીમાં લખાયેલા પત્રોનો ભા. ૪માં સંચય થયો છે. પત્રો નમૂનારૂપે અત્રે પ્રગટ કરવામાં આવ્યા છે. આ પત્રોમાં અન્ય પત્રલેખકોની સરખામણીમાં વિસ્તાર નથી. મુદ્દાસરનું લખાણ લખીને પત્રના બાહ્ય-આંતરદેહને વફાદાર રહ્યા છે એ પણ એમના પત્ર સાહિત્યની સિદ્ધિ છે. આધ્યાત્મિકતાનું પણ દર્શન થાય છતાં તેના દ્વારા તાત્વિક વિચારોનું નિરૂપણ થયેલું છે. ૧. દેશની ચિંતા ખાખ ગામ, તા. ૨૮-૧૨-૩૧ વંદનાનુવંદના સુખશાતા. પત્ર મળ્યો. સમાચાર જાણ્યા. ર૬ તારીખે બાલાપુરથી વિહાર કર્યો. આજ અહીં આવ્યા છીએ. હવે વિહારમાં અમારું ચોક્કસ ઠેકાણું ન હોવાથી પત્ર સ્થગિત કરશો. હા, માર્ગમાં જ્યાં અવસર હશે ત્યાંથી તમને અમારો પત્ર મળતો રહેશે. કોઈ વાતે ફિકર ન કરશો. સુશ્રાવક માસ્તર શ્રીયુત અમરસિંહજીનું આવવું તે અતીવ ખુશીના સમાર જાણ્યા. અમારી તરફથી ધર્મલાભની સાથે અભિનંદન દેશો. અમારો સંદેશ તથા પત્ર મળ્યા હશે. શ્રી અમરસિંહજીનું ઉત્સવ જ સમયે આવવું એ પણ ઉત્સવમાં ઉત્સવવૃદ્ધિપૂર્વક ઉન્નતિસૂચક છે. - શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. પ્રતિક (૧૦૦) શ્રી કૃતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. Page #114 -------------------------------------------------------------------------- ________________ ગુરૂશિષ્યનો મેળ એ પણ કુદરતનો ખેલ સમજાય છે. આજ અહીં શ્રાવકવર્ગ ગાજાવાજાની સાથે પ્રવેશ કરાવવા ઈચ્છતો હતો પણ કાલે જ દેશનેતાઓ ગિરફતાર થયા હોઈને આવે સમયે વાજાઓનું વાદન શોભે જ નહિ. મુંબઈ ઘણા નેતાઓ ઈગ્લાંડથી આયા છે પણ તેઓની ગિરફતારી સંભળાય છે. દેશની શું દુર્દશા થવા લાગી છે? ૨. જ્ઞાનનું કલ્પવૃક્ષ બાજવા (વડોદરા) તા. ૩-૫-૩૪ વંદનાનુવંદના, સુખશાતા. કાલે વડોદરા પહોંચીશું. શ્રી સંઘે ગાજાવાજાની સાથે સામૈયું કરવા આગ્રહ કર્યો પણ શ્રી કેશરિયાજીના તીર્થ નિમિત્તે યોગીરાજે પ્રતિજ્ઞા કરી છે તેથી દહેગામમાં અમે પણ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી શ્રી કેશરિયાજીનાથજી તીર્થનો ખુલાસો ન થાય ત્યાં સુધી શહેર કે ગ્રામમાં ગાજાવાજાથી પ્રવેશ ન કરવો. અમદાવાદમાં અત્યાગ્રહ છતાં અમે મક્કમ હતા. વડોદરામાં પણ તેમ જ થશે. શ્રી ઢઢાજીએ કામ હાથમાં લીધું છે તો સારી વાત છે. તેમને સફળતા મળે તેમ ઈચ્છું છું. જો તખતગઢ જવાબદારી ઉપાડી લે તો તો તખત અને ગઢ બંને બની જશે અને એમ જ થવું જોઈએ. તખતગઢના શ્રી સંઘને ધર્મલાભ સાથે કહી દેશો કે આ કલ્પવૃક્ષનાં ફળ આપને અને આપનાં સંતાનને મળશે. આપણો દેશ અને આપણા સમાજની સાથે ધર્મની રક્ષા થવી જોઈએ અને તેનું તો આ જ એક સાચું સાધન છે. નમૂના તમારી સામે છે. જોઈ લ્યો, પરીક્ષા કરી લ્યો, યોગ્ય લાગે તો જ આ કલ્પવૃક્ષનું સીંચન કરી તેનું પાલન પોષણ કરવામાં ખૂબ કટિબદ્ધ મક શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ક k (૧૦૧) ( ૧૦૧ ) Page #115 -------------------------------------------------------------------------- ________________ જ થઈ જાઓ. તમે તો પાકા વ્યાપારી છો. દુનિયાના વ્યાપારમાં હંમેશા વા ખ્યાલ રાખો છો તો પછી પરલોકમાં સુખ દેવાવાળા ધર્મ વ્યાપારમાં પણ કદી કદી જરૂર ખ્યાલ કરવો જોઈએ. ૩. પદવીની જવાબદારી મલાડ તા. ૨૪-૫-૩૫ શ્રી બીસલપુર મારવાડ પ્રાન્તિક શ્રી શ્વેતાંબર જૈન કોન્ફરન્સ તથા શ્રી સંઘના કાર્યવાહકો. પ્રમુખ સાહેબ શ્રી જગતશેઠ આદિ સર્વ સદ્ગૃહસ્થો સુશ્રાવકો યોગ્ય ધર્મલાભ. આપની તરફથી શ્રી ઢઢાજી સાહેબનો પત્ર મળ્યો. દેશ વિદેશના એકત્રિત થયેલ આપશ્રી સંઘનો અનાદર કરવો ઉચિત ન કહેવાય તેથી અનિચ્છા છતાં આપશ્રી સંઘના કરેલા કાર્યનો સ્વીકાર કરવો જ રહ્યો. હવે તો આપશ્રી સંઘની ફરજ છે કે અનિચ્છા છતાં ભક્તિવશ જે બે વ્યક્તિઓના શિર ઉપર બોજો મૂક્યો છે તે જવાબદારી પૂરી કરવા અધિષ્ઠાયક શક્તિ આપે અને આપશ્રી સંઘનો ઉદ્યોત થાય એવો પ્રયત્ન ચાલુ રહે. શ્રી યુગપ્રધાન અને ઉપાધ્યાયજીને વંદનાનુવંદના સુખશાતાની સાથે કહેશો કે શ્રી સંઘની સમર્પણ કરેલી પદવીઓનો ભાર થોડો ન સમજશો. ખૂબ દીપાવવાનો ખ્યાલ કરશો. ૪. હિત શિક્ષા વડોદરા એકાદશી તા. ૩૦-૬-૩૬ શ્રી કૃતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. કર ૧૦૨) Page #116 -------------------------------------------------------------------------- ________________ વંદના સુખશાતા. આપનો પત્ર મળ્યો. ભગવતી પ્રવેશનો ના આનંદ ગુરૂની કૃપાથી પૂર્ણાનંદ થાય એ જ ગુરૂદેવને પ્રાર્થના છે. સમુદ્રને સુખશાતા. આનંદની વૃદ્ધિ રહે તે માટે એક હિતશિક્ષા ખાસ ધ્યાન દેવા યોગ્ય છે. ખાસ જરૂરી કારણ વિના માણસોનું આવવા જવાનું ઓછું કરી નાંખવું જોઈએ. તમે પોતે જ વિચારી લેશો. તારટપાલ આદિનો પણ યથાશક્ય સંકોચ કરી લેવો. આપણે પોતે સ્વયં સંકોચ રાખવો સારો છે. આજ સુધી અમારી ટપાલ ચાલુ રહી. હવે ચાતુર્માસમાં અમારો પણ સંકોચ સમજી લેશો. બધાની બધાને વંદનાનુવંદના સુખશાતા. શ્રીસંઘને ધર્મલાભ. ૫. આશીર્વાદ વડોદરા તા. ૨-૧૦-૩૬ વિજયવલ્લભસૂરિના તરફથી, શ્રી પાલીતાણા - નામદાર ઠાકોર સાહેબ શ્રી બહાદુરસિંહજી યોગ્ય ધર્મલાભની સાથે જણાવવાનું કે આજના મુંબઈ સમાચારમાં આપને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ અને તેના અંગે આપની સખાવત અને ધનની શુભ પ્રવૃત્તિના શુભ સમાચારથી હરેકને આનંદ થાય એ સ્વાભાવિક છે. આવા આનંદના સમયમાં જેન પ્રજાપતિ આપના શુભ ઉગારોની વલણ જરૂર હોવી જોઈએ. કારણ કે આજનો રાજકુમાર ભવિષ્યમાં આપના સ્થાને રાજા બની શ્રી સિદ્ધાચલ તીર્થના અંગે જૈન પ્રજાને સાથ આપનાર નીવડશે અને આનંદ પમાડશે. ૬. જેન મંદિર ખાનગા, ડોગરાં, તા. ૨૫-૮-૪૧ - શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ૧૦૩) Page #117 -------------------------------------------------------------------------- ________________ ન કહેવા. સકળ શ્રી જૈન સંઘ પાલેજ યોગ્ય ધર્મલાભ સાથે માલુમ થાય જે શ્રી દેવગુરૂ ધર્મની પસાયે સુખશાતા હોય. ધર્મધ્યાનમાં ઉદ્યમ રાખવો. સર્વને ધર્મલાભ કહેવા. તમારા શ્રી સંઘની શ્રદ્ધા, ભક્તિ અને વિનંતિને માન આપી આચાર્યશ્રી વિજયલતિસૂરિજી તથા મુનિશ્રી મિત્ર વિજયજી આદિ સાધુઓ વડોદરા ગયેલા પાછા પાલેજ આવી શ્રી સંઘને આનંદ પમાડી રહ્યા છે તે ખુશીની વાત છે. તમારા પાલેજ શ્રી સંઘના આંગણે અત્યારે આનંદ ઉત્સવ આપી રહ્યો છે. એ આનંદમાંથી થોડો ભાગ બીજા કોઈને પણ આપવાની ઉદારતા કરી શકો તો અવસર સારો છે. પંજાબમાં લુધિયાણા જિલ્લામાં રાયકોટ નામે એક ગામ છે. જ્યાં ગઈ સાલનું અમારું ચોમાસું હતું. ત્યાં શ્રી દહેરાસર બંધાવવું શરૂ થયેલ છે. જેની માહિતી આચાર્ય શ્રી વિજયલલિતસૂરિજીથી કરી લેશો. સદર તૈયાર થતાં શ્રી જિનમંદિરજીને મદદની જરૂર છે તો આપશ્રી સંઘ આપના શ્રી પાલેજ શહેરના શ્રી જિનમંદિરજીમાંથી હજારેકની મદદ મોકલાવી શકો તો સારી વાત છે. હાલ એ જ સર્વ શ્રી સંઘને ધર્મલાભ. ૭. જ્યોતિષ ગુજરાનવાલા ૨-૧-૪૨ સુશ્રાવક શા. ગુલાબચંદ ઉર્ફે કાંતિલાલ ભગુભાઈ સપરિવાર જોગ ધર્મલાભ. પોષ શુદિ ૯ શનિવાર ૨૭-૧૨-૪૧નો તમારો પત્ર ક શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. કવિ ૧૦૪) Page #118 -------------------------------------------------------------------------- ________________ ૩૧-૧૨-૪૧ના મળ્યો. સમાચાર જાણ્યા. તમોએ અઠ્ઠાઈ મહોત્સવનો વિચાર જણાવ્યો તો તે માટે ખાસ કોઈ મુહુર્તની જરૂ૨ જણાતી નથી. હાં જો શાંતિસ્નાત્ર કરાવવું હોય તો કુંભસ્થાપન અને શાંતિસ્નાત્રના માટે દિવસ જોવો જોઈએ. જો શાંતિસ્નાત્ર કરાવવા ભાવના હોય તો મહા શુદિ ૬ ગુરૂવાર ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર અને રવિયોગ બહુ સારો છે. આટલું ધ્યાનમાં રાખવું - તમારા ત્યાંના ટીપણામાં ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર જ્યાં સુધીનું હોય ત્યાં સુધીમાં શાંતિસ્નાત્રની સમાપ્તિ થઈ જવી જોઈએ. કારણ કે છઠ્ઠો રવિયોગ ત્યાં સુધી છે, પછી નક્ષત્ર રેવતી આવી જવાથી સાતમો રવિયોગ થઈ જાય છે. જે સારો નથી. અહીંના ટીપણામાં સૂર્યોદયથી ૨૦ ઘડી ૮ પલ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર છે જ્યારે અહીં સૂર્યોદય સ્ટાન્ડર્ડ ૭-૩૩ મિનિટ છે. અને દિનમાન ૨૫ ઘડી ૪૨ ૫લ છે. જ્યારે સૂર્યાસ્ત ૫-૫૬ મિનિટે છે. જોધપુરીમાં ઉત્તરા ભાદ્રપદ ૨૦ ઘડી ૨૭ પલ છે. દિનમાન ૨૬ ઘડી અને ૧૬ પલ છે. સૂર્યોદય ૬-૪૫ મિનિટે અને સૂર્યાસ્ત ૫૧૫ મિનિટે છે. જ્યારે મહેન્દ્ર પંચાગમાં ૧૨-૫૬ મિનિટ સુધી ઉત્તરા ભાદ્રપદ છે. એટલે અહીં સુધી જ રવિયોગ છે. મતલબ કે તે દિવસે ગુરૂવાર હોવાથી પહેલા ચોડિયામાં કાર્યની શરૂઆત કરી. સાડાબાર સુધી વિજય મુહૂર્તમાં શાંતિસ્નાત્રની સમાપ્તિ થઈ જાય તો બધાય ટીપણાં આપણા માટે અનુકૂળ થઈ જાય. પછી તો તમોને ક્રિયા કરાવનારાઓને જેમ અનુકૂળ પડે તેમ કરવામાં તમે સ્વતંત્ર છો. સર્વ શ્રી સંઘને ધર્મલાભ. ૮. સુખશાતા પટ્ટી તા. ૧૮-૭-૪૨ શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ૧૦૫ Page #119 -------------------------------------------------------------------------- ________________ વિદ્વદ્વવર્ય મુનિશ્રી પુણ્યવિજયજી આદિ પાટણ યોગ્ય વંદનાનુવંદના સુખશાતા સાથે જણાવવાનું જે અત્રે સુખશાતા છે. આ તમે સુખશાતાના સમાચાર આપતા રહેશો. તમારા બંને પત્રો મળ્યા. સમાચાર જાણ્યા. ૧૦૦૮ શ્રી પ્રવર્તકજી મહારાજની તબિયત સંબંધી સમાચારથી ચિત્તમાં ચિંતા જ રહ્યા કરે છે. પણ ભાવી પ્રબળ. ભાવી પાસે કોઈનું ચાલતું નથી. તમે ધૈર્યવાન અને સમયજ્ઞ છો. જેથી દાદાજીને સમજાવીને જરા જરા પણ ખોરાક લેતા રહે તેમ કરશો તો ઉમેદ છે કે દેવ-ગુરૂ-ધર્મના પસાયે શાંતિશાતા થઈ જશે. વૃદ્ધપુરૂષોની બાલિહારી છે. અમારા તરફથી વંદના સાથે સુખશાતા પૂછશો અને શાતાના સમાચાર આપશો. ઔષધિ આદિ ઉપચાર કરવામાં તો તમે પૂરેપૂરા સાવધ છો જ. પં. નેમવિજયજી, ઉત્તમવિજયજી આદિ સર્વે સાધુઓને અને સાધ્વી શ્રી દાનશ્રીજી આદિ સર્વે સાધ્વીઓને સુખશાતા જણાવશો. શ્રી સંઘને ધર્મલાભ. આ તરફ વર્ષા થોડી થઈ છે, ગરમી હજાં શાંત થઈ નથી. ૯. સર્વધર્મ પરિષદ વડોદરા, તા. ૩૧-૫-૩૬ વલ્લભ વિ.ના તરફથી શ્રી કચ્છ ભુજપૂર સુશ્રાવક લાલન યોગ્ય ધર્મલાભ. તમારા બે પત્રો એક ૫-૫-૩૬નો અને બીજો ૭૫-૩૬નો બંને ૧૦-૫-૩૬ના રોજ અમને મળ્યા. સમાચાર જાણ્યા. તમોએ જે શ્રમ લીધો છે શાસનદેવની અને સ્વર્ગવાસી શ્રી ગુરૂદેવની કૃપાથી તે સફળ થાશે એવી આશા છે. હવે તો જૈન પ્રતિનિધિ સ્વીકારવાના સમાચાર જેન પેપરના મથાળાના પેજના ત્રીજા૪ શ્રી' ધિ ટ્રસ્ટ, અમદાવાદ. ( ૧૦૬ Page #120 -------------------------------------------------------------------------- ________________ કોલમમાં અને જૈન જ્યોતિના ૩૦-૫-૩૬ના ૨૬માં અંકમાં ૩૬૫માં પેજના ત્રીજા કોલમમાં તમોએ વાંચ્યા હશે. જ્યારે દિગંબર તરફથી શ્રીયુત ચંપતરાયજી ચુંટાણા છે તો શ્વેતાંબર ત૨ફથી ચુંટાવવામાં હ૨કત આવશે નહીં અને અમને આશા છે કે તમો અને શ્રીયુત દાક્ત૨ બનારસીદાસજી જઈ પહોંચશો તો બધુંય સારું થાશે માટે હવે તમોએ જવાને માટે તૈયાર થઈ જલદી અત્રે આવવું જોઈએ. તમારા ભાડા ખર્ચનો યોગ્ય પ્રબંધ થઈ જશે. શ્રી જૈન સંઘ જયંવતો છે. તમે અત્રે ક્યારે આવશો એનો જવાબ આ પત્રના જવાબરૂપે મળવો જોઈએ. હાલ એ જ સર્વ સાથીઓને ધર્મલાભ. ૧૦. પ્રાચીન મૂર્તિઓ વડોદરા. તા. ૩-૬-૩૬ વલ્લભ વિ. આદિના તરફથી શ્રી બાલાપુર સુશ્રાવક શેઠ સુખલાલભાઈ હર્ષચંદ્ર જેચંદભાઈ આદિ સર્વ પરિવાર જોગ ધર્મલાભની સાથે માલુમ થાય જે અત્રે સુખ શાતા છે. ધર્મધ્યાનમાં ઉદ્યમ રાખવો. શેઠ લાલચંદભાઈ, પોપટલાલ આદિ સર્વ શ્રાવક શ્રાવિકાવર્ગને ધર્મલાભ. વિશેષમાં બીનોલી જીલા મેરઠથી વકીલ બાબુ કીર્તિપ્રસાદજી ભૂતપૂર્વ શ્રી આત્માનંદ જૈન ગુરૂકુલ પંજાબ ગુજરાનવાલાના ગવર્નર - જેઓ બાલાપુરમાં પણ આવી ગયેલા છે - તેઓ લખે છે કે આકોલા જિલ્લાના વારસી તકલી ગામના એક ઘરમાંથી જૈન તીર્થંક૨ોની ૨૬ મૂર્તિઓ ઈસાના મૃત્યુથી ૭૦૦ વર્ષ પહેલાંની જમીનમાંથી નીકળી છે જે નાગપુરના મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. જો એ તરફના ભાઈઓ પ્રયત્ન કરે તો મળી શકે તેમ છે. મૂર્તિઓ નીકળવાના આ સમાચા૨ તો છાપાઓમાં પણ છપાઈ ગયા છે. આશા છે આ સમાચાર આપના પણ જાણવામાં શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ૧૦૭ Page #121 -------------------------------------------------------------------------- ________________ આવ્યા હશે. એ તરફના કલેકટર આદિ અધિકારી વર્ગની સાથે આપનો ઘણો માયાળું વરતાવ અમારા જાણવામાં છે તો આપ કામ ન કરી શકો ? ૧૧. ધર્મ શ્રદ્ધા તા. ૨૬-૬-૩૬ વિજયવલ્લભસૂરિ આદિના તરફથી વડોદરા શ્રી લંડન સુશ્રાવક પંડિત લાલનજોગ ધર્મલાભ આશા છે. તમો સુખશાતાની સાથે વખતસર પહોંચી ગયા હશો અને બધા મિત્રોને આનંદથી મળ્યા હશો. અંબાલા શહે૨માં શ્રી આત્માનંદ જૈન મહાસભાનો પત્ર લંડન ગયો હતો. તેનો જવાબ આવેથી તેમની માંગણી મુજબ લેખ મહાસભાની મારફત લંડન પહોંચાડી દેવાયો છે. જે સેક્રેટરી સાહેબને પૂછવાથી તમને ખબર પડી જશે. મુંબઈના સમાચારોથી તેમજ મુંબઈ સમાચાર પત્રથી તમારા મુંબઈના ભાઈઓ તરફથી સારી રીતે સુખપૂર્વક સફરની સફળતા ઈચ્છતા મેળાવડા વગેરેથી આનંદ અનુભવવામાં આવ્યો છે. અહીંથી અંબાલા જે ખરડો મોકલાવેલ તેની નકલ આ સાથે છે. સંભવ છે અંબાલાથી કાંઈક સુધારો વધારો કરી મોકલાવેલ હશે તે ત્યાં આવેલ સેક્રેટરી ઉપરના પત્રથી તમારા જાણવામાં આવશે. હર્બટ વૉરન તથા આપણાં હિંદુસ્તાની જૈન ભાઈઓ જે અભ્યાસ અને વ્યાપારને માટે રહે છે તેમનો સમાગમ થયેથી તેમને ધર્મલાભની સાથે ધાર્મિકતામાં પાકા રહેવાની પ્રેરણા કરવી. ૧૨. ક્ષમાપના વડોદરા તા. ૪-૬-૩૬ શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ૧૦૮ Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાટણ ૧૦૮ શ્રી પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજયજી ન * સપરિવાર જોગ વલ્લભાદિકની વંદનાનુવંદના સુખશાતા. આપનો પત્ર નાનચંદભાઈની મારફતે મળ્યો. સમાચાર જાણ્યા. એમની મુખ જબાની પણ સમાચાર સાંભળ્યાં. ચોમાસીખામણાં સ્વીકારશો અને આજ સુધીમાં અમારા નિમિત્તે આપનાં ચિત્તમાં જે કાંઈ અપ્રાતિ અથવા અનુચિત વિચારો ઉદ્ભવ્યા હોય તે સર્વ ભૂલાવી ક્ષમા કરશો અને પૂર્વવત્ પ્રેમભાવ સ્નેહદૃષ્ટિ સૂચક પત્ર પાઠવશો. વડોદરાની ત્રિપુટિના પૂર્ણ જશ સ્વર્ગવાસી શાંતિમૂર્તિ શ્રી હંસવિજય મહારાજ લઈ ગયા એવી જ રીતે આપની અને અમારી જીંદગીમાં પણ બની આવે એ જ પ્રાર્થના છે. સર્વ મુનિમંડલને વંદનાનુવંદના સુખશાતા સાથે ચોમાસી ખામણાં. શ્રીસંઘની વંદના. ત્યાં શ્રી સંઘને ધર્મલાભ. ૧૩. સાહિત્ય પ્રચાર વડોદરા તા. ૭-૭-૩૬ વિજય વલ્લભસૂરિ આદિના તરફથી શ્રી અમદાવાદ શ્રીયુત શેઠ આનંદજી કલ્યાણજીની પેઢીના સભ્ય કાર્યવાહક સહસ્થો જોગ ધર્મલાભ. શ્રીયુત દાક્તર ત્રિભુવનદાસ લહેરચંદ શાહે અમને મળી આપની ભાવના વ્યક્ત કરી, જેથી સહર્ષ અમો આપને જણાવીએ છીએ કે સદરહુ એમનો તૈયાર કરેલ ગ્રંથ “પ્રાચીન ભારત વર્ષ” શેઠ આનંદજી કલ્યાણજીની પેઢી તરફથી પ્રકાશિત થાય તો અમે ધારીએ છીએ કે આપની પેઢીએ એક મહાન કાર્ય કર્યું લેખાશે. જ ઐતિહાસિક દૃષ્ટિએ લખાયેલ પુસ્તકમાં તો ઐતિહાસિક = શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ક G ૧૦૯ Page #123 -------------------------------------------------------------------------- ________________ પુરાવો જોઈએ જેની ખામી લેખકે રાખી જણાતી નથી. લેખક પોતે ચુસ્ત જૈન છે અને લાગણીપૂર્વક જૈન ધર્મની પ્રાચીનતા સિદ્ધ કરવા જે હિમ્મત ઉઠાવી રહ્યા છે તેઓ જૈન ધર્મની વિરુદ્ધ લખે એ સંભવિત નથી, તેમ અમને અમારી સમજ પ્રમાણે જૈન ધર્મ વિરુદ્ધનું કોઈ લખાણ ભાસતું નથી, બલકે જૈન ધર્મને હલકો પાડવા જેમણે ઉદ્યમ કર્યો છે તેના સચોટ રદિયા આપ્યા જોવામાં આવે છે. જેથી અમો આપને સાગ્રહ જણાવીએ છીએ કે એમને તેમ જ આવા અન્ય લેખકોને પ્રોત્સાહિત કરવાથી આપે જૈન ધર્મની સાચી સેવા કરી છે એમ સિદ્ધ થાશે એવું અમારું પોતાનું માનવું છે. ઈતિ શુભમ્ દ. વિજયવલ્લભસૂરિ. ૧૪. સાધર્મીને સહાય ખંભાત તા. ૨૬-૯-૩૭ વિજયવલ્લભસૂરિ, વિજયલલિતસૂરિ આદિના તરફથી શ્રી મુંબઈ સુશ્રાવક શેઠ સર કીકાભાઈ પ્રેમચંદ સપરિવાર જોગ ધર્મલાભ. આપે અંબાલા પંજાબને માટે શ્રીયુત ઢઢાજી સાહેબ આદિ આવેલ ભાઈઓનો ઘણો સારો સત્કાર કરી સ્વર્ગવાસી ગુરૂદેવશ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરિ - શ્રી આત્મારામજી મહારાજની ભક્તિનો સારો પરિચય આપ્યો છે. એ બદલ અમો ખુશીની સાથે આપને યોગ્ય ધન્યવાદ આપીએ તો તે યોગ્ય જ ગણાય. એ તો આપ જાણો જ છો કે જેની પાસેથી કાંઈ પણ આશા પૂરી થાય તેને જ યોગ્ય સમયે યાદ કરવામાં આવે છે. એ મુજબ આ પત્ર લઈને આવનારા ઈસમની વિનંતી અથવા તો અર્જ સાંભળી યોગ્યતાનુસાર યોગ્ય સહાયતા આપવા જરૂર ધ્યાનમાં લેશો. આપના * મીઠા સહારાથી આપની મીઠી લાગણીથી વગર ખર્ચે એક આપના પૂ શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. કરી ૧૧૦) ૧૧૦ Page #124 -------------------------------------------------------------------------- ________________ • ઉછરતા ભાઈનું નિર્વાહસ્થાન કાયમ થાશે. આ ઉપકારનું કાર્ય જાણી આપને યોગ્ય જાણી ઈશારો કર્યો છે. દઃ વિજયવલ્લભસૂરિના ધર્મલાભ. ૧૫. જીવદયા ખંભાત. તા. ૧૧-૧૦-૩૭ વિજયવલ્લભસૂરિ, વિજયલલિતસૂરિ, આદિના તરફથી શ્રી વડોદરા સુશ્રાવક મણિલાલભાઈ સપરિવાર યોગ્ય ધર્મલાભ. ખાસ તમારા કરવાનું કાર્ય જાણી તમને ખાસ ભાર દઈને ભલામણ કરવાની કે અમને અમારા ચોમાસામાં કેટલોક અનુભવ થયો છે કે હાલમાં વડોદરાના શ્રીસંઘમાં જોઈએ તેવો સંપ ન હોવાથી અને ખાસ કોઈ આગેવાન ન બનવાથી ધર્મના ઘણાં કાર્યો છતે પૈસે અટકેલાં છે જેનું તાજું દૃષ્ટાંત ડેહલીના ઉપાશ્રયનું છે ! અસ્તુ ! પણ જે કાર્યને માટે હું ખાસ તમને ભલામણ કરવા તૈયા૨ થયો છું તે કામ તમારા હાથનું છે અને તે તમો મન ઉ૫૨ લો તો અમને ખાતરી છે કે તમો જરૂ૨ ગમે તે રસ્તે પણ કામ કરી શકો છો. અને એ કામ જીવદયાનું છે. કૂતરાઓ કોઈ આપણાં સગા નથી પણ જીવદયા એ આપણો ખાસ ધર્મ છે અને કૂતરાઓનો બચાવ કરવો એ પણ જીવદયા જ છે માટે યોગ્ય પ્રબંધ થવો જોઈએ. ૬. વિ. વ. સૂરિના ધર્મલાભ ૧૬. જૈન સાહિત્ય પ્રચાર અંબાલા સીટી તા. ૭-૭-૩૮ વિજયવલ્લભસૂરિ આદિના તરફથી શ્રી સુરત સુશ્રાવક પ્રોફેસર હીરાલાલ રસિકદાસ એમ. એ. જોગ ધર્મલાભ. પત્ર તમારો ૩૦ શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ૧૧૧ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૬-૩૮નો ૩-૭-૩૮ના રોજ મળ્યો. સમાચાર જાણ્યા. તમો ‘આર્હત્ આગમોનું અવલોકન'' છપાવો છો એ ખુશીની વાત છે. તમોએ જે દૃષ્ટિથી અવલોકન કર્યુ હશે તે ઠીક જ હશે પણ અમારી માન્યતાનુસાર જો એમાં શ્રી સાગ૨ાનંદસૂરિ, શ્રી વિજયનેમિસૂરિ આદિ આચાર્ય મહારાજની સંમતિ લેવામાં આવે તો આશા છે તમારી મહેનત અવશ્ય સફળ થશે. પછી તો તમારી ઈચ્છા. શતાબ્દી ફંડમાંથી સંભવ છે કે ઉદ્યમ કરો અને પુસ્તક ત્યાંની સમિતિને બતાવો અને એઓ પસંદ ક૨શે તો જરૂર થોડી ઘણી મદદ આપશે. દિ એ બાબતમાં જો અમારી સલાહ માંગશે તો અમો જરૂર યોગ્ય સલાહ આપીશું. પણ પુસ્તક ચર્ચાત્મક ન હોવું જોઈએ. અત્રે સ્વર્ગવાસી ગુરૂદેવ જૈનચાર્ય ૧૦૦૮ શ્રીમદ્વિજયાનંદ સૂરિશ્વરજીના નામથી ‘શ્રી આત્માનંદ જૈન કૉલેજ’'નું ઉદ્ઘાટન અમદાવાદ નિવાસી શેઠ કસ્તુરભાઈ લાલભાઈના શુભ હસ્તે ૨૦૬-૩૮ના રોજ થયેલ છે જે સમાચાર પેપરો દ્વારા તમોએ જાણ્યા હશે. યદિ કૉલેજને લાયક જૈન સાહિત્યનું પુસ્તક અંગ્રેજીમાં તમો તૈયા૨ ક૨ો અને યુનિવર્સીટી પાસ કરે તો ઘણું જ ઉત્તમ બને. એવા ગ્રંથની ખાસ જરૂરત છે. અને અમારૂં ધા૨વું છે કે જો તમો ધ્યાનમાં લેશો તો જરૂર એવું પુસ્તક તૈયાર કરી શકશો. કારણ કે તમને જૈન ધર્મની શૈલી અને જૈન સાહિત્યનો સારો અનુભવ છે. આપણા જ્ઞાનનો ફેલાવો, ગુરૂભક્તિ, આપણી પ્રસિદ્ધિ અને સાથે અર્થની પ્રાપ્તિસ્વાર્થ અને પરમાર્થ બંને સધાય તેમ છે. વળી તમોએ તમારા પત્રમાં એ ઈચ્છા પણ જણાવી છે. જો ઉપર લખેલ કાર્ય કરવા હિમ્મત ધરાવો અને તૈયાર કરો તો કેટલો ખર્ચ થવાની વકી છે તે જણાવશો. તૈયા૨ થયેથી એનું પ્રકાશનનું કામ તો કૉલેજ તરફથી થઈ જશે. શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ૧૧૨ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૭. સંઘની એકતા સાલેરા જીલા અંબાલા (પંજાબ) તા. ૨૫-૧૧-૩૮ વિજયવલ્લભસૂરિ આદિના તરફથી શ્રી ભાવનગ૨ શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સના પંદ૨માં અધિવેશન સ્વાગત સમિતિ યોગ્ય ધર્મલાભ, તારીખ : ૧૬-૧૧-૩૮નો પત્ર મળ્યો. વાંચી આનંદ થયો. ઘણાં વર્ષો બાદ ભાવનગર શ્રી સંઘના આંગણે હિન્દુસ્તાનના શ્રી સંઘનું બીજીવાર આગમન થાય એથી વધારે ખુશીનું સ્થાન બીજું ન હોઈ શકે. કાઠિયાવાડમાં ભાવનગર ગુજરાતના રાજનગર (અમદાવાદ) જેવું ગણાય. અમો બનતા સુધી શ્રી કૉન્ફરન્સને હંમેશા સાથ આપતા રહ્યા છીએ અને યથા શક્તિ આપતાં રહીશું. અત્રે નવિન શ્રીજીનમંદિરની માગશર સુદ દશમીની પ્રતિષ્ઠાના કારણે અંબાલાથી કારતક વિદ બીજના વિહાર કરી અહીં આવવું થયું છે. પ્રતિષ્ઠા સમયે શ્રી આત્માનંદ જૈન મહાસભાનું સંમેલન થવાનું છે તે સમયે તમારા પત્ર ઉપર વિચાર કરવાનું રાખ્યું છે. એ પછી જણાવવા યોગ્ય સમાચાર જણાવાશે. પણ હાલ તરતમાં ભાવનગરનો જે સંઘ એક સંપીલો જણાતો હતો. તેમાં કોઈ કલહપ્રિયનો મંત્ર આવી ગયો. પેપરો દ્વારા માલુમ પડે છે એ તદ્દન ઈચ્છવા જોગ નથી. આ સંઘમાં વિરોધ હોવો ન જોઈએ. જો હોય તો તેનો નિકાલ ઝટ કરી દેવો જોઈએ. આશા છે શ્રી ભાવનગરનો શ્રી સંઘ ચતુર છે. પોતાનો મોભો બરાબર જાળવી રાખશે. શાસન દેવ સર્વને સજ્બુદ્ધિ આપે. શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, ૧૧૩ અમદાવાદ. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૮. લાઈબ્રેરી ગુજરાવાલા તા. ૭-૮-૪૦ | વિજયવલ્લભસૂરિ આદિના તરફથી શ્રી મુંબઈ સુશ્રાવક દાનવીર શેઠ સર કીકાભાઈ પ્રેમચંદ તથા શ્રાવિકા શ્રીમતી શેઠાણી લીલાવતીદેવી જોગ ધર્મલાભની સાથે માલુમ થાય જે અત્રેથી શ્રી દેવગુરૂ ધર્મના પસાથે સુખશાતા છે. ધર્મધ્યાનમાં ઉદ્યમ રાખવો. લાહોરમાં આપની જગા છે તેમાંથી થોડી જગા લાયબ્રેરીના માટે આપની પાસે માંગણી કરેલ છે અને આપના પત્રનો જવાબ અહીંથી ૧૦-૭૪૦ના રોજ આપને મોકલ્યો છે જે આપના ધ્યાનમાં હશે જ. તા. ૫-૮-૪૦ના લાહોરના મેલાપ નામે ઉદ્દે પત્રમાં એક જાહેરખબર જોવામાં આવી કે લાલ મોતીરામ ભલ્લાની મારફત આપની જગાના વેચાણનો બંધ થઈ રહ્યો છે. તો આપ અમારી અને શ્રી સંઘ પંજાબની માંગણી ઉપર જરૂર ધ્યાન આપશો. ૧૯. શત્રુંજયનો રસ્તો ગુજરાવાલા તા. ૨૫-૯-૪૦ વિજયવલ્લભસૂરિ આદિના તરફથી શ્રી અમદાવાદ શેઠ શ્રી આણંદજી કલ્યાણજી જોગ ધર્મલાભ. તીર્થાધિરાજ શ્રી સિદ્ધક્ષેત્ર (પાલીતાણા) સંબંધી રાજ્યની સાથે સમાધાન થયાના સમાચારો પેપરો દ્વારા જાણી આનંદ થયો છે. જો કે તમારા કામમાં અમારો દખલ કરવાનો અધિકાર નથી કારણ કે અમો તમારી પેઢીના સભ્ય નથી તેમ અમને એ યોગ્ય પણ નથી. કેવળ એક અયોગ્ય પગલું નજરે આવે તો સૂચના આપવી આ અમો અમારું કર્તવ્ય સમજીએ છીએ. 5 શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ૧૧) Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધિગિરિરાજનો રસ્તો પંદર ફૂટ પહોળો થવાનો છે તે એમાં તો હરકત નથી પણ એ રસ્તો જેવો અત્યારે છે એવો ને એવો / કાચો રહેવો ઠીક લાગે છે, ઊંચોનીચો, ખાડાઓ વગેરે સુધારવા પણ યોગ્ય ગણાય. પરંતુ અમારા સાંભળવા મુજબ સીમેન્ટ કાંકરેટનું કામ સડકના ભાગમાં થવાનું છે. જો આ વાત સાચી હોય તો બહુ વિચારવાની જરૂરત છે. એક તો ઉઘાડા પગે ચઢવાવાળા યાત્રીઓને જેમાં ખાસ કરીને સાધુસાધ્વીઓને ઘણી મુશ્કેલી પડશે. સીમેન્ટ કાંકરેટવાળી જગ્યા કેટલી બધી તપે છે એ આપનાથી અજાણ્યું નથી. વળી પાણીથી ભીની થવાથી પગ પણ ખસી જવાનો ભય રહે છે માટે દીર્ઘ વિચાર રાખી કામ લેશો. ૫. પ. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય ૫. પૂ.પં. પ્રવર શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્યના પત્રોનું સંપાદન પૂ. પં. શ્રી વજસેન વિજયજીએ કર્યું છે અને તેમાં ‘શાંતિદાયક પત્રવેલી પુસ્તકના સંદર્ભમાં વેલી વિશેની માહિતી નીચે પ્રમાણે છે. વેલિ શબ્દનો અર્થ બીજ, મૂળ આધાર સ્વરૂપ. ભાષાની દૃષ્ટિએ વેલિ શબ્દનું મૂળ વલ્લિ શબ્દ છે તે ઉપરથી વેલિ શબ્દ નિષ્પન્ન થયો છે. જૈન સાહિત્યમાં વિવાહલઉ, વિવાહલો કાવ્ય પ્રકારની રચનાઓ થઈ છે તેમાં ભૌતિક વિવાહ-ગૃહસ્થાશ્રમ પ્રવશે અને આધ્યાત્મિક વિવાહ - મુક્તિવધૂ સાથે મિલન એવા હેતુવાળી કૃતિઓ સર્જાઈ છે તે ઉપરથી વિવાહના ભૌતિક અને આધ્યાત્મિક બે અર્થ સમજાય છે. વિવાહના પર્યાયરૂપે વેલિ-વેલિ શબ્દ પ્રયોગ થાય છે. A કવિ પંડિત વીરવિજયજીની સ્થૂલિભદ્રની શીયળ તેલ અને શુભવેલિ જ એમ બે કૃતિઓમાં યૂલિભદ્રના બ્રહ્મચર્યનો મહિમા દર્શાવીને શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ (૧૧૫) Page #129 -------------------------------------------------------------------------- ________________ મુક્તિમાર્ગમાં તે બીજ સમાન બ્રહ્મચર્ય છે એમ સમજાય છે. નેમિવિવાહલો કૃતિમાં વિવાહના પ્રસંગમાંથી આધ્યાત્મિક વિવાહનો પ્રસંગ દર્શાવ્યો છે અને ભૌતિક વિવાહમાંથી આધ્યાત્મિક વિવાહનું નિરૂપણ થયું છે. આ વિગતોને આધારે વિચારીએ તો વિવાહવેલિ શબ્દ પ્રયોગ બીજ સ્વરૂપે પ્રયાજાય છે. શુભવેલિ કૃતિમાં કવિએ પોતાના ગુરૂદેવ શ્રી શુભવિજયના જીવનનો પરિચય એટલે ચરિત્રાત્મક રચના છે. શિષ્યના આધ્યાત્મિક વિકાસ માટે ગુરૂ એ બીજ સમાન છે એમનું સત્ માર્ગદર્શન મુક્તિદાયક બને છે. એટલે વેલિ શબ્દ મૂળભૂત રીતે બીજસ્વરૂપે પ્રયોજાય છે. આ રીતે વિચારીએ તો શાંતિદાયક પત્રવેલીમાં ગુરૂદેવના પત્રો શિષ્ય-સાધકને મુક્તિમાર્ગમાં બીજ સમાન કાર્ય કરે છે. પત્રોના વિચારો બીજરૂપ છે અને તેનું આચરણ ચિંતન-મનન શિષ્યને મોક્ષરૂપી ઈષ્ટફળ આપવામાં સફળ નીવડે છે. શાંતિદાયક શબ્દ જ શાશ્વત શાંતિના સંદર્ભમાં વિચારીએ તો જીવાત્માને માટે સાચી શાંતિનો માર્ગ ચીંધે છે. શાશ્વત શાંતિ સિદ્ધાવસ્થા મોક્ષ સિવાય ક્યાંય નથી એવા ગૂઢાર્થવાળા શીર્ષકથી વેલીનું અર્થઘટન-રહસ્ય સમજી શકાય છે. ‘તાત્ત્વિક પત્રવેલી’ ના પત્રો આત્મસ્વરૂપના વિકાસમાં તત્ત્વની દૃષ્ટિએ જાણવા આચરવા યોગ વિષયોના પત્રોનો સંપુટ છે. નયવાદ, સાપેક્ષવાદ, ધ્યાન, કાયોત્સર્ગ, જાપ, વ્યવહાર અને નિશ્ચય વગેરેને સ્પર્શતા વિચારોવાળા પત્રો હોવાથી તાત્ત્વિક શબ્દ પ્રયોગ યથાર્થ છે. વળી તેની સાથે ‘વેલિ’ શબ્દ મૂક્યો છે તે આત્મસ્વરૂપને પામવામાં પત્રોના વિચારો બીજ સ્વરૂપ છે એમ સ્પષ્ટ થાય છે એટલે કે તત્ત્વની વાતો સમજ્યા કે જાણ્યા વગર અધ્યાત્મ માર્ગમાં આગળ વધી શકાય નહિ. જો તે ન જાણીએ તો ઘાણીનો બળદ વર્ષો સુધી ઘાણીમાં ગોળ ગોળ ફર્યા કરે પણ લેશમાત્ર પ્રગતિ કરી નથી શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ – ૧૧૬ Page #130 -------------------------------------------------------------------------- ________________ * તેવી સ્થિતિ આત્મ-અધ્યાત્મ જ્ઞાન વગર જીવાત્માની થાય એટલે કે પત્રોની વિવિધતામાં આ પુસ્તક ચારચાંદ લગાવે છે. પત્ર સૃષ્ટિનું સુવર્ણમય પૃષ્ઠ અને ચિંરજીવ સંસ્મરણ બને તેવી અભૂતને પ્રભાવક શક્તિ ધરાવે છે. પત્ર વિષયક અન્ય પુસ્તકોના શીર્ષકની પસંદગી પણ ઉચિત આકર્ષક અને હેતુપૂર્ણ છે. માત્ર વાણી વિલાસ કે ભાષાનો દંભ નથી એમ સમજવું જોઈએ. અહીં કોઈ કલા-કૌશલ્ય પ્રદર્શિત કરવાનો હેતુ નથી પણ ભવભ્રમણ કરતા જીવાત્માઓને જન્મ-જરા અને મૃત્યુમાંથી ઉગારવાનો રાજમાર્ગ બતાવીને તેનું અનુસરણ કરવાનો ઉદ્દેશ છે. સંસારી જીવોને માતા-પિતાની કૃપા - અમદષ્ટિની જરૂર હોય તો સંયમ યાત્રામાં પણ શિષ્યને “આશીર્વાદની અમીવૃષ્ટિ' શીર્ષકવાળા પત્રો સાચે જ ગુરૂ શબ્દદેહે પ્રત્યક્ષ થાય તેની સાથે મનોમન ભૌતિક દેહનું પણ સ્મરણ થાય છે. “ગુરૂદેવનો પત્ર પ્રકાશ" તમિળના પહાડને છેદીને સંયમયાત્રામાં પ્રગતિ કરવા માટે જ્ઞાનનો પ્રકાશ જોઈએ એવા પ્રકાશ સમાન ગુરૂદેવના પત્રો છે. આધ્યાત્મિક પત્રમાળા એ આત્માના જ્ઞાન-દર્શન ચારિત્ર, વીર્ય આદિ ગુણોનો વિકાસ કરવા માટે ઉત્તમોત્તમ વિચારોવાળા પત્રોનો સંચય થયો છે. પ્રેરણાપત્રોનો સોનેરી પ્રકાશમાં પ્રકાશનું વિશેષણ સોનેરી પ્રયોગ કરીને જ્ઞાનપ્રકાશ અવશ્ય ફળદાયી નીવડે છે એમ સ્પષ્ટ થાય છે. કલ્યાણકારી પત્રમાળા પ્રેરક પત્ર પરિમલના પત્રો વાચકવર્ગને પ્રેરણાદાયક છે. પ્રેરક પત્ર પરિમલ પ.પૂ.પં. પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યના પરમ ભક્ત - શ્રી જૈન છે. મહાવીર સ્વામી ભગવાનની પેટી, વલસાડ નાકે શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ (૧૧૭) Page #131 -------------------------------------------------------------------------- ________________ * ૧ . - સુશ્રાવક ચીમનભાઈ પુનાવાળા સાથે તાત્ત્વિક વિષયોના માર્ગદર્શન છે માટે પત્ર વ્યવહાર થયો હતો. ચીમનભાઈને સંબોધીને લખાયેલા પત્રો આ સંગ્રહમાં પ્રગટ કરવામાં આવ્યા છે. આ પત્રોની મોટાભાગની વિગતો ચિંતનાત્મક છે. શ્રી ચીમનભાઈ સાચા ગુરૂભક્ત, ગુણાનુરાગી, અપૂર્વ વાત્સલ્ય ભાવનાવાળા, યોગ અને સાધનાના ઉપાસક હતા. પરિણામે પૂ. ગુરૂદેવશ્રીના અંગત શ્રાવક તરીકે એમના હૈયામાં સ્થાન પામ્યા હતા. પૂ. શ્રીએ શંકા-સમાધાન અને માર્ગદર્શન-સૂચના રૂપે કેટલાક પત્રો લખ્યા હતા કે જેમાં જૈન-જૈનેત્તરદર્શનના વિચારોનો સમાવેશ થાય છે. પત્રગત વિચારો આત્માર્થીજનો માટે આત્માના વિકાસ માટે અનન્ય પ્રેરક છે. આ પત્રો માત્ર ચીમનભાઈ પૂરતા મર્યાદિત ન રહેતા અન્ય શ્રાવક-શ્રાવિકાઓને પણ ઉપયોગી છે. આ પત્રો આત્મસ્વરૂપ પામવા માટેના માર્ગમાં પથપ્રદર્શક તરીકે સ્થાન ધરાવે છે. કેટલાંક પત્રો નમૂનારૂપે પ્રગટ કરવામાં આવ્યા છે તે ઉપરથી પૂ. ગુરૂદેવની પ્રેરક પત્રપરિમલની અનુભૂતિ કરી શકાશે. યાત્રા-ભક્તિ, જિનમતની ઉદારતા, સિદ્ધિ અંગે સ્પષ્ટતા, નયવાદ, આત્મસ્વરૂપ, સ્મરણકળા, ઈચ્છાયોગ, અધ્યવસાય, શુદ્ધિ, ચિત્ત સ્થિરતા, નવકાર, ધર્મનાં ૧૫ અંગ, ધર્મની મહત્તા, આત્મિક આરાધના, કર્મબંધકારણ, હિંસા વિરોધ, કુંડલિની, જીવનસાર, સાધના, તત્ત્વવિચારણા, ગુરૂસેવા-ગુરૂભક્તિ નામનો મહિમા અને અરિહંત જેવા વિષયોના પત્રોનો આ પુસ્તકમાં સંચય થયો છે. તદુપરાંત જિજ્ઞાસા, માર્ગદર્શન, હિતશિક્ષા, પ્રેરણા જેવા શીર્ષકવાળા So પત્રો પણ પ્રેરક વિચારોના ઉદાહરણરૂપ છે. શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ( ૧૧૮ ) Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રે૨ક પત્ર પરિમલના અંતે સુશ્રાવક ચીમનભાઈએ પૂ. ગુરૂદેવને લખેલા ૭ પત્રોનો સંચય થયો છે તે ઉપરથી ગુરૂભક્તિનો પરિચય થાય છે. ૭ ૧. નમો અરિહંતાણં સુશ્રાવક ચીમનભાઈ જોગ ધર્મલાભ. આજ રોજ બુક-પોસ્ટથી ગાયત્રીની પુસ્તિકા મળી છે. તેમાં ગાયત્રીના પદોને સમજાવવા માટે પ્રયાસ કર્યો છે. નમો અરિહંતાણં આદિ પદોને વ્યાપક દૃષ્ટિએ સમજાવવા આપણે ત્યાં પણ પ્રયાસ થવો જોઈએ. શ્રી મહાનિશીથમાં કહ્યા મુજબ નવકારના પ્રથમ પદના ૭ અક્ષરો અને ત્રણ પદો નો, अरिहं + તામાં નો મહિમા ઘણો છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને યોગશાસ્ત્ર મુજબ ધ્યાતા ધ્યેય ધ્યાનાદિનો સંગ્રહ પ્રથમ પદના આ ત્રણ શબ્દોમાં થયેલો છે. એવી અર્થભાવ પૂર્વક જાપ સ્મરણાદિ થાય તો મંત્ર ચૈતન્યનો અનુભવ અવશ્ય થાય. ચાર વાણી અને મંત્ર ચૈન્નય ઉપર આજે ઘણું સાહિત્ય પ્રકાશિત થાય છે. શબ્દબ્રહ્મને પરબ્રહ્મની સાથે રહેલો સંબંધ સ્પષ્ટ કરનારૂં સાહિત્ય મળે તો તેની જરૂર છે. શબ્દ બ્રહ્મમાં નિષ્ણાંત પુરૂષને પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે. એમ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધહેમ વ્યાકરણમાં પણ કહ્યું છે તે શ્લોક નીચે મુજબ છે : ब्रह्मणि वेक्तिव्ये अपरं च तथा परं । शब्दब्रह्मणि निष्णांतः परं ब्रह्माधिगच्छति ॥ જ્ઞાનસાર અનુભવાષ્ટકમાં કહ્યું છે કે - શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૧૯ Page #133 -------------------------------------------------------------------------- ________________ अधिगत्यारिवळं शब्दब्रह्म शास्त्रदुशा मुनिः । स्वसंवेधं परं ब्रह्मानुजावेनधिगच्छति ।। આ વિષય મહારાષ્ટ્ર સંતોએ સારી રીતે વિચાર્યો હશે. તેને અંગે હિન્દી-ગુજરાતી ભાષામાં જે કાંઈ મળે અગર અનુભવી સાધકો પાસેથી કાંઈ મળે તો અવસરે જણાવશો. અહીં કા. વ. ૧૦થી શ્રી ઉપધાનતપ થવાની જાહેરાત થઈ છે. તેથી પોષ સુદ ૧૫ સુધી અમારી અહીં સ્થિરતા થવાનો સંભવ છે. ડૉ. હરિસત્ય ભટ્ટાચાર્યની બહાર પડી ગઈ છે. મુંબાઈ શાંતિદાસ ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થઈ છે અને બુકસેલર મોતીલાલ બનારસીદાસ દિલ્હીવાળાને વેચાણ માટે આપેલ છે. આ સાથે નામનો મહિમા તમને વાંચવા માટે નવા વર્ષની કાંઈ પ્રસાદી મોકલવી જોઈએ એમ માનીને બીજું કાંઈ ન જડવાથી આ લેખ પહેલાંનો પડ્યો હતો તે મોકલ્યો છે. કોઈ છાપામાં આવેલો તે ગમવાથી ઉતારી લીધેલ હતો. (પા. ૧૨૮) ૨. સામાયિક સુશ્રાવક ચીમનભાઈ જોગ ધર્મલાભ. તા. ૧૩-૧૧-૬૬નો પત્ર ગઈકાલે મળ્યો. બેસતા વર્ષનું પોસ્ટકાર્ડ તથા બે ફોટાઓનું બુક-પોસ્ટ પણ સાથે જ મળ્યું. આ રીતે ભગવાનના ફોટાનો પ્રચાર તથા નવકારમંત્રનો પ્રચાર આશાતનાની વૃદ્ધિ કરનાર તે સ્પષ્ટ છે. પ્રેસની વધુ પડતી સગવડનું આ એક અનિષ્ટ કહી શકાય. સમત્વ એ બધી સાધનાનું ધ્યેય છે અને પ્રભુએ બતાવેલો જ શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૨૦) Page #134 -------------------------------------------------------------------------- ________________ ધર્મ એ સામાયિક ધર્મ છે. તે સામાયિક પછી શ્રુતસામાયિક હો,‘ સમ્યક્ત્વ સામાયિક હો કે સર્વવિરતિ સામાયિક હો પણ ત્રણેનું ધ્યેય સમત્વની જ સાધના અને સમત્વની જ સિદ્ધિ છે. તે વિના મોહક્ષય અને કૈવલ્યની પ્રાપ્તિ અશક્ય છે. જીવો પ્રત્યે સમત્વ અહિંસારૂપ છે અને પુદ્ગલ પ્રત્યે સમત્વ સંયમ અને તપ સ્વરૂપ છે. અહિંસા, સંયમ અને તપસ્વરૂપ ધર્મમંગળમય મનાયો છે અને તેને વિશે જેનું મન રમે છે તે દેવોને પણ પૂજનીય છે એ શાસ્ત્રવચન સમત્વ ધર્મની અચિત્ત્વ શક્તિ અને પૂજ્યતાને સૂચવે છે. અખંડ આનંદ સમત્વ વિષયક અને ડૉ. સંપૂર્ણાનંદનો ધર્મ વિષયક લેખ જોયા. ઘણાં સુંદ૨ છે. આ વિષયનું ચિંતન-મનન વધતું જાય છે એ શુભ ચિન્હ છે. ઋષભદાસજી દીવાળી ઉપર અહીં આવવાના હતા પણ મદ્રાસ બાજુ રેલ્વેના તોફાનોના કા૨ણે રોકાઈ ગયા છે. તેમના આવેલા છેલ્લા બે-ત્રણ પત્રો જોવા યોગ્ય હોવાથી મોકલ્યા છે. વાંચીને પાછા મોકલશો. ગાયત્રી મંત્ર રાત્રીએ જપવાનો નિષેધ છે. સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં જ ગણી શકાય એવો કોઈ નિયમ છે કે કેમ ? તે તપાસ કરીને જણાવશો. જૈનાચાર્યોએ ગાયત્રીમંત્ર ઉપર જૈન શૈલીએ ટીપ્પણો કર્યા છે અને તેમાં આવો કોઈ વિધિ-નિષેધ કર્યો નથી, તેથી પૂછાવ્યું છે. ગાયત્રી મંત્રની અર્થભાવના નમસ્કાર મંત્રની જેમ પ્રથમ પરમેષ્ઠિની સ્તુતિરૂપે કરેલી છે. સકલાર્હતમાં વેદગાયત્રી અને તંત્ર ગાયત્રીનો સંગ્રહ કરીને અરિહંતોની સ્તુતિ કરી છે અને મૂ મૂવ શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૨૧ Page #135 -------------------------------------------------------------------------- ________________ ત્રવીશાન વેદ ગાયત્રીનો છે. અને માઈન્દ્રવમ્ એ જૈન તીર્થકરોની સ્તુતિ છે. ત્રણેને એક જ શ્લોકમાં સંગ્રહીને ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્રના મંગળાચરણના પ્રથમ શ્લોકમાં વર્ણવેલ છે. (પા. ૧૨૯) ૩. ધર્મની મહત્તા સુશ્રાવક ચીમનભાઈ જોગ ધર્મલાભ. તા. ૨૧-૯-૬૧નો પત્ર રજીસ્ટર્ડ બુક-પોસ્ટથી Type Copy મળ્યાં છે. Type Copy આ સાથે યશોધર મહેતાના બે કટીંગ મોકલ્યા છે. જોઈને કાંતિભાઈને મોકલી આપીશું. ધ્યાન પ્રક્રિયાની બુક પણ તમે પૂરી જોઈ ગયા બાદ મોકલશો. તે પણ જોઈને તેમને પછી મોકલીશું. કાંતિભાઈને દેસાણી સાથે જે વાતચીત થઈ તેની વિગતો પત્રો દ્વારા જણાવી છે. હૃદયશુદ્ધિ – ચિત્તશુદ્ધિ એ બધી સાધનાનો પાયો છે. તે સત્ય છે. તે માટે ઉત્તમ ચારિત્રની સાથે મૈત્રાદિ ભાવોનો વિકાસ આવશ્યક છે. શુદ્ધ હૃદયવાળા દરેક સાધકોનું આ વિષયમાં સમાન મંતવ્ય છે. તેમાં કોઈપણ જાતનો કેવલીના વિરહકાળમાં પણ મતભેદ નથી તેથી તો આપણી સાધનામાં આપણે નિ:શંકપણે આગળ વદી શકીએ છીએ. - શ્રી દેવગુરૂ કૃપાએ આરાધનામાં વિકાસ આંતરિક રીતે સુંદર થઈ રહ્યો છે. બહારની પરિસ્થિતિ Routing મુજબ ચાલુ છે. વિશ્વ ઉપર પ્રભુત્વ કોનું? ધર્મનું કે કર્મનું? કર્મનું પ્રભુત્વ માનવા સંબંધી સૌ એકમત છે. ધર્મના પ્રભુત્વનો વિચાર ઘણો મતભેદ છે. એકનો ધર્મ સમગ્રને લાભ કરનારો થાય છે. એવી માન્યતા જ જ્યાં સુધી દઢ ન થાય ત્યાં સુધી ધર્મનું સાચું અનુમોદન પણ થતું, શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૨૨) Page #136 -------------------------------------------------------------------------- ________________ નથી તો પછી તે ધર્મ જીવન સ્પર્શી તો બને જ કેમ? જે કરે તે ભરે ? એ માન્યતા જેમ કર્મના નિયમ માટે છે. તેમ ધર્મના નિયમ માટે પણ એ જ માન્યતા દૃઢ છે. તેથી પંચપરમેષ્ઠિ અને તેમનાં સુકૃત માટે જે આંતરિક અનુમોદનનો ભાવ સમગ્રતાથી પ્રગટવો જોઈ તે પ્રગટી શકતો નથી. પૃથ્વી પર રહેલા એક આત્માનો અલ્પ વિશુદ્ધ ધર્મ સર્વને લાભ કરી રહેલ છે. એવી શ્રદ્ધા સુદઢ થાય તો જ ધર્મનું ખરું માહાસ્ય સમજ્યા ગણાઈએ વિચાર આજકાલ વધુ દૃઢ થતો જાય છે. (પા. ૧૦૫) ૪. ધર્મનાં પંદર અંગ સુશ્રાવક ચીમનભાઈ જોગ ધર્મલાભ. છેલ્લો પત્ર તથા કલ્યાણની ઉજવણી અંગેનું સાહિત્ય વગેરે મળ્યું. વંથલીથી એક પોસ્ટકાર્ડ લખ્યું છે. નવું વર્ષ તમારે માટે ધર્મનું વૃદ્ધિકારક નીવડો. માનવ જન્મ અમૂલ્ય છે તેની ક્ષણેક્ષણ કિંમતી છે. વર્ષોના સતત પરિશ્રમને અંતે મેળવેલા સત્, શ્રદ્ધા, સજ્ઞાન અને સત્ ચારિત્રરૂપી ત્રણ અમૂલ્ય રત્નો જિંદગીના હવે પછીના દિવસોમાં એવી રીતે સચવાઈ રહે, વૃદ્ધિ પામે જેથી મુક્તિ મળતાં પર્યત અખંડ રહે ક્ષયોપશમભાવે મળેલાં પલટાઈને ક્ષાયિક ભાવવાળાં બની જાય શાસ્ત્રકારો એ એક સ્થળે ધર્મનાં પંદર અંગોને દુર્લભ તરીકે ગણાવ્યાં છે. તેમાંથી ૧૨ આપણને મહાભાગ્યના ઉદયે મળ્યાં છે તે નીચે મુજબ છે. સ્થાવરપણામાંથી (૧) ત્રાસપણું, (૨) પંચેદ્રિયપણું, (૩) જ મનુષ્યપણું, (૪) ઉત્તમદેશ, (૫) જાતિ, (૬) કુલ, (૭) દીર્ઘઆયુ, (૮) નિરગિતા, (૯) પંચેન્દ્રિય પૂર્ણતા ક્ષયોપશમ ભાવના, (૧૦) જ શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૨૩) Page #137 -------------------------------------------------------------------------- ________________ - જ્ઞાન, (૧૧) દર્શન, (૧૨) ચારિત્ર હવે માત્ર ત્રણ બાકી રહ્યાં તે ; ક્ષાયિક ભાવના થઈ જાય એટલે પંદર અંગ પૂરા થાય. ક્ષયોપશમભાવે ત્રણ રત્નોની પ્રાપ્તિને ક્ષાયિકભાવરૂપી પુત્ર રત્નને ઉત્પન્ન કરવા માટેના ગર્ભાધારણનો કાળ રહ્યો છે. પં. વીરવિજયજી મહારાજ પૂજામાં કહે છે કે : ક્ષય ઉપશમ તે ક્ષાયિક થાય - ગર્ભવતી પ્રિયા પુત્ર જણાય.” આપણને મળેલાં ક્ષયોપશમ ભાવના, જ્ઞાન, દર્શન, ચારિત્રનો સાદો અર્થ એ છે કે – આત્મ તત્ત્વ છે. તે નિત્ય છે, ચૈતન્યવાન છે તેથી રાગદ્વેષ કરીને કર્મ બાંધે છે, તેનું જન્મ મરણરૂપી ફળ ભોગવે છે. પ્રતિપક્ષ ભાવનાથી રાગદ્વેષથી મંદતા અને ક્ષયને સાથે છે. સકલ કર્મનો ક્ષય કરી મોક્ષ સાધે છે. આ જાતિનો બોધ તેના ઉપર અકૃત્રિમ શ્રદ્ધા અને તેના પ્રકાશમાં શક્તિ મુજબ સદાચરણ એની પ્રાપ્તિ હવે એવી રીતે જળવાઈ રહે કે તે ક્ષાયિકભાવમાં પરિણમીને મુક્તિ સુખને પમાડે. (પા. ૧૦૦). ૫. નમસ્કારમાં આત્મદર્શિત સુશ્રાવક ચીમનભાઈ જોગ ધર્મલાભ. તમારું એક પોસ્ટકાર્ડ મુનિ શ્રી મહાભદ્રવિજયજી ઉપર આવેલું મળ્યું છે. - અમે લગભગ એક પખવાડિયું શ્રી રાણકપુરજીના એકાંત શાંત અને પવિત્ર તીર્થભૂમિમાં રોકાઈ બે દિવસથી અહીં આવ્યા છીએ. અહીં પ્રાયઃ એક અઠવાડિયું રોકાઈને બાકીની પંચતીર્થી પૂરી કરવા ભાવના છે. રાણકપુરજીની સ્થિરતા દરમ્યાન સાધુઓએ છે અઠ્ઠમની તપશ્ચર્યા કરી હતી. મેં પણ એક અઠ્ઠમ કર્યો હતો. તથા શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૨) Page #138 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ સારી થઈ હતી અને નવકા૨ના પ્રથમ પદ ભક્તિની ભાવનામાં વધારો થયો છે. નવકારમાં આત્મદર્શિત્વ ઠાંસીઠાંસીને ભરેલું છે એમ સમજાય છે. અનાત્મદર્શિત્વ ભાવના જાગવાથી થાય છે. તે ભાવના ભાવુકને શ્રી નવકારમાંથી પ્રાપ્ત થાય છે તથા આત્મ લાભ થવો એ બધા મંગળોમાં શ્રેષ્ઠ મંગળ છે. તે પણ શ્રી નવકારની આરાધનાથી પ્રાપ્ત થાય છે. કેમ કે તેમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ મેળવી ચૂકેલા પરમેષ્ટિ ભગવંતોની આરાધના છે. એ રીતે આત્મ સમદર્શિત્વ અને પરમાત્મરૂપ આત્મદર્શિત્વ, જે ધર્મના પાયારૂપ છે તે બંનેનો એક સામટો લાભ શ્રી નવકારના માત્ર પ્રથમ પદના પુનઃ પુનઃ રટણ વડે થઈ શકે છે. એવી ખાત્રી થતી જાય છે. એ જ તમારી આરાધના ઉત્તમ રીતે ચાલતી હશે. પત્ર અહીંના સરનામે લખવાથી મળશે. ફેરફાર થશે ત્યારે જણાવીશું. (પા. ૧૧૨) તાત્ત્વિક પત્રવેલી જૈન પત્ર સાહિત્યની વિવિધતાની દૃષ્ટિએ વિચારીએ તો પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યના તાત્ત્વિક પત્રોનો સંચય અધ્યાત્મજ્ઞાનના વારસાનું સરળ શૈલીમાં અમૃતપાન કરાવવાની શક્તિ ધરાવે છે. આત્માનો સર્વોચ્ચ કક્ષાનો વિકાસ કરવા માટે જૈન દર્શનના તાત્ત્વિક સિદ્ધાંતોનું જ્ઞાન એ પાયાની જરૂરિયાત છે. તેનું ચિંતન અને મનન આત્માના વિકાસની દિશામાં ફળદાયી નીવડે છે. પૂ. ગુરૂદેવશ્રીએ પોતાના શિષ્ય કુન્દકુદિવિજયજીને સંયમની આરાધનામાં વિવિધ પત્રો દ્વારા પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. તે બધા પત્રો એકત્ર કરીને પૂ. પં. શ્રી વજ્રસેનવિજયજીએ સંકલન કરીને ‘તાત્ત્વિક પત્રવેલી'' નામથી સંપાદન કર્યું છે. પૂ. ગુરૂદેવશ્રીએ પ્રાપ્ત કરેલા શાસ્ત્રીય જ્ઞાન, રત્નત્રયીની આરાધના અને યોગ શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૨૫ Page #139 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનની અનુભૂતિના સમન્વયથી પોતાના શિષ્ય-પરિવાર, ભક્તશ્રાવકોને પત્ર દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. તેવા મનનીય વિચારોવાળા પત્રો આ પુસ્તકમાં સ્થાન પામ્યા છે. તત્ત્વજ્ઞાનના વિષયમાં શંકા થાય તે સ્વાભાવિક છે એટલે કેટલા પત્રો શંકાનિવારણાર્થે પ્રશ્નોત્તરરૂપે પણ લખાયા હતા તેનો સંચય કર્યો છે. તાત્ત્વિકજ્ઞાનના અલૌકિક આનંદની આ પત્રસૃષ્ટિમાં વિહાર કરવો અને નિજાનંદે મસ્ત રહી પ્રભુભક્તિમાં તન્મયતા આવી જાય તેનું શબ્દોમાં વર્ણન કરી શકાય નહી એ તો અનુભૂતિજન્ય ઘટના છે. આવો અપૂર્વ આનંદાનુભૂતિ કરવાનો અવસર તાત્વિક પત્રવેલી દ્વારા મળે તેમ છે તો તે સોનેરી ક્ષણોનો અપ્રમત્ત ભાવે ધર્મ પુરૂષાર્થ કરીએ તો જ ગુરૂદેવની વાણી આત્મસાત થઈ શકે. અત્રે નમૂનારૂપે કેટલાક પત્રો પ્રગટ કરવામાં આવ્યા છે. ૬. શ્રદ્ધા મોટામાંઢા ૨૦૧૯ વૈ. સુ. ૨ અનુવંદનાદિ વદ - ૧૪નો પત્ર તથા તે પહેલાં એક પોસ્ટકાર્ડ મળ્યાં છે. અહીં પ્રતિષ્ઠા મહોત્સવ સુંદર રીતે ઉજવાઈ રહ્યો છે. ઘણું માણસ રોજ લાભ લે છે. પરમાત્મભાવ અંગેનું ફુરણાત્મક લખાણ યોગ્ય અવસરે મળવાથી વિશિષ્ટ પ્રેરણાપ્રદ નીવડ્યું છે. એ જ રીતે સિદ્ધચક્ર પૂર્તિરૂપે જે નવા વિચારો મળ્યાનું જણાવતા હતા તે પણ અનુકૂળતા એ લખી મોકલવા અવસર જોશો. Subjective 41 GEC Objective 214412414311 2012 શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ઢી, વલસાડ = કૈ ૧૨૬) Page #140 -------------------------------------------------------------------------- ________________ બતાવવી વધુ યોગ્ય છે. આ વાત ઉપર તમે પણ ખાસ લક્ષ્ય ધરાવશો. It asks greater purification for subjective which very rare without grace of faith in it. શુદ્ધ આત્મલક્ષી સાધના અંગે પૂછવામાં આવે તો તે ઘણી જ વિરલ છે અને દેવ-ગુરૂકૃપાની શ્રદ્ધા વિના તે અશક્ય છે. (પા. ૧૮૮) ૭. આત્મવિકાસનાં સાધન મોટામાંઢા ૨૦૨૦ પ્ર. કા. સુ. ૧૩ અનુવંદનાદિ તમારા બંને પત્ર મળ્યાં છે. યોગસાર ભાષાંતર છપાઈ ગયેલ છે તેના ઉપરથી જ નવી આવૃત્તિ તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. યોગતારાવલી યોગ્ય લાગે તો મોકલશો. જીવના વિકાસમાં નિમિત્તો શુભ આલંબનોની આવશ્યકતા અને તેની પૂર્તિશ્રી અરિહંતોના તીર્થથી છે. તેથી આત્મવિકાસમાં આગળ વધનાર પ્રત્યેક જીવ ઉપર શ્રી અરિહંતોનું ઋણ છે. તેથી તેમને કૃતજ્ઞ રહેવું. કૃતજ્ઞતાના ફળરૂપ નમસ્કારનું કરવું આવશ્યક બને છે. અન્યથા કૃતજ્ઞતાના દોષથી જીવ હણાય. વળી ઉપકારનો પ્રત્યુપકાર કરવાનું બીજું સાધન ન હોવાથી અરિહંતોથી પોતે જે ધર્મ પામ્યો તે બીજા ન પામેલાને પમાડવા રૂપ પરોપકાર પણ ઋણમુક્તિ માટે આવશ્યક બને એ રીતે વ્યવહાર છે શુદ્ધિ માટે આત્મીપમ્યભાવ અને નિશ્ચયશુદ્ધિ એટલે યથાર્થ નિશ્ચય આ જ્ઞાન માટે સોડહં ભાવની પણ તેટલી જ આવશ્યકતા ગણાય. એ POી શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ તારા ૧૨૭) Page #141 -------------------------------------------------------------------------- ________________ કારણે સાધકો માટે સામાયિક નવકા૨ બે પરમ સાધનોને દ્વાદશાંગાર્થ કહ્યાં છે. (પા. ૨૩૩) ૮. ધર્મનું મૂળ મૈત્રી અનુવંદનાદિ પત્ર મળ્યો છે. અમારા તરફથી ક્ષમાપાનાદિ વાંચશો. પરમકારણનું હજુ વિશેષ સ્પષ્ટીકરણ કરશો. પાટણ ૨૦૧૮ ફા. સુ. ૯ સમ્યકત્વ પામતી વખતે કે પામ્યા પછી પડતી વખતે પ્રથમ અનંતાનુબંધીનો ક્ષયોપશમ અને ઉદયાદિ થાય છે. પછી જ દર્શન મોહનીયાદિનો ક્ષયોપશમ અને ઉદયાદિ થાય છે. એ એમ નથી સૂચવતું કે પહેલી તે તે ભૂમિકાને અનુરૂપ જીવમૈત્રી આવવી જોઈએ. અને પછી દેવ-ગુરૂની ભક્તિ જાગવી જોઈએ ? અથવા પહેલો સંબંધ કષાયાદિના ઉદયથી જીવની સાથે બગડે અને પછી દેવચ-ગુરૂ આદિ સાથે બગડે ? તેથી ધર્મનું મૂળ મૈત્રી છે. એ વાતનું ચોક્ક સમર્થન થતું હોય એમ નથી જણાતું? વિશેષ વિચાર જણાવશો. સ્વાસ્થ્ય સારૂં હશે ? અત્રે દેવગુરૂ કૃપાએ કુશળ છે. સર્વ મુનિવ૨ તરફથી વંદનાનુવંદના ક્ષમાપના જાણશો. (પા. ૧૬૯) ૯. આત્માને હિતકર અનેકાન્તવાદ અનુવંદનાદિ પત્ર લેખ મળ્યા છે. લેખ સંસ્કારરિત કરીને મોકલી આપ્યો છે. શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૨૮ બેડા ૨૦૨૨ અ. વ. ૯ Page #142 -------------------------------------------------------------------------- ________________ અવસ્થા વિશેષે ભાવનાનો વેગ પલટો લે છે. જે જે વિચારણાઓથી રાગાદિનો ક્ષય થાય. કષાયો પાતલા પડે, આ અશુભધ્યાન અને સંકલેશો ઓછા થાય તે બધુ આત્માને હિતકર છે. જે વખતે જે રોગ તીવ્ર હોય તે વખતે તે રોગને પ્રતિકાર કરનારું ઔષધ ગુણકારી ગણવું. એક જ વ્યક્તિને રોગ પલ્ટાય તેમ ઔષધ પણ પલ્ટાય તેમ અનેક વ્યક્તિઓને તો અનેક પ્રકારના ઔષધની આવશ્યકતા રહે એ દષ્ટિબિન્દુ સ્થિર કરવાથી એકાન્તવાદના અનિષ્ટથી બચી શકાય છે. • પ્રથમ પરમેષ્ઠિનાં પાંચ પરમેષ્ઠિઓનો સમવતાર થઈ શકે છે. તેથી એકના ધ્યાનમાં પાંચેના ધ્યાનનો લાભ મેળવી શકાય છે. માત્ર પરિણામ અને ઉપયોગની જાગૃતિ જોઈએ. ધર્મબીજની નકલો આવી છે. તેમાંથી ૧ મોકલી છે. પૂ. ર૩ ઉપર આ વિશ્વ પર અદશ્યપણે એક મહાસત્તા પોતાનું કાર્ય કરી રહી છે. તે સર્વનું હિત ઈચ્છે છે. આ પેરેગ્રાફનો સમન્વય જૈન દૃષ્ટિથી આગમ દૃષ્ટિથી જેટલો વધુ સ્પષ્ટ કરવામાં આવે તેટલો વધુ અગત્યનો છે. ટપાલમાં લખેલો પત્ર હવે મળ્યો હશે. (પા. ૩૨૨) ૧૦. ડનું રહસ્ય ડ કે સોડહં માં અ ન લખતા ડ મુકવાનો કોઈ ગુઢ આશય હોવો જોઈએ. અને અહંકાર છે તેનો લોપ અવગ્રહ એટલે મર્યાદા જિનાજ્ઞા I !' દ્વારા કરવો જોઈએ. લોપ થતાંની સાથે તે હ (પરમાત્મા) ભળી જ - - શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ = રાત ૧૨૯ ) Page #143 -------------------------------------------------------------------------- ________________ જાય છે. તેથી ડ એટલે અહંકાર રહિત આત્મા અને તે જ પરમાત્મા. ડ તે જાગૃત કુંડલિનીનું અથવા તેના ચિંતનનું પ્રતિક છે. એટલે કે પરમાત્મા સુખ બનેલી જીવશક્તિનું તે પ્રતિક છે. યોગબીજ ગ્રંથમાં કુંડલિનીના આઠ આંટા વર્ણવ્યા છે તે આઠકર્મ સાથે મળતું આવે છે. (પા. ૩૦૮). ૧૧. નવકાર અને કરેમિ ભંતેનો સંબંધ બેડા ૨૦૨૨ આસો સુ. ૮ અનુવંદનાદિ અહીં ત્રણ દિવસનો કાર્યક્રમ સારી રીતે ઉજવાઈ ગયો છે. મુખ્ય મુખ્ય વ્યક્તિઓની હાજરી હોવાના કારણે વક્તવ્યો પણ સારા થયાં. તમારો સંદેશો વંચાયો હતો તેથી પણ બધાને પ્રેરણા મળી હતી. શ્રતધર્મનો સાર નવકાર છે. ચારિત્રધર્મનો સાર કરેમિભંતેની પ્રતિજ્ઞા છે. એકમાં સર્વજીવો પ્રત્યે આત્મતુલ્ય ભાવ કેળવવાની સાધના છે. બીજામાં તે મુજબ વર્તવાની પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞાનું પાલન નવકારના રહસ્યજ્ઞાનની અપેક્ષા રાખે છે. નવકારથી પ્રાપ્ત થતો ભાવ સાર્થક સાવધની પ્રતિજ્ઞા કરે છે એ રીતે કરેમિભંતે અને નવકારનો પરસ્પર સંબંધ સ્પષ્ટ થાય છે. વિશેષ હવેથી (પા. ૩૬૬) ૧૨. અમ સર્વ જૈન ઉપાશ્રય, ૨૦૧૨ શ્રાવણ વદ ૬ શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૩૦. Page #144 -------------------------------------------------------------------------- ________________ અનુવંદનાદિ અઈમાત્માનું પદ મળવાથી આનંદ અનુભવ્યો તે વાસ્તવિક છે. બધી સાધનામાં ધ્યેય સ્વ-આત્મા જ છે. એમ સમજાય ત્યારે જ સાધના મોક્ષાભિમુખ બને છે. પ્રણિધાન સૂત્ર ઉપર મનન હજુ વધારે ઊંડું થવાની જરૂર છે. મોક્ષ માર્ગમાં ઉપયોગી જેટલા પદાર્થો છે તે સર્વમાંથી ચૂંટીને સૌથી વધારે જરૂરી વસ્તુઓનું પ્રાર્થનારૂપ પ્રણિધાન કરવામાં આવ્યું છે. એ માટે બીજી રીતે પણ વિચાર કરવાનું સૂચન શાસ્ત્રમાં છે. વદ પનો પત્ર મળ્યો. મથાળે જે હકાર દોર્યો છે તે આજ સુધીમાં દોરાયેલામાં સૌથી શ્રેષ્ઠ છે. (પા. ૨૬). ૧૩. સાધનાનું મુખ્ય ધ્યેય ૨૦૧૨, જેઠ વદ ૫ અનુવંદનાદિ શ્રદ્ધા વધી રહી છે અને નવો ઉત્સાહ પ્રાપ્ત થતો જાય છે તે જાણીને આનંદ Ego અહં માં મળી જાય. અહં અહં માં વિલીન થઈ જાય ત્યારે સમજવું કે સાધના વિકસી રહી છે. આ સાધનાનું મુખ્ય ધ્યેય અહં અહં માં સમાવી દેવું તે છે. મન, વચન, કાયાની પ્રવૃત્તિ અહંની આજ્ઞાને આધીન થઈ રહે. ક્ષણે ક્ષણે તે ઉપયોગમય સ્વ ચૈતન્ય બની જાય, તેવો પ્રયત્ન ચાલુ રાખવો તે છે. પૂર્વ મુનિઓએ આ સાધના સિદ્ધ કરી હતી. તેમના પંથે વિહરી ધ્યેય સિદ્ધ કરવું એ પરમ કર્તવ્ય છે. (પા. ૧૦) શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ (૧૩૧) Page #145 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણકારી પત્રમાળા પ.પૂ. ગુરૂદેવશ્રીના કૃપાપાત્ર શિષ્ય કલ્યાણપ્રભવિજયજીના આત્મવિકાસ અને સંયમની સાધનામાં જ્યારે જે યોગ્ય લાગ્યું તે હિત-પ્રોત્સાહન માટે પત્રોમાં લખ્યું હતું. ગુરૂદેવશ્રીએ પ્રસંગોચિત્ત ઠપકો આપવાની સાથે શિષ્ય પ્રત્યે વાત્સલ્યભાવ દર્શાવીને પણ સુવચનો લખ્યાં હતાં. એમનો હેતુ શિષ્યને આરાધનામાં સ્થિર કરવાનો ને આત્મવિકાસ કરવાનો હતો. આ પુસ્તકમાં પૂ. કલ્યાણપ્રવિજયજીને ગુરૂદેવશ્રીએ લખેલા પત્રો ઉપરાંત અન્ય મુનિ મહાત્માઓ અને શ્રાવકોના પત્રોનો સંચય થયો છે. પુસ્તકનું શીર્ષક પ્રથમ દૃષ્ટિએ કલ્યાણ - હિતનો અર્થ પ્રગટ કરે છે પણ તેના અધ્યયનથી કલ્યાણની સાથે કલ્યાણપ્રભવિજય મુનિનો સંદર્ભ પ્રગટ થાય છે. યથા નામ તથા ગુણાઃ એમ બંને અર્થને સાર્થક કરતું શીર્ષક કલ્યાણકારી પત્રમાળા પત્ર સાહિત્યની ઉત્તમ ભેટ છે. આ પત્રો મુનિવૃંદને કલ્યાણકારી હોવાની સાથે જૈન સમાજના જિજ્ઞાસુ અને ધર્મપ્રેમી વાચકવર્ગને પણ જ્ઞાનની સાથે ગુરૂદેવની અનુભવ વાણીનો રસાસ્વાદ કરાવે તેવી ક્ષમતા ધરાવે છે. જીવાત્માને પોતાની દશા સુધારવા માટે ગુરૂશ્રીની વાણીની દિશામાં પ્રયાણ કરવું જોઈએ એમ લાગે છે. પૂ. ગુરૂદેવે કલ્યાણપ્રભવિજયજીને જે પત્રો લખ્યા હતા તે પત્રો એમના શિષ્ય જિનસેનવિજયજીએ સંગ્રહિત કરી રાખ્યા હતા તે પુસ્તક રૂપે પ્રગટ કરવામાં આવ્યા છે. સજાગતા, તત્ત્વસંક્ષેપ, પરસ્પરોપગ્રહ જીવનમ્, સમાપત્તિ, આ મૌન, મૈત્રી, વાસીચન્દનકલ્પ, પ્રાયશ્ચિત, પંચસૂત્ર, માણિભદ્ર, શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેટી, વલસાડ ૧૩૨ Page #146 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક, હાર્દિક સંવેદના, નમસ્કાર હાર્દ, ભગવાનનું અસ્તિત્ત્વ, ગુરૂકૃપાથી કંઈ જ અશક્ય નથી વગેરે વિષયોને સ્પર્શતા પ્રશ્નો છે. આ પત્રોમાં શાસ્ત્રીય આધાર, સ્પષ્ટીકરણ, શંકા-સમાધાન, માર્ગદર્શન અને હિતકારી વચનામૃત સ્થાન ધરાવે છે. પૂ. ગુરૂદેવશ્રીએ પત્રને અનુરૂપ મુદ્દાસર લખાણ કરીને નમૂનેદાર પત્રો જૈન સમાજને ચરણે ભેટ ધર્યા છે જે સાચે જ કલ્યાણકારી છે. કેટલાક પત્રો નમૂનારૂપે પ્રગટ કરવામાં આવ્યા છે. ૧૪. સજાગતા શ્રી કલ્યાણપ્રભ વિ. જોગ. અનુવંદનાદિ સુ. પનો પત્ર હમણાં સોબત જોગ મળ્યો. યોગશાસ્ત્રની ટીકાનો પાઠ જોયો. રાગાદિ દોષનો પ્રતિકાર વૈરાગ્યાદિથી થાય છે. તેને સહેલો બનાવવાનો ઉપાય પ્રમોદભાવ છે. એનો અર્થ વૈરાગ્યાદિ પ્રતિકારના ઉપાયો નથી એમ નહિ પણ તે ઉપાયોને સહેલાઈથી ફલીભૂત બનાવનાર પ્રમોદભાવ નમસ્કાર ભાવ આદિ છે એવો અર્થ નીકળે. પ્રતિપક્ષ ભાવના અને દોષમુક્ત ઉ૫૨ પ્રમોદ બે મળીને કાર્યસિદ્ધિ થાય, બે માંથી એક વડે નહીં. કિરણના પત્રોમાં લખેલ લખાણ વગેરે જોઈને હવે પછી... એ જ (પડા. ૧૯) ૧૫. અભિપ્રાય બેડા ૨૦૧૬ ચૈ. સુ. ૫ ઉથમણ ૨૦૨૬ મહા વદી ૨ વિનયાદિ ગુણયુત મુનિ શ્રી કલ્યાણપ્રભવિજયજી જોગ અનુવંદનાદિ સ્વામિ વ્યાસ દેવકૃત આત્મવિજ્ઞાનના પહેલાં ૨૩ પેજ જોયા. શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૩૩ Page #147 -------------------------------------------------------------------------- ________________ લેખક વિદ્વાન નથી પણ સાધક છે. સાધનાનું વર્ણન પણ ઊંડાણવાળું નથી. પણ વિષય યોગનો હોવાથી જિજ્ઞાસુને વાંચવાનું મન થાય બ્રહ્મવિજ્ઞાન તમે વાંચવું શરૂ કર્યું હશે. પુસ્તકમાં anatomy જણાવનાર ચિત્રો સારાં છે. આજ લેખકનું ત્રીજું એક પુસ્તક જેનું નામ ‘બહિરંગ’ યોગ છે તે પણ મળતું હોય તો લઈ લેવું. કોઈ એકાદ વિચાર પણ નવો મળે તો ઉપયોગી થાય. ન મળે તો પણ એક જ વિષયનું meditation થયા કરે. તમે જે ભાવાર્થ તારવીને લખ્યો છે તે બરાબર છે. છેલ્લા લેખમાં You can not succeed by will power alone. your need is not great will but willingness. The willingness to let gods will be done in and through you એ મહત્વનો વિચાર છે. Will Power માં માત્ર માનુષી શક્તિ છે. Willingness માં ઈશ્વરી શક્તિની સાથે જોડાણ થાય છે. નવકારમાં પ્રથમપદની અર્થભાવનામાં તે વિચારને જોડી શકાય. મૈત્રીના અંકમાં માવનસમાનતંતુ એ લેખ સારો છે. તમારા પત્રો પાછા મોકલ્યા છે. (પા. ૫૬) ૧૬. કર્મ વિપાક જામનગર આસો વ. ૧૪ વિનયાદિ ગુણયુત મુનિ શ્રી હર્ષવિજયજી આદિ જોગ અનુવંદનાદિ પત્ર મળ્યો. વાંચી બીના જાણી છે. શ્રી કમલસેન વિજયજીના ચશ્મા તેના ભાઈ તરફથી હજુ આવ્યા નથી. આવેથી મોકલીશું. નવો નંબર કઢાવી લેવો ઠીક છે. ઘણાં વર્ષ પહેલાંનો નંબર કાયમ રહેતો નથી. વારંવાર માથું દુઃખી આવે છે. તો તેની ચિકિત્સા સારી રીતે થવી જોઈએ. વાપરવામાં અવધિ થતી હોય તો તે પણ કાળજી રહે. તપસ્વી ખાંતિવિજયજીની ભક્તિ - વૈયાવચ્ચ શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૩૪ Page #148 -------------------------------------------------------------------------- ________________ સહજ છે. પૂર્વ જન્મની આરાધનાનું ફળ છે. મોટામાંઢા એકાંતના કારણે કાર્ય ઘણું થતું હતું. અહીં શહેરના કારણે તે બનતું નથી પણ બીજા લાભ થાય છે. સાધુપણાંમાં જે વખતે જે સંયોગો મળે તેનો લાભ લેતાં શીખવું જોઈએ. સાધુ જીવન જ એવું છે. પ્રત્યેક ક્ષેત્રે સ્થિતિ બદલાયા જ કરે. તમારે બધા ચોમાસામાં આ વખતે વધુ શાંતિ અનુભવાણી તે આજ સુધી થયેલી આરાધનાનું ફળ સમજવું. હવે જીવન કાંઠે આવીને ઉભું છે. તેથી હવે પછીના પ્રત્યેક ચોમાસામાં ઉત્તરોત્તર વધુ આરાધનામય અને શાંતિમય ૫સા૨ થવા જોઈએ. મન ઉપર એટલો કાબૂ આટલા વર્ષની સંયમની સાધનાના ફળરૂપે સહેલાઈથી આવી શકે. दुःख प्राय्य न कीनः स्यात् सुखं प्राप्य न विस्मत: । मुनिः कर्मविपाकस्य जानन् परवशं जगत ||1|| એ કર્મ વિપાકાષ્ટકના આઠ શ્લોકનું પુનઃ પુનઃ પરિશીલન કરીને આત્મસાત્ બનાવી લેવા જોઈએ. ત્યાં બધા મુનિઓને અત્રેથી બધાની વતી વંદનાદિ જણાવશો. નૂતનવર્ષ સર્વને સુખદાયી નીવડો. રત્નત્રયીની આરાધનામાં ઉત્તરોત્તર વિકાસ થાઓ એ જ કામના. ૧૭. નમસ્કાર હાર્દ થાણા, ચૈત્ર વદ ૬ અનુવંદનાદિ પંડિત પ્રભુદાસ બેચરભાઈનો લેખ બે વાર જોઈને મોકલ્યો છે. તેની પહોંચ સામાન્યરૂપે અહીંથી લખી દીધી છે. તેમાં બીજા શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૩૫ Page #149 -------------------------------------------------------------------------- ________________ એલ છે. અનુષ્ઠાનો કરતાં નમસ્કાર સ્મરણરૂપી અનુષ્ઠાન જે અંશમાં જુદું છે પડે છે તે જણાવ્યું છે. નવકારસુતાં, બેસતાં, ઉઠતાં સર્વકાળે વિહિત ૫ છે. અંતિમ શ્વાસ પણ તેની સાથે જવો જોઈએ. એ અપેક્ષાએ તે સર્વકાળ માટે વ્યાપકપણે વિહિત થયેલ છે. સંકલેશ વખતે વારંવાર અસંકલેશ વખતે પણ ત્રિકાળ તથા સુખ દુઃખ જન્મ મરણાદિ સર્વ અવસ્થાઓમાં ઉપકારક વર્ણવ્યો છે. તેમાં ઉત્સર્ગ અપવાદનો નિયમ કેવી રીતે લાગુ પડે એમ પુછાવ્યું છે. એકંદરે આ લેખ નમસ્કારના સમર્થનમાં છે. વિચારપૂર્વક લખાયેલ છે. શેષ અનુષ્ઠાન નમોપદના સાધનરૂપે છે. શેષ અનુષ્ઠાનોનો સંગ્રહ સામાયિક સૂત્ર દ્વારા કર્યો છે. ચિત્ત વૃત્તિ નિરોધ એ જ માત્ર યોગ નથી કિન્તુ ત્રણ યોગ ત્રણ કારણો વડે સર્વ સાવધ યોગોનો ત્યાગ એ શૈલીશીકરણનું સાધન છે. એકાંત નિશ્ચયવાદમાં ન સરકી જવાય તેની સાવચેતીરૂપે છે. આધુનિક આશ્રમ પદ્ધતિ અને અધ્યાત્મ પરિષદો ધર્મ સંસ્થાઓને મૂળથી ઉડાવી દેવામાં હાથારૂપ બની જાય તેમ છે. વગેરે વિચારો કર્યા છે. તેની સાથે સંમત થઈ શકાય છે. આત્મપ્રદેશોની ચંચળતાને સ્થિર કરવા તે ધર્માનુષ્ઠાનોનું ધ્યેય છે. કર્મબંધ ત્રણ યોગ ત્રણ કરણથી થાય છે. મંત્ર એકલા મનની સાથે સંબંધ ધરાવે છે. તે ઉત્કૃષ્ટ માર્ગ છે. તેના સાધનરૂપ શેષ અનુષ્ઠાનો અપવાદ માર્ગ છે. ઉત્સર્ગ કરતાં અપવાદ બળવાન છે. વગેરે વાતો માર્ગાનુસારી છે અને ધ્યાન આપવા યોગ્ય છે. જેથી એકાંત આધ્યાત્મવાદનું અનિષ્ઠ ફેલાય નહિ. તમે ધ્યાનપૂર્વક એકાદ બે વાર વાંચીને પંડિતજી પર અનુકૂળ અભિપ્રાય લખવા યોગ્ય લાગે તો લખી જણાવશો. (પા. ૭૩) શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૩૬) Page #150 -------------------------------------------------------------------------- ________________ પત્ર પ્રકાશ પ્રેરણાના પ્રેરણાનો સોનેરી પ્રકાશના પત્રો ચાર વિભાગમાં વિભાજિત થયા છે. પ્રથમ વિભાગમાં સિદ્ધાંત મહોદધિ, કર્મશાસ્ત્ર પારંગત, વાત્સલ્ય વારિધિ, પ૨મોપકારી આચાર્ય દેવ શ્રીમદ્ પ્રેમસૂરીશ્વરજી મ.ના પ. પૂ. વજ્રસેનવિજયજી ૫૨ લખેલા પત્રો છે. પૂ.શ્રીનું સંસારી નામ વર્ધમાન પણ કેશુ નામથી જાણીતા હતા. એ નામથી સંબોધન કરીને પત્રો લખાયા છે. આ પત્રોમાં હિતશિક્ષા રૂપવચનો છે કે જેના દ્વારા સંયમની આરાધનામાં માર્ગદર્શનની સાથે પ્રેરણા પ્રાપ્ત થાય છે. કોઈ નૂતન દીક્ષિત સાધુને પણ આ પત્રોની વાણી સોનેરી પ્રકાશ દ્વારા સંયમ પંથ ઉજમાળ બનાવવામાં સહયોગ આપે તેવા પત્રો છે. બીજો વિભાગ : પ. પૂ. સુવિશાલગચ્છાધિપતિ કરૂણાસાગર, આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.એ પૂ. વજ્રસેનવિજયજીને પત્રો લખીને પોતાના ગુરૂના સાચા વારસદાર બની આત્મ કલ્યાણ માટે પ્રેરણા મળે તેવા સોનેરી વચનોનો તેમાં સમાવેશ થયો છે. ગુરૂદેવની કર્મોદયે અશાતા, વૈયાવચ્ચ, આરાધના અને કર્મવાદની દૃષ્ટિએ સમતાભાવ જેવા વિચારો પત્રોમાંથી પ્રાપ્ત થાય છે. પૂ. વજ્રસેનવિજયજીને ઉદ્દેશીને લખાયેલા પત્રો અન્ય મુનિઓને પણ એટલા જ પ્રેરકને માર્ગદર્શક બને તેમ છે. ત્રીજો વિભાગ : પ. પૂ. પ્રશાંતમૂર્તિ પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યના વજ્રસેન વિજયજી ૫૨ લખેલા પત્રોનો સંચય થયો છે. ‘કેશુ’ને બાલ્યાવસ્થાથી જ ધાર્મિક સંસ્કારોનું સિંચન થયું હતું અને બાલ્યવયમાં દીક્ષા લઈ સંયમને અનુરૂપ આધ્યાત્મિક વિકાસ થાય તે અંગેના પ્રેરક વિચારોવાળા આ પત્રો સાધુ જીવનંના શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૩૭ Page #151 -------------------------------------------------------------------------- ________________ - ઘડતરને વિકાસમાં માર્ગદર્શનરૂપ બને છે. ચોથો વિભાગ : પૂજ્યપાદ અધ્યાત્મયોગી પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યના પૂ. વજસેનવિજયજી પર અંગ્રેજી ભાષામાં લખેલા પત્રોનો સમાવેશ થાય છે. આ પત્રો અંગ્રેજીમાં હોવાથી તે ભાષા નહિં જાણનાર વર્ગને પત્રો વાંચવાની સરળતા થાય તે માટે ગુજરાતીમાં અનુવાદ સાથે પ્રગટ કરવામાં આવ્યા છે. પત્રોના મોટાભાગના વિચારો ચિંતન-મનન કરવા લાયક છે. માત્ર વાંચવાથી લાભ નથી પણ ચિંતનની ચિનગારી જીવનમાં આમૂલ પરિવર્તનનું બીજ બનીને આત્મવિકાસના માર્ગે જવામાં શુભ નિમિત્ત બને છે. જિનશાસનના શણગાર સમા અણગાર ત્રિપુટીના પત્રોની પ્રસાદી અર્વાચીન જૈન સાહિત્યનું નવલું નજરાણું છે. નવી પેઢીના વારસદારોને પ્રોઢોને પણ માર્ગાનુસારીપણા માટે પ્રેરક પાથેય પુરૂ પાડે છે. મુક્તિનો રાજમાર્ગ એ સંયમ પંથે પ્રયાણ છે. જેઓએ સંયમ યાત્રા કરીને શ્રુતજ્ઞાનોપાસના - તપ અને આરાધના કરી હતી એવા પૂ. આચાર્ય ભગવંતોની પત્રવાણી સાચે જ સોનેરી પ્રકાશ કરવાની અપૂર્વ શક્તિ ધરાવે છે. પોતાના જીવનમાં જે દિવ્ય પ્રકાશ થયો હતો તેવો સૌ કોઈના આત્મામાં પ્રકાશ થાય એવી ઉદાર ભાવનાને વાત્સલ્યભાવથી આ પત્રો લખાયા છે. જેને પત્ર સાહિત્યની વિરાટ સૃષ્ટિમાં આ પત્રોનું મૂલ્ય ઊંચી કક્ષાનું છે. સાધક આત્માને તેમાંથી આત્મસાધનાની અનન્ય પ્રેરણા મળે તેમાં કોઈ આશ્ચર્ય નથી. કેટલાક પત્રો દૃષ્ટાંતરૂપે પ્રગટ કરવામાં આવ્યા છે. વણી જી. નાસીક ૨૦૧૧ . સુ. ૪-૫ , અમદમાદિ ગુણગણાલંકૃત પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ ૧૮. - શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેટી, વલસાડ ૧૩) Page #152 -------------------------------------------------------------------------- ________________ 'વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા તરફથી મુમુક્ષુ કેશુ જોગ. ધર્મલાભ. વિશેષમાં પરમપુણ્યોદયે નાની વયમાં ચારિત્રરત્નને આરાધવા ઉત્સુક બન્યો છે તે જાણી અતિશય આનંદ થયો છે. તારી પૂર્વજન્મની કોઈ વિશિષ્ટ ધર્મસાધનાના યોગે જ આવી નાની વયમાં તેને સંયમ સાધવાની ભાવના જાગી છે. જેવા ઉલ્લાસપૂર્વક દીક્ષા અંગીકાર કરવા તૈયાર થયો છે. તેવા ઉલ્લાસથી અથવા તેના કરતાં પણ વધુ ઉલ્લાસથી રત્નત્રયીને દીપાવજે. જગતને ભૂલી આત્મ સાધનામાં ખૂબ - ખૂબ ઉજમાળ બનજે. લેશ માત્ર પણ પ્રમાદ કરતો નહિ. જેમની નિશ્રામાં ચારિત્ર અંગીકા૨ ક૨શે તેમને તું આજ્ઞાંકિત રહેજે. તારા મહાન પુણ્યોદયે તને પરમ વિરાગી વિદ્વાન પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજીની નિશ્રા મળી છે તો તેમની આજ્ઞાનું આનંદપૂર્વક પાલન કરજે. તેમની આજ્ઞાના પાલનથી તારા આત્માનો વિકાસ ઝડપી થશે. રત્નત્રયીની સાધનાથી તારી શક્તિઓનો વિકાસ સાધજે અને પરંપરાએ આત્માનું મહાકલ્યાણ કરજે એવા મારા શુભાશીર્વાદ છે. એ જ મુનિ પદ્મવિજયના ધર્મલાભ. ૧૯ પ્રાતઃસ્મરણીય, પરમકૃપાળુ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત તરફથી વિનયાદિ ગુણોપેત મુનિશ્રી કુંદકુંદવિજયજી જોગ. શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ પુના સીટી ૨૦૧૨, મા. વ. ૧૨, ૨૦૧૨ ૧૩૯ Page #153 -------------------------------------------------------------------------- ________________ અનુવંદનાદિ. પત્ર મળ્યો હતો, બીના જાણી. વજસેનવિજયના સંયમી જીવન અંગે પૂર્ણ સાવચેતી રાખવાની ખાસ આવશ્યકતા. નિષ્કલંક જીવન એ જ આપણી સંયમી અવસ્થાનો અનન્ય પ્રાણ છે. બાલજીવનમાં ધાર્યા સુંદર સંસ્કાર પાડી શકાશે. તે સંસ્કારોથી થયેલ આત્માનું ઘડતર ભાવિને અવશ્ય ઉજમાળ બનાવશે. માટે યોગ્ય સંસ્કાર અને ઘડતર બદલ ખૂબ જ કાળજી રાખશો. બાલવય એ અધ્યયનની અતિશય યોગ્ય અવસ્થા ગણાય. વજસેન વિ. પણ તે અવસ્થામાં હોવાથી, તેનું અધ્યયન વ્યવસ્થિત અને સતત ચાલુ રહેવું જરૂરી છે. સંઘ તથા સમાજ તેવા શક્તિસંપન્ન બાળકો પાસેથી ભાવિમાં ઘણી-ઘણી આશા રાકે છે. તેને લક્ષમાં રાખી અને મળેલા જ્ઞાનથી ચારિત્રને દિન પ્રતિદિન ઉજ્જવળ બનાવવાના ધ્યેયને પણ ધ્યાનમાં રખાવી સ્વાધ્યાયના માર્ગે તેને ખૂબ – ખૂબ જોડવો. હાલમાં તે શું અભ્યાસ કરે છે? આરાધનામાં ઉજમાળ બનવું. મારો જન્મદિવસ મને ચોક્કસ ખ્યાલ નથી એક સારા જોષી પાસે જોવડાવેલું ત્યારે તેણે કહેલું કે સં. ૧૯૪૦ના ફા. સુ. ૧૪ના રોજ જન્મે છે. (પા. ૩૦) એ જ પદ્મ વિ. ની અનુવંદના. ૨૦. મુરબાડા સં. ૨૦૧૨ પૂજ્યપાદ પરમારાધ્યાપાદ આચાર્ય ભગવંત તરફથી , વલસાડ રોડ શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૪૦ Page #154 -------------------------------------------------------------------------- ________________ વિનયાદિ ગુણયુત મુનિશ્રી વજસેન વિ. જોગ અનુવંદના. જ તમારો પત્ર મળ્યો વાંચી બીના જાણી. નબળાઈના કારણે સ્વાધ્યાય થઈ શકતો નથી કરીને લખ્યું તે જાણ્યું. બીજું તમારે સંસ્કૃત – પ્રાકૃત વાંચન ઈરિયાવહી કરીને કરવું અને એ રીતે કરવાથી તે જેટલા પ્રમાણમાં થશે તે રીતે સ્વાધ્યાયમાં વાળી શકાશે. અશુભોદયને સમતાપૂર્વક ભોગવીને નિર્જરા કરવી એથી પણ પૂર્વનું દેવું ચૂકવાય છે. અસમાધિ થાય ત્યાં પૂર્વ મહાપુરૂષોના દષ્ટાંતો વિચારવાં. *** ૨૧ વિનયાદિ ગુણગણાલંકૃત મુનિરાજ શ્રી વજસેનવિજયજી યોગ અનુવંદના. સુખશાતા સાથે જણાવવાનું કે - તમારો શીરોહી રોડ સ્ટેશનથી જેઠ વદ ૪નો લખાયેલો પત્ર તમારા મોટા ગુરૂદેવ વદ ૮ના પિંડવાડાથી પોતાના જ હસ્તાક્ષરથી લખેલો પત્ર પછી મળ્યો. તમારા મોટા ગુરૂદેવના હસ્તાક્ષરથી લખાયેલો પત્ર વાંચી તબિયત સુધારા ઉપર હશે એમ કલ્પના કરી આનંદ અનુભવ્યો હતો. પણ તમારા પત્રથી જણાયું કે, “શરીરની અસ્વસ્થતા ઘણી થઈ ગઈ અને અશક્તિ આદિ ખૂબ ખૂબ છે. હવે ઉપચાર પણ શરીર સુધારવા નહિ પણ તકલીફમાં આર્તધ્યાન ન થઈ જાય એ માટે કરે છે, આથી સમજાય છે કે તકલીફ ઘણી થાય છે.” આથી દુ:ખ થયું પણ, આમાં દુઃખ કરવાથી પણ શું થાય? કર્મને કોઈની પણ શરમ નથી. ભયંકર કર્મના ઉદયકાલમાં આપણું પોતાનું જ બલ કામ આવે છે. તમારા મોટા ગુરૂદેવે એવું બળ મેળવવા માટે જ જીવનભર પ્રયત્ન જ કર્યો છે. એ પ્રયત્નના બળે હવે ધાર્યું ધ્યેય સિદ્ધ કરાવાનું છે. અને હું શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ (૧૪૧) Page #155 -------------------------------------------------------------------------- ________________ છે માનું છું કે તેઓ તે સિદ્ધ કરવામાં પાછા નહિં જ પડે. ચૌદ પૂર્વના છે સારસ્વરૂપ શ્રી નવકારમંત્ર જેવા મહામંત્રની આરાધના તમારા મોટા ગુરૂદેવે સમજપૂર્વક અપનાવી છે. શ્રી નવકાર મહામંત્રમાં જે પાંચ પરમેષ્ઠિઓને નમસ્કાર કરવામાં આવે છે. એ સઘળા જ પરમેષ્ઠિ ભગવંતોએ શરીરને પોતાનું માન્યું જ નથી. પોતાના સાધના માટે શરીરને કહ્યું જ છે. અને શરીર પાસે શરીરને કષ્ટ પડશે કે નહિ એની લેશ પણ ચિંતા કર્યા વિના એની પાસે પોતાનું કામ જ લીધું છે. એ પરમતારક પરમેષ્ઠિ ભગવંતોએ પોતાની ધ્યેય સિદ્ધિ માટે એ શરીર પાસે એવું કામ લીધું કે એ શરીર એમનો ત્યાગ જ કરી ગયું અને એના પ્રતાપે એ પાંચે પરમેષ્ઠિઓ અશરીરી બની અનંત સુખ સ્વરૂપ આત્મ રમણતામાં રમી રહ્યા છે અને રમ્યા જ કરશે. વર્તમાનમાં પણ શરીર સાથે એ રીતનું વર્તન કરનારા જ સાચા પરમેષ્ઠિઓ છે. એવા પરમેષ્ઠિઓના આરાધક એવા તમારા મોટા ગુરૂદેવ એવી જ દશામાં રમો એમ હું ઝંખું છું. તેઓને અનુવંદના જણાવી ખૂબ ખૂબ સુખશાતા પૂછશો. મુનિશ્રી ચારિત્રભૂષણવિજયજી તરફથી પણ કોટિ કોટિશ: વંદનાવલી જણાવશો અને સુખશાતા પૂછશો. તેમના ઉપરનો પત્ર પણ તેમને આપ્યો છે. તેઓની ચિંતા ન કરતાં તમે એવી સેવા કરો કે તમારા પરમ ગુરૂદેવ સમતાસાગરમાં ઝીલે. સેવાને જ ધ્યેય બનાવી ખૂબ કલ્યાણ સાધો એ જ એક શુભાભિલાષા. (પા. ૪૩) મા. વદ ૧૩, વિ. સં. ૨૦૧૨ વિનયાદિ ગુણોપેત મુનિ શ્રી કુંદકુંદવિજયજી આદિ જોગ... જ અનુવંદનાદિ hક શ્રી જૈન જે. મહાવીર સ્વામી ભગવાનની પેટી, વલસાડ પ્રતિક (૧૪૨) Page #156 -------------------------------------------------------------------------- ________________ આ શ્રી વજસેનનો પત્ર તથા ટાઈમટેબલ જોયું છે. તેની પ્રગતિ તે માટે મને કોઈ જાતનો સંદેહ નથી. સાધુ ધર્મના વિકાસ માટે આ કાળમાં જરૂરી જે સગુણો જોઈએ, તે તેનામાં દેખાય છે. કેવળ બાહ્ય ચતુરાઈથી સાધુતામાં વિકાસ થતો નથી. આજના જીવોને તે ચાતુર્ય સુલભ છે અને લૌકિકમાં તેની કદર અને કિંમત તરત થઈ શકે છે. આત્મપક્ષે તેથી કોઈ જ લાભ નથી. લાયોપથમિક ભાવ મોહનો થયો છે કે નહિ તેની કસોટી આજ્ઞા પારતંત્રમાં છે, જે આજે ઘણી દુર્લભ છે. એકાદ સાધુ સાંગોપાંગ શુદ્ધ સાધુત્વને દીપાવે તેવો ઉત્પન્ન થવાની અને તૈયાર થવાની જરૂર છે. એ રીતે શ્રી વજસેનનો ઉછેર થાય અને સ્વચ્છ દર્પણની જેમ પૂર્વાચાર્યો અને પૂર્વ મુનિઓના સઘળા ગુણો તેનામાં સંક્રાન્ત થઈ જાય, એ જોવા માટે પૂર્ણ મનોરથ છે, એવી વિશાળ દ્રષ્ટિથી તેની કેળવણી થવાની જરૂર છે. બાહ્ય અભ્યત્તર ઉભય શુદ્ધિ કોઈ વિરલ આત્માના ભાગ્યમાં જ હોય છે. (પા.૬૮) ૨૨ મોટા માંઢા સં. ૨૦૧૯ શ્રી વજસેનવિજયજી જોગ અનુવંદનાદિ ઉવસગહર લખવાનું પુરૂં થઈ જશે તે જાણ્યું - રોજ ૨૭વાર શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૪૩ Page #157 -------------------------------------------------------------------------- ________________ ગણવાનું તથા બીજું પણ નિત્ય ગણવાનું ચાલુ હશે. નમસ્કાર મંત્રમાં ભાવ પેદા કરવા માટે ‘નમો’ પદ મીમાંસાનું લખાણ અવારનવાર જોતા રહેશો. નમસ્કાર નિર્યુક્તિના વાંચનનો સમવતા૨ પણ તેમાં કરશો. પરમાત્માનું એક નામ ‘નમ’ પણ છે એમ ઉપનિષદમાં કહ્યું છે નમ અને નામમાં ધાતુ એક જ છે. ‘તત્ નન ત્યુપાસીત नमयन्तेङस्मै कामाः । ' તે ૫૨માત્માની નમ્રતા સ્વરૂપે ઉપાસના કરો તેથી બધી કામનાઓ નમે છે અર્થાત્ કામના રહિત થવાય છે. નમ્રવૃત્તિની પરાકાષ્ઠા શૂન્યમાં છે અને શૂન્ય પૂર્ણ બને અંતે એક બની જાય છે - બાહ્યભાવથી શૂન્ય અને આંતરભાવથી પૂર્ણ બને એક જ વસ્તુ થઈ જાય છે એ રીતે અર્થની ભાવના કરતા રહેશો ગણવાના પ્રભાવે નવા વિચારો આવે તે લખતા રહેશો. (પા. ૮૦) ૨૩ Muni Vajrasen, Both of your letters have been duly receved. We are very much glad to know that you are quite happy under the good guidance of both Muni Shree Harshvijayaji and Shree Manabhadravijayaji, and also Vidya Guru, Shree Jambuvijayaji. Dt. 8-4-63, Jamnagar Always keep good watch on your external and internal health, which is very helpful for your intellectual and spiritual growht. Mota Mandha શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૪૪ Page #158 -------------------------------------------------------------------------- ________________ Mahajan came here and asked for your presence on the Pratishtha Mahotsav, but they were very sorry to know that you could not come. Meghjibhai has come here from Bombay yesterday. Work for the Pratishtha is progressing very well, through the grace of Devadhidev. With due obediance to all the Muniraj as there. (Page No. 19) Dt. 4-6-64 Muni Vajrasen, Very much pleased to hear the news of your physical good health. Now it is high time for you to use the acquired energy for the spiritual development and unfoldment of higher faculties of going deep and deep into unfathomable spiritual oceans of hidden peace and bliss. Meditate upon the inner meanings of Namaskar Sutra and Samayika Sutra. Always try to go deep in the meaning of both. In this chaturmasa, see the portions of Namaskar and Samayika from Avashyakasutra and Visheshwashyaka - sutra with the help of Shree Mahabhadravijayaji Maharaj. If you want English Books to read, ask us and we shall arrance for them to be sent to you. (P. No. 91) 25 Dt. 21-7-64, Jamnagar. Muni Vajrasen, Your letter has been received and the contents have been noted. Hirabhai has told me about your શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ Re, ceais Bra (98ų Page #159 -------------------------------------------------------------------------- ________________ physical health. Now it is necessary for you to a concentrate on the welfare of your spiritual health. Also try to Meditate on Varnamala once a dya. It will be very helpful to grasp the inner meanings of the scriptural truths. Shree Mahabhadravijayaji should be in good health. Convey our best wishes. One thousand Namaskar must be recited daily without interval for the full four months of the Chaturmasa. (P No. 97). 26 Muni Vajrasen, For Meditation The evil we see in others and which we criticise, is in truth, in our own selves. We draw it out and it falls back on ourselves again. We see clearly those faults which we already possess, or which we are about to acquire. The light of the evil flame which we cast on others is really in our own selves. One who speaks evil of other is after all maligning himself, for in the end, slander is the history after the event, and anticipation of our own fall. (P. No. 107) ગુરૂદેવનો પ્રેરણા પ્રકાશ જૈન પત્ર સાહિત્યમાં વિવિધ વિષયોને સ્પર્શતા પત્રો પ્રાપ્ત થાય છે તેમાં ગુરૂદેવનો પત્ર પ્રકાશમાં ગુરૂએ શિષ્યને ઉદ્ધોધન કરીને સંયમ યાત્રા સફળ બનાવવા માટે આત્મવિકાસલક્ષી પ્રેરક | પત્રો લખ્યા હતા તેનો સંચય થયો છે. વિજયકુંદકુંદસૂરિજીએ દીક્ષા - લીધી પછી ચાતુર્માસમાં ગુરૂથી જુદા રહેવાના પ્રસંગોમાં ગુરૂજીએ જ ક શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ નરસંક ૧૪૬) Page #160 -------------------------------------------------------------------------- ________________ પત્ર દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. આ પત્રો કુંદકુંદસૂરિજીએ સુરક્ષિત રાખ્યા હતા. તેને પુસ્તકરૂપે પ્રગટ કરવામાં આવે છે. આ પત્રો ગુરૂ સ્મૃતિની અમૂલ્ય ભેટ સમાન સતત પ્રેરણા પીયૂષ પાન કરાવે છે. ગુરૂના પત્રોનો પ્રકાશ જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવા સમર્થ શક્તિવર્ધક સાધન છે. સહન કરે તે સાધુ સહાય કરે તે સાધુ, સાધના કરે તે સાધુ જ્યાં ગૂઢાર્થ વાક્યો ટૂંકા છતાં મનનીય છે. પોતાના શિષ્યના આત્મહિતને અનુલક્ષીને પ્રસંગોચિત્ત પત્રો લખ્યા છે તેમાં કેટલાક પત્રો શંકા-સમાધાનના સંદર્ભમાં લખાયા છે. સંસારી હોય કે ત્યાગી હોય કોઈને માટે હિત શિક્ષારૂપ વચનો ત્રિકાળમાં અનિવાર્યપણે ઉપકારી બને છે. તે વાત નિઃશંક સ્વીકારવી જોઈએ. આ પત્રોના વિચારો સાધનાના સર્વોચ્ચ શિખર ઉપર બિરાજમાન કરાવે તેવી અદ્ભુત ક્ષમતા ધરાવે છે. ગુરૂના હૈયામાંથી નીકળેલા શબ્દો પત્રરૂપે પ્રગટ થઈને સાક્ષાત્ ગુરૂમુખથી વાણીનું શ્રવણ થતું હોય એવો અપૂર્વ આલ્હાદ થાય છે. આ પત્રો માત્ર હિત શિક્ષા કે ઉપદેશની ગરજ સારતા નથી પણ ગુરૂના ગહનજ્ઞાન અને અનુભવની સાથે શિષ્ય પ્રત્યેની શુભ ભાવના સાકાર થયેલી દષ્ટિ ગોચર થાય છે. અધ્યાત્મ સાધનાના માર્ગમાં અભિવન ચૈતન્યનું સિંચન કરવામાં પત્રોની કામગીરીનું શબ્દોમાં મૂલ્યાંકન થઈ શકે તેમ નથી. આ પુસ્તકમાં જાગૃતિ, આજ્ઞારૂચિ, પ્રેરણા, સમ્યક્દર્શન, શુદ્ધિ, જ્ઞાનપ્રેરણા, આંતરભાવના, વેશ્યા, ધ્યાનપ્રેરણા, તત્ત્વજ્ઞાન, તત્ત્વોપદેશ, દર્શનશુદ્ધિ, અનુપ્રેક્ષા, સામાયિક, ગુણાનુરાગ, નમસ્કાર મંત્ર, પ્રભાવના, સ્વાધ્યાય સાર, મૈત્રી, ઉપકાર, નવપદસિદ્ધિ, શંકાસમાધાન, જાપ, વ્યાખ્યાન વગેરે વિષયના પત્રોનો સંચય થયો છે. શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ h, વલસાડ = ૧૪ ૭ Page #161 -------------------------------------------------------------------------- ________________ - લગભગ મોટાભાગના પત્રો પત્રની મર્યાદાને અનુરૂપ લખાયેલા છે. કેટલાક પત્રો વિસ્તારવાળા છે. આંતરશુદ્ધિ હિતચિંતા, તત્ત્વજ્ઞાન, ગુણાનુરાગ વગેરે પત્રો લઘુલેખની કક્ષાના આસ્વાદ્ય છે. ગુરૂદેવના શબ્દોમાં જ લખાયેલા નમૂનારૂપે કેટલાક પત્રો પ્રગટ કર્યા છે. તે ઉપરથી ગુરૂનું જ્ઞાન, શિષ્યના આત્મવિકાસની ભાવનાની સાથે સંયમ યાત્રાના અનુભવને આધારે જે હિતકારક વચનો લખ્યાં છે તેનો પરિચય થાય છે. ૨૭ આધ્યાત્મિક ઉત્ક્રાંતિ દેલવાડા, ચૈત્ર સુ. ૧૩ વિ. સં. ૨૦૦૧૭ વિનયાદિ ગુણયુત મુનિશ્રી કુંદકુંદવિજયજી જોગ. અનુવંદનાદિ ભાવનાશીલ આત્માઓને વિરૂદ્ધ વાતાવરણમાં વસવાથી જે કષ્ટો વેઠવા પડે છે તે તેમના વિકાસમાં ઉત્તેજક બને છે. અને એ રીતે જ આધ્યાત્મિક ઉત્ક્રાંતિ થતી હશે. એવો અનુભવ સર્વેને કરવો પડે છે. મરૂદેવી માતાનો શીધ્રવિકાસ કેળ અને કંથેના સંબંધથી થયેલો સંભળાય છે. એ પરથી અનુમાન કરવું પડે છે કે સર્વત્ર સ્નેહ અને કરૂણાવૃત્તિનો વિકાસ દૃઢ ભૂમિ કરવા માટે તેની અનિવાર્ય આવશ્યકતા હોવી જોઈએ. હજુ કપરા સંયોગોમાંથી પસાર થવાનું બાકી છે. એમ માનીને પ્રભુ સાથેનો સંબંધ ગાઢ બનાવી દેશો. કોરા ક્રિયાવાદના અનિષ્ટો સામે અને કોરા ભાવનાવાદના અનિષ્ટો સામે મુમુક્ષોઓને સદા યુદ્ધ કરવાનું છે જ. આ વિષય તમારા ખ્યાલમાં સ્પષ્ટ આવતો જાય છે તે જાણીને આનંદ થયો છે. તેથી હવે પ્રતિદિન પ્રગતિ જ થવાની છે. (પા. ૭૭) શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૪૮) Page #162 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જ્ઞાન પ્રેરણા અંધેરી વિ. સં. ૨૦૧૧ ભા. વ. ૨. વિનયાદિ ગુણોપેત્ત મુનિ શ્રી કુંદકુંદવિ. જોગ. અનુવંદનાદિ ગઈકાલે ખંભાતથી આવેલ નોટો નં. ૧૨નું પોટલું મેઘજી સાથે મોકલ્યું છે. તેમાં શ્રી ઉપદેશ રહસ્ય પ્રકરણ પૂ. ઉપાધ્યાયજી મહારાજ વિરચિતનો અનુવાદ શ્રી મનક વિ. મ. કરેલો છે તે પ્રકરણ કઢાવી આખો અનુવાદ જોઈ લેશો. જો સાર થયો હોય તો તેને સમજી લઈ સાદી ભાષામાં ફરીવાર લખવાનો છે તે કામ તમારે કરવાનું છે. વડાલાવાલા આસોની ઓળી માટે વિનંતી કરવા કાલે આવ્યા હતા. જો તમારે એકાંતની જરૂર હોય તો ત્યાં કામ ઠીક થશે. આ ગ્રંથ ઘણો ઉપયોગી અને શાસ્ત્ર શૈલીનો સુંદર બોધ કરાવનાર છે. એક બે નોટ વાંચી જઈને અભિપ્રાય જણાવશો. શ્રી જિનપ્રભ વિ. જોગ. અનુવંદનાદિ. પત્ર મળ્યો. ચીમનભાઈનો પત્ર વાંચીને મોકલ્યો છે. તેનો ઉત્તર ન લખ્યો હોય તો લખી દેશો. એ જ. (પા. ૩૬) ૨૯ સરસ્વતી સાધના ભુજપુર વિ. સં. ૨૦૧૩ સુદ ૯ . વિનયાદિ ગુણયુત મુ. શ્રી કુંદકુંદવિ. જોગ. અનુવંદનાદિ શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ (૧૪૯ Page #163 -------------------------------------------------------------------------- ________________ સુદ ૧ નો પત્ર મળ્યો છે. સુદ ૪નો નાનામાંઢાના સંઘનો પત્ર પણ મળ્યો. અમદાવાદથી જે પ્રમાણે ઉત્તર મળે તે પ્રમાણે કરશો. તમારો જાપ નિર્વિઘ્ન થઈ રહ્યો છે. તે જાણીને આનંદ જાપ ૧ા લક્ષપૂર્ણ થયા પછી રોજ એક માળા ગણવાની અને સ્તોત્ર પણ બને તો એકવાર યાદ કરી જવાનું શારદામાતાને પ્રસન્ન કરીને વ૨ મેળવવાનો. કવિત્વ, વકતૃત્ત્વ અને આત્મજ્ઞાનની પ્રાપ્તિનો વરદાન માંગવાની પ્રભુની વાણી અને તેની અધિષ્ઠાત્રીના વરદાન વડે શ્રી જિનાગમનો સુબોધ મધ્યસ્થ પરિણતિ ગીતાર્થતા પ્રાપ્ત કરવાના. આજ જન્મમાં સફળ થવાનું એ આ આરાધનાથી પાછળ ગર્ભિત ઉદ્દેશ છે. અત્રેથી હાલારી સંઘ ત્યાં આવી ગયેલ હશે. ઉપધિમાં હવે શું ખૂટે છે તે જણાવશો. તપસ્વી ખાંતિવિજયજી તથા મહાસેનવિજયજીને અનુવંદનાદિ, વીરપાલભાઈને ધર્મલાભ, જયંતિલાલને ધર્મલાભ. પ્રબોધ ટીકાના સેટનો ખપ હોય તો જણાવશો. સામાયિક ચૈત્યવંદનાદિની પુસ્તિકાઓ અ. કા. વાલી જોઈએ તો પણ લખશો. (પા. ૪૨) વિનયાદિ ગુણોપેત મુનિશ્રી કુંદકુંદવિજયજી આદિ જોગ. અનુવંદનાદિ. ૩૦ સત્યલક્ષ્મીનું કાર્ય કચ્છ - કોઠાર વિ. સં. ૨૦૧૪ પોષ વદ ૧૦ શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૫૦ Page #164 -------------------------------------------------------------------------- ________________ યાત્રામાં આનંદ સારો આવ્યો. મંદિરો અઢળક દ્રવ્ય ખર્ચીને : છેલ્લા સો વર્ષ પહેલાં જ બંધાવેલા શત્રુંજયની ટુંકોનું અલ્પાંશે ભાન કરાવે છે. પુણ્યાનુબંધી પુણ્યથી પ્રાપ્ત થયેલ દ્રવ્યનો વ્યય ભક્તિ અને અનુકંપા આદિ સત્યક્ષેત્રોમાં વ્યય થાય છે. આજની લક્ષ્મી મોટેભાગે પાપ મા ખર્ચાય છે. ત્યારે સો વર્ષ પહેલાની લક્ષ્મી પુણ્યમાર્ગે વપરાતી હતી. સ્થળે સ્થળે કુતરાના રોટલા, કબૂતરની ચરણ, ગરીબોને દાન, ખોડાં ઢોરની પાંજરાપોળ, જિનમંદિર ઉપાશ્રય વગેરે ધર્મના હેતુઓ બંધાવી ગયા છે. આજે તેને કરવાની નહિ પણ સાંભળવાની શક્તિ પણ રહી નથી. એટલું પતન થયું છે કે સુધારકવાદ, વિજ્ઞાનવાદ, જડવાદ વગેરે અનિષ્ટોએ ધર્મ ભાવનાને નષ્ટ કરી નાંખી છે. ફરી તેને જાગ્રત કરવા માટે અથાગ પુરૂષાર્થ કરવો જોઈએ. ૩૧ ગુણાનુરાગ ડીસા વિ. સં. ૨૦૧૪ ભા. સુદ ૧૪ વિનયાદિ ગુણોપેત શ્રી કુંદકુંદવિજયજી જોગ. અનુવંદનાદિ. અમદાવાદથી ૧૦ ધર્મબીજ તથા ૧૦ પરમેષ્ઠી નમસ્કાર મળ્યા હશે હવે વધુ છે તેથી ખાસ અર્થીજીવોને જ આપશો. ગુણાનુરાગનો ખુલાસો લખ્યો છે તેમાં એટલું ઉમેરવું કે ગુણનો રાગ - દોષ દ્વેષથી સહકૃત છે. દોષની જુગુપ્સાના પ્રમાણમાં ગુણનો રાગ વિકસે છે તેથી પ. ગુણાનુરાગના અર્થીને દોષની ગર્તાને કેળવવી તે આવશ્યક છે, ક શ્રી જૈન છે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ 5 ૧૫૧) Page #165 -------------------------------------------------------------------------- ________________ દોષીની નહીં. ગુણ ગુણી ઉભય પ્રત્યેનો રાગ એ પ્રશસ્ત અધ્યવસાયનો હેતુ છે. દ્વેષ દોષ ઉપર હોય ત્યાં સુધી પ્રશસ્ત છે. દોષવાન ઉપર કરૂણા પણ નહિ તો જ દોષ પ્રત્યે સાચી જુગુપ્સા ગણાય. વજ્રસેનનું સ્વાસ્થ્ય કેમ રહે છે તે લખશો. તેની બુદ્ધિના વિકાસમાં જાપ પણ એક કારણ છે. તેથી તેમાં આંતરૂ પાડ્યા વિના નિત્ય જાપ કરો. ૧૨ નવકાર કમળબંધ શ્વેત અક્ષરની આકૃતિના ધ્યાનપૂર્વક ગણવાનું ચાલું રાખે એ જ. (પા. ૬૨) આશીર્વાદની અમીવૃષ્ટિ પ. પૂ. પ્રદ્યાતનસૂરિ મ.સા. દીર્ઘકાળ પર્યંત પ. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગુરૂવર્યની નિશ્રામાં રહ્યા અને ચાતુર્માસમાં અન્ય ક્ષેત્રમાં રહેતા હતા ત્યારે પૂ. ગુરૂદેવે એમના ૫૨ હિતશિક્ષા માર્ગદર્શન અને આશીર્વચનરૂપે પત્રો લખ્યા હતા તેને ‘‘આશીર્વાદની અમીવૃષ્ટિ’' નામથી પ્રગટ કરવામાં આવ્યા છે. આ પત્રોના વિચારો સંયમજીવનની વિશુદ્ધિ અને રત્નત્રયીની સાધનામાં અનન્ય પ્રેરણાની સાથે ગુરૂકૃપાની સોનેરી બક્ષિસની અનુભૂતિ કરાવે છે. પરિણતિ, પ્રોત્સાહન, આજ્ઞાપાલન, સમ્યક્ દર્શન, હિતચિંતા, સાધુ દિનચર્યા, સત્વ, તપ, સ્થિરીકરણ, ઉન્મની ભાવ, આધ્યાત્મિક માર્ગ, વિવેક વગેરે વિષયોને લગતાં પત્રોનો સંચય થયો છે. આ પત્રો મુનિ પ્રદ્યોતન વિજયજીને સંબોધીને લખાયા છે. ગુરૂદેવશ્રીની કૃપા અને પત્ર વાણી શિષ્યની સંયમ યાત્રા યશસ્વી શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૫૨ Page #166 -------------------------------------------------------------------------- ________________ છે અને ફળદાયી બનાવવામાં શુભ નિમિત્તરૂપ નીવડી છે. સંપાદકશ્રીએ પત્રો વિશે લખ્યું છે તે શબ્દોમાં જ જોઈએ તો પૂજ્યશ્રીએ મૌન દ્વારા સમજાવ્યું છે. પ્રવચનોમાં પાઠવ્યું છે - પ્રસંગોમાં વહેતું કર્યું છે. કૃતિઓમાં કંડાર્યું છે. પત્રો દ્વારા પહોંચાડ્યું છે – એ અનુભૂતિના અમૃતને સાધક આત્માના હૃદયમાં સાધના-આરાધનાનું બીજ વાવવામાં તથા અંકુરિત – પલ્લવિત - પુષ્પિત કરવામાં પૂજ્યશ્રીના પત્રો ઉપયોગી બન્યા છે. તેના નમૂનારૂપે પત્રો નીચે પ્રમાણે છે. ૩૨ તપ પ્રોત્સાહન અહમદનગર વિ. ૧૯૯૮ વદી ૩ વિનયાદિ ગુણોપેત મુનિ શ્રી પ્રદ્યોતનવિજયજી તથા કુંદકુંદવિજયજી યોગ્ય અનુવંદનાદિ. પત્ર મળ્યો. પારણું સુખપૂર્વક થયાના સમાચાર જાણી આનંદ. અધિક તપ કરવાની ભાવના જાણીને પણ આનંદ. ચિત્તની પ્રસન્નત્તા વધતી હોય તો અધિક તપ કરવામાં કોઈ જાતની હરકત નથી. તપ અને જિનભક્તિ એ બે જ જડીબુટ્ટીઓ સંયમીઓ માટે અત્યંત ફાયદાકારક છે. જ્ઞાન તો બીજાનું પણ મેળવીને ચલાવી શકીએ છીએ પણ તપ સંયમ અને ભક્તિ આત્માની સ્વતંત્ર ચીજો છે. એ ત્રણેમાં તમે બધા ખૂબ જ આગળ વધો અને આર્દશરૂપ બનો એ જ એક અભિલાષા. - શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ 3 ૧૫૩) Page #167 -------------------------------------------------------------------------- ________________ અત્રે પણ શ્રી દેવ-ગુરૂ કૃપાએ આરાધના સારી રીતિએ થઈ છે 0 રહી છે. શ્રી સંઘને પણ ઓળીની આરાધના બહુ ઉમંગભેર થઈ છે. જ એ જ પાલીતણાનો પત્ર બીડી આપ્યો છે. (પા. ૯) ઉન્મની ભાવ જૈન દેરાસર, થાણા. વિ. સં. ૨૦૧૧ ચૈત્ર સુદ ૧૨ વિનયાદિ ગુણગણયુત મુનિશ્રી પ્રદ્યતન વિજયજી જોગ અનુવંદનાદિ. ગઈ કાલે તમારી ચીઠી મળી હતી તેનો ઉત્તર નીચે મુજબ सत्येतस्मिन्नरतिरति उंगहृदते वस्तु उराई प्पासन्नेडप्सति तु मनस्याप्तते नैव किंचित् । पुंसामित्यप्पवगत्ता मुन्मनी भावहेता - विच्छा बाढं न भवति कथं सद्गुरूपासनायाम् ।। અર્થ : અરતિને આપનાર વ્યાધ - સર્પાદિ રતિને આપનારા વનિતા-પુષ્પમાલાદિ દૂર હોય તો પણ જો મન હોય તો ગ્રહણ થાય છે. અને જો મન ન હોય તો નજીક રહેલી પણ તે ગ્રહણ થતી નથી. એમ જાણનારા ઉપાસનાને વિશે તીવ્ર ઈચ્છા - રૂચિ કેમ થતી નથી? આ શ્લોકમાં ઉન્મની ભાવોનો મહિમા ગાયો છે અને તેના અનન્ય ઉપાયભૂત સગુરૂની ઉપાસનાને વિષે તીવ્ર અભિલાષા. ઉત્પન્ન કરવા માટે પ્રેરણા કરી છે. શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૫૪ Page #168 -------------------------------------------------------------------------- ________________ - - - - - ઉન્મની ભાવ એટલે મનની સંકલ્પ-વિકલ્પ રહિત અવસ્થા જ તેનો ઉપાય ભાવશુદ્ધિ છે અને ભાવશુદ્ધિનો ઉપાય આજ્ઞા-પાર તંત્ર્ય છે તે વિના ભાવશુદ્ધિના વિરોધી ઉત્કટ રાગદ્વેષ શમતા નથી. ભાવશુદ્ધિ અષ્ટકમાં આ વાત વિસ્તારથી કહી છે. ગોચરી સમયે ધર્મોપદેશ નહિ આપવા માટે મુનિએ ખાસ કાળજી રાખવી. એ પ્રવૃત્તિ શાસ્ત્ર બાધિત છે અને પરંપરાએ અનેક અનર્થોને જન્મ આપનારી છે. માટે તે સંબંધી આગ્રહ રાખવો વ્યાજબી નથી. એ જ અત્રે શ્રીદેવ-ગુરૂ કૃપાએ કુશળ છે. બધા મુનિઓ વતી વિંદનાદિ વાંચશો. (પા. ૩૩) ૩૪ આધ્યાત્મિક માર્ગ સુદી ૬-૭ અનુવંદનાદિ. નૂતન વર્ષના પ્રારંભમાં લખાયેલ ભાવવાહિ પત્ર મળ્યો. જેવી પ્રગતિ જોઈએ તેવી જ થઈ રહેલી જાણી સંતોષ અનુભવ્યો. ભાવિ સ્વ. પરના પરમશ્રેય માટે કેળવવાલાયક ખાસ ખાસ ગુણોની આછી રૂપરેખા નીચે મુજબ આપી શકાય. સાધારણ અને નાના જણાતા સગુણોની પણ ઉપેક્ષા ભવિષ્યમાં વાસ્તવિક ઉન્નતિના માર્ગમાં વિષ્ણભૂત બન્યા વિના ન રહે તેથી નાનામાં નાની બાબતમાં પણ સુધરવા માટે તૈયાર રહેવું એ અનિવાર્ય ફરજ અને કર્તવ્ય છે. છે. તે વિના આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિની શક્યતા જ નથી. - શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૫૫) Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧. ? મિતાહારિતા - કોઈપણ ચીજનું પ્રમાણ અધિક નહિ - ન્યૂન જ પણ નહિ. નિયમિતતા - નક્કી કરેલા કાર્યક્રમને વળગી રહેવાની સુરક્ષા. મધ્યમતા – અન્યૂનાધિકતા ન્યાયવૃત્તિતા - અપક્ષપાતિતા - ઉદારચરિતતા ઋજુતા - મન, વચન, કાયાની એકતા. સ્વચ્છતા - સુઘડતા - સુવ્યવસ્થિતતા. ૭. પવિત્રતા - નૈષ્ઠિકબ્રહ્મચારિતા – નિર્વિકારતા. ૮. અસ્વાર્થવૃત્તિતા - પરાર્થવૃત્તિતા - સહાય કરણશીલતા ૯. પ્રસન્નતા - પ્રશાંતતા - અક્રોધવૃત્તિતા. ૧૦. સમવૃત્તિતા - સહનશીલતા - ઉદાસીનતા. આ ગુણોનો કેટલોક મહિમા રૂબરૂમાં સમજીને ગયેલા છો. છતાં નૂતનવર્ષની પ્રગતિના ઉત્સાહમાં ઉપરના ગુણોનો મહિમા અધિકને અધિક સમજાય તથા છ-બાર મહિનામાં મૂર્તિમંત તે ગુણ સ્વરૂપ જ જીવન બની જાય એ જોવાની ભાવના ખરી. છેલ્લો ગુણ સૌથી મહત્ત્વનો છે છતાં તે પહેલાંના ગુણો હોય તો જ તે સત્યસ્વરૂપે પ્રાપ્ત થયો સુલભ છે. એ છેલ્લો ગુણ કેળવવા માટે આપણે મન-વચન-કાયા સ્વરૂપ નથી પણ તે ત્રણથી જુદા અને તે ત્રણેને આપણી મરજી મુજબ પ્રવર્તનારા છીએ એ ભાવના વધુને વધુ સુદઢ થતી જવી જોઈએ. હદં નલ્થિ એ ત્રણ ગાથાઓનો સવાર-બપોરે-સાંજ શાંતિ ચિંતવન વડે અર્થ ચિંતનથી તે કાર્ય અત્યંત સુલભ બને છે. (પા. ૩૭) શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ (૧૫૬) Page #170 -------------------------------------------------------------------------- ________________ ૩૫ સમ્યગદર્શન અહમદનગર વિ. સં. ૧૯૯૯ વદી ૧-૨ સુવિનીત પ્રદ્યોતન? બંને પત્રો મળ્યા છે. મૂઢ મૂર્ખ આદિ વિશેષણો તમારા માટે યોગ્ય નથી. સમ્યગદૃષ્ટિ આત્મા અલ્પશાસ્ત્ર જાણનારા હોય તો પણ શાસ્ત્ર તેને જ્ઞાની માનેલ છે. “સમકત વિણ નવપૂરવી અજ્ઞાની કહેવાય, સમકતી અડપવયણ ઘણી, પણ જ્ઞાની કહેવાય” અષ્ટ પ્રવચન માતાના જાણ અને તેના ઉપયોગમાં રક્ત અલ્પજ્ઞાની પણ જ્ઞાની છે. કારણ કે જ્ઞાનનું ફળ તે ભોગવી રહ્યો છે. એના પ્રત્યે નિરપેક્ષ વૃત્તિવાલા બહુશ્રુત પણ અજ્ઞાની, જ્ઞાનનું ફળ નહિ પામનારા જણાવ્યા છે. ગુરૂઆશાએ રહી આજીવન અષ્ટ પ્રવચન માતાની આરાધનામાં સમર્પિત કરી દેનારાથી અધિક જ્ઞાની બીજા કયા છે? અત્રે શ્રી ચરણવિજયજી આદિ બધા સુખશાતામાં છે. સિદ્ધગિરિજીના સમાચાર વાંચી ખૂબ ખૂબ અનુમોદના થાય છે. એ જ આરાધનામાં ઉજમાળ રહેશો. (પા. ૧૩) ગુણ-અનુરાગ મુનિશ્રી પ્રદ્યોતનવિજયજી , શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ, ૧૫૭ Page #171 -------------------------------------------------------------------------- ________________ જે ગુણો નૈસર્ગિક રીતે આપણને પ્રાપ્ત થયેલા હોય છે તે ઉપરાંત બીજા ઘણાં ગુણો હજા પ્રાપ્ત કરવાના બાકી હોય છે તેને આ એકદમ ગ્રહણ કરી લેવા માટે સદા ઉત્સુક રહેવું જોઈએ. સમ્યગદર્શનાદિ મહાન ગુણો આપણને પ્રાપ્ત થઈ ગયા છે એવું મિથ્યાભિમાન કદી રાખવું જોઈએ નહિ. પણ આપણી જાત નિર્ગુણી અને સર્વથા નિર્ગુણી છે એમ જ માનવું જોઈએ. જે ગુણો છે તે માત્ર ગુણાભાસ છે એમ સમજવું જોઈએ. સાચા અને પારમાર્થિક ગુણો તો અરિહંતનું શાસન પૂરેપુરું સમજાયા બાદ જ આવે છે એ શાસનને શુદ્ધ રીતિએ સમજવા સદા ઉદ્યમવંત રહેવું જોઈએ અને આપણા જીવન દ્વારા અનેક આત્માઓ ધર્મની અભિમુખ થાય તે રીતે ઔચિત્યથી ભરપૂર જીવન ગાળવું જોઈએ. અરિહંતનું શાસન પિછાનવા માટે ઉતાવળાપણું કે ન્હાવરાપણું છોડી દેવું જોઈએ અને ધીર અને ગંભીર બનવું જોઈએ. એ જ સંદેશ. આધ્યાત્મિક પત્રમાળા આ પુસ્તકના પત્રો પૂ. સાધુ ભગવંતો અને શ્રાવકને ઉદ્દેશીને લખાયા છે તેનો સંચય થયો છે. આવા પત્રોનો સ્વ-પરના કલ્યાણ નિમિત્તે લખાયા છે. પ.પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજીની નિશ્રામાં રહેનારા તથા સત્સંગ કરનારાઓને તો એમની પાસેથી અધ્યાત્મજ્ઞાનામૃતપાન કર્યું છે પણ પત્રો દ્વારા અમૃતસમવાણીનો આસ્વાદ કરાવવાની શક્તિવાળા આ આધ્યાત્મિક પત્રો બહુજન છે સમાજને ઉપયોગી છે." શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ (૧૫૮ ) Page #172 -------------------------------------------------------------------------- ________________ આ પત્રો વિશે સંપાદકશ્રી જણાવે છે કે : “મનને કેન્દ્રિત કરવા માટે શુભ ભાવનાઓ જરૂરી છે. શુભ અધ્યવસાય માટે આત્મા તરફ દષ્ટિ કરવી જરૂરી છે અને આત્માને સ્થિર કરવા અધ્યાત્મની આવશ્યકતા છે. પૂ. ગુરૂદેવટીએ પોતાના પત્રોમાં અવારનવાર આત્માના ચિંતનના વિચારો પ્રગટ કરીને સ્વાનુભવ સિદ્ધ વાણીનું પાથેય પૂરું પાડ્યું છે. આ પત્રો ચિંતનાત્મક અને રહસ્યપૂર્ણ છે કે જેના દ્વારા આત્માની સમૃદ્ધિનો માર્ગ મોકળો બને છે. આધ્યાત્મિક પત્રમાળાના બે વિભાગ છે. પ્રથમ વિભાગમાં સુપ્રસિદ્ધ પંડિત શ્રી અમૃતલાલ કાળીદાસ દોશીને ઉદ્દેશીને લખાયા છે. બીજા વિભાગના પત્રો પૂ. મુનિશ્રી અમરેન્દ્રવિજયને સંબોધીને લખાયા છે તેનો સંચય કરવામાં આવ્યો છે.” પંડિતશ્રીને લખેલા પત્રોમાં નમસ્કાર મહામંત્ર, લોગસ્સ, સકલાડહતું, કાયોત્સર્ગ, ભક્તિમાર્ગ, યોગસાધના, ધ્યાન, પ્રતિક્રમણ, મોક્ષ, દેવગુરૂની કૃપાની આવશ્યકતા જેવા આરાધકોને માર્ગદર્શક વિષયોનો સમાવેશ થયો છે. પૂ. અમરેન્દ્ર વિજયજીના પત્રો સમાય, ઉપધાન, માર્ગાનુસારીપણું, નવકારમંત્ર, તત્ત્વાર્થ, ધ્યાન, મૈત્રીભાવના જેવા વિષયો ઉપરાંત પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર શંકા-સમાધાન, માર્ગદર્શન શીર્ષકથી પત્રો લખાયેલા હતા તેનો સંગ્રહ થયો છે. પૂ. પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજીના પત્રોની સૃષ્ટિમાં પત્ર યાત્રા કરતાં એક વિચાર સહજ હુરે છે કે જો પત્રો દ્વારા આત્માને પ્રોત્સાહન મળતું હોય તો જેઓએ શિષ્ય તરીકે અને ભક્ત તરીકે પૂ. ગુરૂદેવશ્રીનો સહવાસ કર્યો હોય તેઓનું જીવન તો સાચે જ ધન્ય બન્યું છે. રત્નત્રયીના આરાધક મહાત્માઓની આરાધના દેવ, ગુરૂ અને ધર્મની કૃપા ભવોભવની પ્રસાદી રૂપે સ્વીકાર્ય 1 શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ (૧૫૯) Page #173 -------------------------------------------------------------------------- ________________ ન બને છે. વિશેષ તો એમના પત્રોનો અભ્યાસ પ્રકાશ પાડશે. નમૂનારૂપે છે પત્રો નીચે પ્રમાણે છે. ૩૭ ચિત્ત અને હૃદય ચિત્ત એટલે શું? નીચેનો શ્લોક તમારા ધ્યાનમાં હશે. चित्तायत्तं धातुबद्धं शरीरं चित्ते नष्टे धातवो यान्तिनाशम् । तस्माच्चित्तं यत्नतो रक्षणीयं स्वस्थ चित्ते बुद्धायः संवसन्ति ।। અર્થ : ધાતુઓથી બનેલું શરીર ચિત્તને આધીન છે. ચિત્તનો નાશ થાય છે ત્યારે ધાતુઓ પણ નાશ પામે છે. માટે ચિત્તનું યત્નપૂર્વક રક્ષણ કરવું જોઈએ, સ્વસ્થ બનાવવું જોઈએ. સ્વસ્થ ચિત્તમાં જ બુદ્ધિઓ વસે છે અર્થાત્ જ્ઞાન પેદા થાય છે, વૃદ્ધિ પામે છે. શરીર, મન અને બુદ્ધિની રક્ષા માટે ચિત્તનું સંરક્ષણ કેટલું આવશ્યક છે તે આ શ્લોક જણાવે છે. ચિત્તનું સંરક્ષણ મહામંત્રના પ્રથમ પદનું અર્થ ભાવનાપૂર્વક થતું પુનઃ પુનઃ રટણ સુલભ બનાવે છે. (પા. ૫૫) ૩૮ ભક્તિ માર્ગ બામણવાડજી. ચૈત્ર વદ ૮ તા. ૨૫-૪-૬૭નો પત્ર શિવગંજ થઈને મલ્યો છે. ભક્તિ શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૬૦ Page #174 -------------------------------------------------------------------------- ________________ અને ઉપાસના વચ્ચે મશરૂવાળાના લખાણમાં જે ભેદ રેખા બતાવી છે તે સાપેક્ષપણે ઘટાવાય તો બરોબર છે. પરંતુ બંને વચ્ચે સર્વથા ભેદ બતાવવાનો પ્રયાસ જૈન દર્શનને સંમત નહિ થાય. કથંચિ ભેદ અને કથંચિ અભેદ પણ ઘટી શકે. ભક્તિ – ઉપાસના અંગે વિનોબાજીના વિચારો મશરૂવાળાની અપેક્ષાએ જૈન દર્શનની ઘણી નજીક આવીને ઊભા રહે છે. તેમનું ગીતા પ્રવચન અને સામ્યશતક આ દૃષ્ટિએ જોવા યોગ્ય છે. મશરૂવાળાના વિચારો વિવેચનમાં લેવા હોય તો ટિપ્પણમાં તેમના નામ સાથે લેવા જેથી ગૂંચવાડો ઉભો ન થાય. ભક્તિ – ઉપાસના જૈન દૃષ્ટિએ બંને સમ્યક્દર્શન ગુણના અંગો ગણી શકાય. આરાધ્યત્વેન જ્ઞાન ભક્તિઃ એ વ્યાખ્યા મુજબ ભક્તિ એ જ્ઞાનનું ફળ છે અને ઉપાસના ભક્તિનું ફળ છે. ભક્તિમાં જ્ઞાનની પ્રધાનતા અને ઉપાસનામાં ક્રિયાની પ્રધાનતા કહી શકાય. એ ક્રિયા તે લેવી કે જે ભક્તિભાવ પોષક હોય. (પા.૪૨) ૩૯ સમત્વ મહેસાણા. વિ. સં. ૨૦૧૮ વે. વ. ૪ વિનયાદિ ગુણયુત મુનિવર શ્રી અમરેન્દ્રવિજયજી જોગ. અનુવંદનાદિ. વ. રના તમારા પત્રની પહોંચ ગઈકાલે જણાવી છે. અમે , આજે સાંજે વિહાર કરી, આવતી કાલે સવારે વીસનગર પહોંચવા જ ધારીએ છીએ. શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૬૧) Page #175 -------------------------------------------------------------------------- ________________ સમત્વનો અર્થ सर्वेषु सस्थावाद्भेदभिन्नेषु जीवाकिषु । सुखप्रियत्वाकिना आत्मातुभ्यारूपा परिणतिः ।। એવો ઠેર ઠેર કર્યો છે. આત્મતૃત્વરૂપા જ્ઞત્તિઃ સ્વીકૃતિ: ન તુ પરિતિ: એવો અર્થ કોક કરે છે. એ બે વચ્ચે રહેલો તફાવત નક્કી કરશો. મિતી મેં સવ્વભૂત્તુ એ વેરના અભાવરૂપ સાધ્યના સાધક તરીકે ઉપદેશાયેલું છે. તેના બદલે બંને પદો સમાનાર્થક લઈને ઘટાવવા પણ પ્રયાસ થયો છે વગેરે વિચારશો. આ પત્ર લખવાનું પ્રયોજન ગઈકાલે પત્ર લખ્યો છે તેની માત્ર યાદી અપવાદરૂપ છે. મફતલાલ સંઘવી ગઈકાલે આવ્યા હતા. તમારા તરફથી લેખની અપેક્ષા રાખે છે. પ્રાયઃ તમને પત્ર લખશે. (પા. ૯૪) ૪૦ લુણાવા, તા. ૩-૭-૭૩ જિનમુદ્રા એટલે ‘કાયોત્સર્ગ મુદ્રા' જિનેશ્વરો જે મુદ્રાએ નિર્વાણ પામ્યા તે મુદ્રા. તે બે પ્રકારની છે. એક ‘પદ્માસન' અને બીજી ‘કાયોત્સર્ગ – ઊભી મુદ્રા'. બંને પગ આગળથી ચાર આંગળ અને પાછળથી ચાર આંગળાથી સહજ ઓછું અંતર હોય તે રીતે રાખી બંને બાહુ પ્રસારીને થતી મુદ્રા તે ‘કાયોત્સર્ગ - મુદ્રા’ છે. જે હાલ આપણે ‘કાયોત્સર્ગ’ વખતે કરીએ જ છીએ. વિશેષમાં તે કાયોત્સર્ગ વખતે ધ્યાન ષટ્ચક્રો ઉપર હોવું જોઈએ. એમ કહે છે. તેમાં પણ શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૯૨ Page #176 -------------------------------------------------------------------------- ________________ - બાધ જેવું નથી. આપણે ત્યાં ધ્યેય તરીકે પાપક્ષય કર્મક્ષય, દુઃખક્ષય, બોધિલાભ, ચિત્તસમાધિ વગેરે કહેલ છે અને તે જે પ્રકારના ધ્યાનથી સિદ્ધ થાય તે ધ્યાન વિહિત છે. કાલગણના માટે પાય લાસા' એ સૂત્રથી “નવકાર' યા લોગસ્સના પાદો ગણવાની પ્રણાલિકા છે. કાયોત્સર્ગમાં ૧૫ આગરો - જેમાં એક વચનાત - ૯ અને બહુવચનાંત ૩ તથા ચાર આંગતુક આગારો પણ અન્નત્થ સૂત્રમાં કહ્યા મુજબ રાખીએ છીએ અને બીજી બધી મન-વચન-કાયાથી થતી ક્રિયાઓના ત્યાગની પ્રતિજ્ઞા કરીએ છીએ. (પા. ૩૨) શાંતિદાયક પત્રવેલી પૂ. પં. શ્રી ભદ્રંકર વિજયજીના પત્રો વિષય વૈવિધ્યની સાથે બહુજન હિતાય માટે લખાયેલા છે. પત્ર કોઈ વ્યક્તિ કે સાધુ ભગવંતને ઉદ્દેશીને લખાયો હોય તો પણ તે સર્વસાધારણ જનતાને પણ વાંચવા માટે પ્રેરક નીવડે છે. શાંતિદાયક પત્રવેલીના પત્રો લાંબેશ્વરની પોળના પંડિયવર્યશ્રી શાંતિભાઈ મણિલાલ શાહ અને એમના ભાઈ કાંતિલાલને ઉદ્દેશીને લખાયા છે. આ પુસ્તકમાં કુલ ૬૭ પત્રોનો સંચય થયો છે. આ પત્રો આત્મકલ્યાણ, હિત શિક્ષા અને શંકા નિવારણ એમ ત્રિવિધ પ્રયોજનથી લખાયા છે. શાંતિભાઈના પુત્ર જ્યોતીન્દ્ર અને જયેન્દ્રએ બધા પત્રો સાચવી રાખ્યા હતા અને ત્યારપછી પૂ. પં. શ્રી વજસેનવિજયજીએ તેનું સંપાદન કર્યું છે. તેમાં રહેલા ઉપદેશ વચનો સૌને કોઈને પ્રેરણાદાયક બની પરમપદની પ્રાપ્તિના માર્ગમાં પ્રયાણ ન કરવા માટે દિશા સૂચન કરે છે. વિવિધ વિષયના પત્રોની સાથે છે શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૬૩) Page #177 -------------------------------------------------------------------------- ________________ કાંતિભાઈ અને શાંતિભાઈએ પત્ર દ્વારા શંકા-પ્રશ્ન પૂછયા હતા. છે તેનું સમાધાન પત્ર રૂપે થયું છે તેનો પણ સમાવેશ કર્યો છે. પૂ. સંપાદકશ્રીએ પત્રોને વિષય-શીર્ષક આપીને વ્યવસ્થિત કરી પ્રગટ કરવાનો પ્રશસ્થ પુરૂષાર્થ કર્યો છે. શીર્ષકની પસંદગીમાં સંપાદકની કલાત્મકતા જોવા મળે છે. સામાન્ય વ્યવહારમાં પત્રો શાંતિ આપે તો અધ્યાત્મ માર્ગના રસિકવર્ગને તો વ્યવહારની શાંતિ કરતાં આત્મિક શાંતિ મળે તેમાં કોઈ નવાઈ ન થાય. એટલે ખરેખર પત્રોના વિચારો શાંતિદાયક છે તેમાં કોઈ શંકા નથી. પૂ. શ્રીએ નિખાલસતા, જ્ઞાનક્રિયાની મહત્તા, વીતરાગસુખ, આશાવાદ, કષાયની ભયંકરતા, મૂળની મહત્તા, નિસ્પૃહત્તા, અદ્વેષ, ધર્મક્રિયા, શ્રાવકગુણ, પાંચકારણ આચાર સદ્ભાવ, ભવિતવ્યતા, યોગશાસ્ત્ર, નિર્વાણું પચ્ચકખાણ, આસક્તિને તોડવા શું કરવું વગેરે વિષયોને લગતા ૬૭ પત્રોનો સંચય થયો છે. કેટલાક પત્રો શંકા-સમાદાન-માર્ગદર્શન-ઉપાય જેવા શીર્ષકથી લખાયા છે. તેનાથી તાત્ત્વિક વિષયોમાં રહેલી શંકાનું સમાધાન થતાં સત્ય સમજીને ગ્રહણ કરવામાં સરળતા થાય છે. પત્રોમાંથી પૂર્વાચાર્યોનો સંદર્ભ મળે છે અને તેનાથી અધ્યાત્મવાદ અને આત્મસાધનાના વિચારોનું સમર્થન થયું છે. પત્રલેખનની શૈલી અને વચનામૃતનો પરિચય કરાવતાં કેટલાક પત્રો ઉદાહરણરૂપે અત્રે પ્રગટ કરવામાં આવ્યા છે. શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ (૧૬) Page #178 -------------------------------------------------------------------------- ________________ ૪૧ નિખાલસતા પાટણ વદી ૮ ધર્મલાભપૂર્વક પત્ર મળ્યો છે. લેખકનું નામ લેખમાળા પૂરી થયા પછી છેવટે આપવું હોય તો આપી શકાશે. લેખ એક સાધકે મોકલ્યો છે તેને જોઈ તપાસી મોકલવા છતાં કાંઈ સુધારવા જેવું લાગે તો સુધારો કરવા માટે તમને છૂટ છે. મેં પોતે લખ્યો નથી એટલે મારું નામ આપવું તે યોગ્ય નથી. હમણાં વગર નામ આપી લેખમાળાને અંતે લેખકનું પુરું નામ અગર ઉપનામ આપી શકાશે. એ જ આરાધનામાં ઉજમાળ રહેશો... (પા. ૨૨) ૪૨ જ્ઞાનક્રિયાની મહત્તા બેડા ૨૦૨૨ શ્રા. સુ. ૮ સુશ્રાવક શાંતિભાઈ જોગ ધર્મલાભ. તમારો તથા તમારા વડિલ બંધુનો એમ બંને પત્રો મલ્યા છે. કાંતિભાઈનો પત્ર ટુંકો છે છતાં તેમાં તેઓ જે વાત પૂછાવવા માંગે છે તે અનુમાનથી સમજી લઈ તેનો વિગતથી ઉત્તર આપવ પ્રયાસ કર્યો છે. સંભવ છે કે હજુ પણ તેમણે તેથી પૂરતું સમાધાન ન થાય તો ફરીથી લખશો. શક્ય સમાધાન આપવા બનતું કરીશું તમે પણ જિજ્ઞાસા ભાવે આખો પત્ર જોઈ જશો તો તમને પણ વિચારવા યોગ્ય કેટલી સામગ્રી મળશે. શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૬૫) Page #179 -------------------------------------------------------------------------- ________________ કાંતિભાઈ સૂક્ષ્મ પ્રજ્ઞા ધરાવે છે અને તમે પણ પંડિત છો , અને જિજ્ઞાસા બુદ્ધિ ધરાવો છો. તેથી આટલું સાહસ કર્યું છે. જ્ઞાનક્રિયામ્યાંમોક્ષ: કહ્યું છે તેનો અર્થ બંને મળીને મોક્ષ થાય છે એમ કહેવું છે. બંને સાધનો જુદા જુદા હોય તો પણ તેમાં આંશિક મોક્ષ સાધના માનેલી છે અને તેથી જ બંને મળવાથી પૂર્ણ મોક્ષ થાય છે. રેતીના છૂટા કણીયાઓમાં તેલ નથી તો તેના સમુદાયમાં પણ તેલની ઉત્પત્તિ નથી તેવું આમાં નથી. પોતપોતાના સ્થાને ઉભયની પ્રધાનતા છે તેથી રથના બે ચક્રની જેમ બંને ઉપર સમાન ભાવ કેળવવો આવશ્યક છે જ. તા.ક. : મોકલેલ પત્રનું પરિશીલન થઈ ગયા પછી ફાડી ન નાંખતા પાછો મોકલશો. (પા. ૩૨) સામાયિક ભાવ શિવગંજ ૨૦૨૫ શ્રા. સુ. ૫ દેવગુરૂ ભક્તિકારક સુશ્રાવક શાંતિલાલ મણીલાલ પરિવાર જોગ ધર્મલાભ. તમારો પત્ર તથા સાથે કાંતિભાઈનો પત્ર બંને આજરોજ મળ્યા છે. વાંચી આનંદ થયો છે. પ્રથમ પત્રનો ઉત્તર હજુ લખાયો નથી. ત્યાં તેમનો બીજો પત્ર આજે આવ્યો તે વાંચીને સંતોષ થયો છે. તેમાં શ્રી પાર્શ્વનાથ ચરિત્રનો જે શ્લોક ટાંક્યો છે તે સમત્વભાવના અભ્યાસની પ્રેરણા સાક્ષાત્ આપે છે. પ્રભુએ જે ધર્મ બતાવ્યો છે તેનો આધાર અને પાયો સામાયિક જ ભાવ જ છે. સામાયિકની પ્રતિજ્ઞાથી જ તીર્થકર ભગવંતો પોતાની પક શ્રી જૈન જે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ પ્રતિક Page #180 -------------------------------------------------------------------------- ________________ સાધના શરૂ કરે છે અને તેના ફળરૂપે તીર્થ પ્રવર્તાવતી વખતે પણ સામાયિક ધર્મનો જ ઉપદેશ કરે છે અને તે ધર્મની આરાધના માટે જ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. કાંતિભાઈએ પોતાની રીતે સમત્વભાવને સારી રીતે વિકસાવ્યો છે તે જોઈને આનંદ થાય છે અને બીજાઓને પણ તેમાંથી ઘણી પ્રેરણા ઈચ્છે તો મળી શકે છે. મુનિ શ્રી મનકવિજયજીની સુખશાતાદિના સમાચાર જાણી આનંદ. તેમને અનુવંદના સુખશાતાદિ જણાવશો. (પા. ૬૯) ૪૪ ધર્માધિકારી શિવગંજ ૨૦૨૫ શ્રા. વ. ૨ સુશ્રાવક શાંતિભાઈ જોગ ધર્મલાભ. તા. ૨૬-૮-૬૯નો પત્ર મળ્યો છે. ધર્મસાધના પુસ્તક પૃ. ૫૮ પરનું લખાણ સમગ્ર પ્રશ્નના સંબંધમાં જોવાથી સમાધાન થઈ જશે. अधिकारी यशात् शास्त्रे धर्मसाधन संस्थितिः । વ્યાધિપ્રતિષ્ક્રિયા તુત્યા, વિઘ્નેયા મુળ જોષયોઃ ||1|| गुण ધર્મસાધન કર્મરોગની ચિકિત્સા માટે છે. ચિકિત્સા માટે રોગનું નિદાન - નિદાન કરનાર અને ઔષધ બતાવનાર વૈદ્ય તથા ઔષધ ત્રણેની આવશ્યકતા છે. ઔષધના સ્થાને સદ્નુષ્ઠાન છે. વૈદ્યના સ્થાને ગુરૂ છે અને નિદાન માટે શાસ્ત્ર વચનનો આધાર એ સહાયક તત્ત્વ છે. ઔષધમાં શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૬૭ Page #181 -------------------------------------------------------------------------- ________________ આ ત્રિફલા વિગેરે કેટલાંક સર્વ સામાન્યને લાગુ પડે તેવા હોય છે અને રસાયણ વગેરે વ્યક્તિ દીઠ જુદી જુદી અસર કરનારા હોય છે તેમ અહીં શ્રી દેવ-ગુરૂ-ધર્મની ઉપાસના સર્વ માટે સમાન છે અને અવસ્થા ભેદ વિશેષ અનુષ્ઠાનોમાં ભેદ છે. સાધુ ધર્મ, ગૃહસ્થધર્મ, જિનકલ્પ, સ્થાવર, કલ્પ આદિ ભેદોને કારણે બતાવ્યા છે. ઉપદેશમાં જેમ બાલ, બુધ, મધ્યમ પ્રત્યે દેશનાનો ભેદ છે. તેમ આચારમાં પણ બાલ, વૃદ્ધ, ગ્લાન, પુષ્ટાદિ શારીરિક યોગ્યતા અને ગીતાર્થ અગીતાર્યાદિ માનસિક યોગ્યતાના ભેદે સમજવા જોઈએ. કાંતિભાઈ વિ. ને ધર્મલાભ. (પા. ૭૦) ૪પ સ્વાધ્યાય પરમયોગ મુંડારા જૈન ઉપાશ્રય પં. ભદ્રંકરવિજયજી ગણિ આદિ ઠાણા છ તરફથી સુશ્રાવક ભીમરાજજીભાઈ જોગ ધર્મલાભ. પૂર્વક જણાવવાનું કે અત્રે દેવગુરૂ કૃપાથી સુખશાતા છે. તમારો સંવત્સરી ક્ષમાપના પત્ર મળ્યો. અમોએ પણ તે પ્રમાણે દ્વિતીય ભાદરવા સુદી ૪ના દિવસે સંવત્સરી પ્રતિક્રમણ કરતી વખતે સર્વ જીવરાશિને ખમાવતા તમોને પણ ખમાવ્યા છે. વિશેષમાં અહીં પર્વાધિરાજની આરાધના નિર્વિઘ્નપણે ઘણા ઉલ્લાસથી થઈ છે. તપશ્ચર્યા, કલ્પસૂત્ર, ચૈત્યપરિપાટી, રથયાત્રા, સાધર્મિક વાત્સલ્ય દેવદ્રવ્યાદિની વૃદ્ધિ આંગી પૂજા પ્રભાવના વગેરે કાર્યો સમયાનુસાર સુંદર રીતે થાય છે. ત્યાં થયેલા ધર્મકાર્યની અનુમોદના કરીએ છીએ. નની પેટી, વલસાડ (૧૬) - શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ કે Page #182 -------------------------------------------------------------------------- ________________ તત્ર બીરાજમાન મુનિવરોને અનુવંદના - ક્ષમાપના જણાવશો. નીચે લખેલ તપસ્યા થઈ છે. માસક્ષમણ સિદ્ધિતપ ૧૭ ૧૬ ૧૫ ૧૧ ૧૦ ૯ ૨ ૩ ૧ ૮ ૧૫ ૧૩ ૨ ૭ શ્રી તત્ત્વાર્થસૂત્રના અભ્યાસના સમાચાર જાણ્યા છે. સ્વાધ્યાય માટે તમારો ઉદ્યમ પ્રશસ્થ છે તેથી ભાવોમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. સ્વાધ્યાય એ પરમયોગ છે. (પા. ૧૨૫) પ્રેરણાનું અમૃતપાન પ.પૂ.પ. પ્રવરશ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યની પત્ર સૃષ્ટિનું નવલું નજરાણું એ પ્રેરણાનું અમૃતપાન પત્ર સંચય છે. પૂ. શ્રીએ આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી અને આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજીની વૈરાગ્ય સભર વાણીથી પ્રતિબોધ પામીને મુમુક્ષુ બન્યા. રત્નત્રયીની આરાધક બન્યા. આરાધના કરતાં સાધનાથી મહાત્માને સાધક બન્યા. આવા સાધકોનું જીવન અને કાર્ય સ્વકલ્યાણ ઉપરાંત પરના કલ્યાણ માટે પણ મહાન પુણ્યોદયે પ્રાપ્ત થાય છે. પૂ. શ્રીનો પ્રત્યક્ષ સત્સંગ - અન્ય સાધુઓ એમના ગુણાનુરાગથી પ્રેરાઈને પત્ર દ્વારા વિચાર વિમર્શ કરતા હતા. તે બધા પત્રો એકત્ર કરીને પ્રેરણાનું અમૃતપાન નામાભિધાનથી પત્ર સંપુટ પ્રગટ કરવામાં આવ્યો છે. પૂ. શ્રીએ પત્રો દ્વારા પ્રશ્નોના ઉત્તરો આવ્યા હતા. સંયમની આરાધનાને માટે પ્રેરક સલાહ-સૂચનો-માર્ગદર્શન આપ્યું હતું તેવા પત્રોનો સંચય થયો છે. બધા પત્રો જે તે મુનિભગવંત પાસેથી મેળવીને વ્યવસ્થિત કરી પૂપં. શ્રી વજસેન વિજયજીએ સંપાદન કરેલ છે. * આ પત્રોમાં સાધુ ભગવંતો ઉપરાંત પૂ. સાધ્વીજી મ.સા. શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૬૯) Page #183 -------------------------------------------------------------------------- ________________ છે અને પરમાનંદદાસ શ્રાવકને લઘેલા પત્રો પણ પ્રાપ્ત થયા છે. મુનિ ભગવંતો પૂ.આ. શ્રી ધર્મધુરંધરસૂરિ, પૂ. મહાભદ્ર વિ., પૂ. મહિમા વિ., પૂ. રોહિત વિજયજી, પૂ. આ. શ્રી કલાપૂર્ણસૂરિજી, પૂ. પ્રદ્યુમ્ન વિ. પૂ. કમલસેન વિ., પૂ. અરૂણાય, પૂ. ચિદાનંદમુનિ, પૂ. મૃગેન્દ્ર વિ. પૂ. મુક્તિપ્રભ વિ. ઉપરાંત પૂ. સા. શ્રી ગુણોદયશ્રીજી સા. શ્રી કીર્તિ પૂર્ણાશ્રીજી, સા. શ્રી રત્નલત્તાશ્રીજી, વગેરેના પત્રો છે. સુશ્રાવક શ્રી પરમાનંદ દાસના પત્રો પણ સ્થાન પામ્યા છે. ખરેખર આ બધા જ પત્રો ચતુર્વિધ સંઘને માટે પ્રેરણાના અમૃતપાન સમાન છે. પ્રેરણાનું અમૃતપાન પૂ. શ્રીના શબ્દોમાં જ પત્રો દ્વારા થઈ શકે તેવી અદ્ભુત શક્તિ છે. ૪૬ વૈરાગ્ય બામણવાડા, વિ. સં. ૨૦૩૩ વે. સુ. ૨ આ. શ્રી કલાપૂર્ણસૂરિજી જોગ. અત્રે દેવગુરૂ કૃપાએ શાતા છે. પ્રતિમાપૂજન મળી ગયું છે. ઉપદેશ રહસ્યની ગાથા, ગૌતમીય કાવ્યનો શ્લોક તેની ટીકા તથા તાત્પર્ય વગેરે વાંચી આનંદ થયો. અહીંના અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકા જોવા માટે આ સાથે મોકલી છે. શ્રી જંબૂવિજયજી મ. પણ પ્રતિષ્ઠા સુધી પ્રાયઃ અહીં રોકાશે લોકોની અવરજવર વિશેષ રહેવાથી ચિંતન | મનન માટે પુરો અવકાશ રહેતો નથી. જ દોષ દર્શન જનિત વૈરાગ્ય તો જ સ્થિર રહે કે પ્રતિપક્ષમાં જ * શ્રી જૈન જે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ક as (૧૦) Page #184 -------------------------------------------------------------------------- ________________ ગુણદર્શન થાય. મૃત્યુના વિચારથી વૈરાગ્ય મિથ્યા દૃષ્ટિને પણ સુલભ છે. મૈત્રી એ મોક્ષનો વિચાર માંગે છે અને તે પરોક્ષ હોવાથી જિનવચનમાં આસ્તિક્યની જરૂર છે. તે માટે વિનયગુણ અપેક્ષિત છે. વિનય માટે એક મરણનો નહિ પણ અનંતમરણનો વિચાર અપેક્ષિત છે. ભવ ભય વગેરે ઉપાયોથી ભવ્યત્વ પરિપક્વ થાય અને તે જ મુક્તિગમન યોગ્યતા આવિર્ભાવ પામે. એ માટે પુનઃ પુનઃ દુષ્કૃત ગહ, સુકૃતાનુમોદનાદિ સાધનોનું સેવન અનેક ભવો સુધી સતત ચાલુ રહે ત્યારે જ વૈરાગ્ય સુસ્થિર બને. દુષ્કૃત ગહથી સહજાલનો હ્રાસ સુકૃતાનુમોદનથી ભવ્યત્વ ભાવનો વિકાસ અને અરિહંતાદિના સતત શરણગમનાદિ વડે જીવરાશી પ્રત્યે સ્નેહ પરિણામોનો વિકાસ અનુભવાય. સતત તે ત્રણે ઉપાયોની સાધનામાં નિમગ્ન બની જવું એજ આપણા હિતનો પરમ ઉપાય છે. (પા. ૬૦) ૪૭ લુણાવા, સં. ૨૦૩૨, ભા. વ. ૩ જ્ઞાનાદિ ગુણ સંપન્ન શ્રી ધર્મધુરંધરસૂરિજી જોગ વંદનાદિ. પૂર્ણિમાનું લખેલ પોસ્ટ કાર્ડ મળ્યું તથા બુક પોસ્ટથી મોકલેલ સંક્ષિપ્ત પૂજનવિધિને હસ્તલિખિત પત્રો પણ મળ્યાં. લખાણ જોઈને આનંદ થયો. સાથે સમગ્ર સૂરિમંત્ર (પાંચે પ્રસ્થસહિત)ની જરૂર હતી તે દેખાયો નહિ. તો તે સારા અક્ષરે લખાવી મોકલવા વિનંતી છે. શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૭૧ Page #185 -------------------------------------------------------------------------- ________________ છે તેની સાથે શ્રી વર્ધમાન વિદ્યા (સંક્ષિપ્ત તથા વિસ્તૃત) નિત્ય પાઠમાં છે ચાલુ હોય તે પણ મોકલવા અવસર જોશો. શારીરિક અવસ્થતા વચ્ચે પણ સ્થિર ચિત્તે સઘળું કાર્ય કરી રહ્યા છો અને બધી જવાબદારીઓ વહન કરી રહ્યો છો. તે જોઈ જાણી અંતરંગ અનુમોદના થાય છે અને તો બધો સદ્ગુરૂ ભક્તિનો જ રૂડો પ્રભાવ સંભવે છે. એમ નિર્ણય થાય છે. જ્ઞાન, ધ્યાન અને તપ-સંયમનું સાક્ષાત્ ચિત્ત પ્રસન્નતા રૂપી ફળ આ જન્મમાં જ અનુભવી શકાય છે. તેની પ્રતીતિ પણ તેથી જ થાય છે. આંશિક પણ સ્વરૂપાનુભૂતિ વિના આ બધું શક્ય નથી અને એ જ કારણે આરાધનાઓને પર્યત આગળ વધારવાનું સ્વાનુભૂત સૂચન યથાર્થ છે. હમણાં પ્રાકૃત નમસ્કાર સ્વાધ્યાયાંતર્ગત: “ધ્યાન - વિચાર'' નામની કૃતિ ઉપર ચિંતન-મનન ચાલે છે. તે કૃતિ તમે જોઈ જ હશે. તેમાં ધ્યાનનું લક્ષણ અને તેના ૨૪ ભેદો વગેરેનું વર્ણન વાંચવા અભૂતપૂર્વ માર્ગદર્શન મળી રહ્યું હોય તેમ અનુભવાય છે. ત્યાં ધ્યાનનું લક્ષણ બાંધતા ચિંતન ભાવનાપૂર્વક સ્થિર અધ્યવસાય કહીને આપણી સમગ્ર આરાધનાને આવરી લીધી છે અને અહિં શ્રી કલાપૂર્ણસૂરિજી તે સમગ્ર કૃતિ ઉપર વિસ્તારપૂર્વક વિવેચન લખી રહ્યાં છે. તે પૂર્ણ થયા બાદ જોવા માટે એક નકલ આપના પર પણ મોકલી અપાશે. સાધનામાં વિશેષ પ્રગતિ માટે જે કાંઈ સૂચન જ્યારે પણ કરવાલાયક લાગે ત્યારે નિ:સંકોચ જણાવશોજી. સહવર્તિ મુનિવરોને યથાયોગ્ય વંદનાદિ જણાવશો. સંયમદેહની યથાયોગ્ય રક્ષા કરશોજી. એ જ (પા. ૨૪) , શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સમાધિ નવાગામ. અ. વ. ૯, સં. ૨૦૨૧ જ્ઞાનાદિ ગુણાગણ વિભૂષિત પૂ. પં. પ્ર. શ્રી કાંતિવિજયજી ગણિવર જોગ. લી. સેવક ભદ્રંકરની કોટિશ વંદનાવલી આજે પાટણથી ચીમનભાઈના પત્ર દ્વારા જાણ્યું છે કે આપનું શરીર દિન-પ્રતિદિન નબળું થતું જાય છે અને પ્રવાહી પણ બરાબર પાચન થઈ શકતું નથી. તેની આપના ચિત્ત પર કોઈ અસર નથી અને આરાધનામય સમય પસાર થઈ રહ્યો છે તે જાણીને આનંદ થયો છે. વળી ત્યાં પૂજ્યપાદશ્રીની નિશ્રા હોવાથી ચિત્તની સમાધિ સુંદ૨ જળવાય રહે એ સ્વાભાવિક છે. છતાં પુદ્ગલ પુદ્ગલના ધર્મ બજાવે અને તેથી શારીરિક પીડા વિગેરેનો અનુભવ પણ થાય. તે વખતે પરિપૂર્ણ શાંતિ જળવાઈ રહે અને આત્મભાવમાં સારી રીતે સ્થિર કહી શકાય એ માટે એક ગાથા નીચે લખી છે તેં રટણ ખૂબ શાંતિ આપશે. કર્મયોગે દેહનો સંબંધ છૂટી જાય તો પણ આ ગાથાનું રટણ આત્માને ઉત્તરોત્તર પ્રગતિ કરાવી શાશ્વત સ્થાન સુધી પહોંચાડવાનું સામર્થ્ય ધરાવે છે. તીવ્રમાં તીવ્ર વેદના વખતે પણ આ ગાથા પરમશાંતિ અને સમાધિ આપનારી થાય છે એવો વર્તમાનકાળે પણ અનેક અનેક આરાધક આત્માઓનો અનુભવ છે. શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૭૩ Page #187 -------------------------------------------------------------------------- ________________ आया हुं महं नाणे आया में दंसणेत्वरितेय । કાયા પલ્વરવાળે આયા મેં સંન નો |24 આઉર પચ્ચખાણપત્રો. મારો આત્મા જ જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, પચ્ચખાણ છે અને સંયમનો યોગ છે. (પા. ૩૦) ४८ પ્રાર્થના મુંડારા. સં. ૨૦૩૦, આસો વદ ૧૦ વિનયાદિ ગુણ ગણોપેત મુનિવરશ્રી પ્રદ્યુમ્નવિજયજી જોગ. અનુવંદનાદિ. વદિ – પનો પત્ર મળ્યો છે. તમારી દિનચર્યાની વિગત જાણી આનંદ થયો છે. ક્રમ માટે પૂછાવ્યું તો આપણે જે મંત્ર પહેલા પ્રાપ્ત થયો હતો તેને પહેલા ગણવો કેમ કે તેના સંસ્કાર ઊંડા ગયા હોય છે. જે ક્રમથી મંત્રો મળ્યા હોય તે ક્રમ આદરણીય છે. એકશ્રી નવકારમંત્ર સૌની આદિમાં ગણાવવો જોઈએ. નવકારના ધ્યાનમાં બધા ધ્યાન આવી જાય છે. વળી તે આદિ મંગળ છે. અને અંતે પણ તે જ મંગળરૂપ છે. તેની સંખ્યા ૧૦૮ છે તે ક્રમે કરીને વધીને ૧૦૦૮ થાય અર્થાત્ બાંધી ૧૦ માળા સુધી પહોંચી જવાય અને ભાવના અને મનોરથ રાખવો. બીજા બધા મંત્ર નવકારની સિદ્ધિ માટેના સાધનો ઉપકરણો છે એવી શ્રદ્ધા કેળવવી હિતકર છે. ગૌતમસ્વામી સ્તોત્ર શત્રુંજય ગિરિરાજ સ્તોત્ર બંને સ્તોત્ર જ પ્રભાવક છે. તે પહેલાં બોલીને પછી પણ નવકારમંત્ર શરૂ થઈ ? શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૭૪) Page #188 -------------------------------------------------------------------------- ________________ - આ શકશે. બીજો બધો ક્રમ બરાબર છે. પ્રભુ પ્રાર્થનામાં નીચેનો શ્લોક ઉમેરશો. मैत्री - प्रमोद - कासव्य - मध्यस्थ्यमहितोकवम् । स्मरभि कलेशनाशाय बिनेशस्य पटउवम् ।। સંથારા શયન વખતે ૧૭મો પ્રકાશ છે બરોબર છે તે બધી આરાધનાનો સાર છે. જાપ સંખ્યા સમયાનુસારઓછી ઓછી વધતી કરી શકાય. છેવટે એકવાર બોલીને પણ અખંડતા જળવાઈ રહેવી જોઈએ. “સંવેગરંગ'ની બે ગાથાઓ ચૂંટીને મોકલી તે ઉત્તમ છે તે પણ મુખપાઠ કરવા જેવી ગણાય. આજે ધુરંધર ઉપરનો પત્ર મળ્યો. ઓળી ચાલુ રાખ્યાના સમાચારથી આનંદ થયો. વર્ધમાન તપમાં ઉત્સાહને લધુકર્મિતાની નિશાની છે. ઉપવાસ એ ઘરનું ઘર છે. આયંબિલ એ મિત્રનું ઘર છે. વિગઈઓ એ દુશ્મનનું ઘર છે, આયંબિલનો તપ નિર્વિકારતાના પથે પ્રયાણ કરવાની પરમ સહાયક છે. (પા. ૮૬) બેડા. ભા. વ. ૪ રત્નત્રયાદિ ગુણગણ વિભૂષિત સાધ્વીજી ગુણોદયાશ્રીજી છે. સપરિવાર જોગ. અનુવંદનાદિ. શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ (૧૭૫) Page #189 -------------------------------------------------------------------------- ________________ તમારો ક્ષમાપના પત્ર મળ્યો છે. અમારા તરફથી પણ ક્ષમાપનાદિ જાણશો. શારીરિક સ્વાસ્થ્ય અશાતા વેદનીયાદિના તીર્ય ઉદયના કારણએ નબળું પડતું જાય છે તે સમાચાર જાણ્યા. બહાર જે કાંઈ બન્યું છે, બને છે અને બનવાનું છે તે કર્મના અબાધિત નિયમના આધારે થઈ રહ્યું હોય છે. સમ્યગ્દષ્ટિને એ વિચાર ધર્મધ્યાન પ્રબળ નિમિત્ત બની આર્તધ્યાનથી ઉગારી લે છે. કર્મના નિયમની પાછળ પ્રભુની આજ્ઞાની આરાધના કે વિરાધનાનું બળ હોય છે. સમ્યગ્દષ્ટિએ જ્ઞાની પુરૂષોને એ વાતનો પૂરેપૂરો ખ્યાલ હોવાના કારણે સમતા અખંડ જળવાઈ રહે છે અને મનુષ્ય ભવાદિ દુર્લભ સામગ્રીઓને યથાશક્તિ આજ્ઞાનું આરાધન ક૨વા વડે સાર્થક કરે છે. ચિત્ત સમાધિ માટે જીવોની સાથે મૈત્રી સાધવાપૂર્વક નિશ્ચયનયની ભાવનાનું આલંબન લેવું અતિ ઉપયોગી બને છે. આ ભાવના ઘણું સમાધાન આપશો અને એ દ્વા૨ા શ્રી જિનવચનથી જ આરાધના છે તેથી આત્મા ઘણો પ્રસન્ન બનશે. સંકલ્પ-વિકલ્પને તિલાંજલિ આપી આત્મભાવનામાં જાગ્રત રહેવું એ જ જિનવચનો પામ્યાનો સાર છે. (પા. ૧૨૨) ૫૧ સંસાર સ્વરૂપ લુણાવા. સં. ૨૦૩૨ શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૭૬ Page #190 -------------------------------------------------------------------------- ________________ સાધ્વીજી શ્રી વિમલપ્રભાશ્રીજી, સાધ્વીજી કીર્તિપૂર્ણાશ્રીજી આદિજોગ. અનુવંદના - સુખશાતા પત્ર મળ્યો. પંચસૂત્રનું પ્રથમસૂત્ર ત્રણે ટંક હંમેશ સ્મરણ કરવાથી તથા ભવ્યત્વનો પરિપાક થાય છે. સંસાર દુઃખરૂપ છે, દુ:ખ ફલવાળો છે. દુઃખની પરંપરાવાળો છે. શુદ્ધ ધર્મ એ તેનું ઔષધ છે અને તે ચતુદશરણ ગમન, દુષ્કૃતગર્તા, સકૃત અનુમોદના વડે સાધી શકાય છે. અશુભનો ઉદય સમભાવે વેદાય એ જ કર્તવ્ય માનવું એનાથી ભૂતકાળના કર્મ ખપી જવા સાથે અનંત ભવિષ્ય ઉજ્જવળ બને છે. પ્રતિકૂળતા વખતે કરેલા કર્મ ઉદયમાં આવીને ભોગવાઈ જાય છે. આ વિચાર સમતા ભાવને પુષ્ટ બનાવે છે. અનુકૂળતા વખતે બીજાને સહાયક બનવું અને પ્રતિકૂળતા વખતે પ્રભુસ્મરણ વધારવું. એ જ સમ્યગુદષ્ટિ જીવોનું કર્તવ્ય છે. રત્નત્રયી નિર્મળતા થાય તેવો ઉદ્યમ કરવો. (પા. ૧૨૭) ૬. નમસ્કાર મહામંત્ર તત્વ ચંદ્રિકા પ. પૂ. પં. શ્રી અભયસાગરજીની સાહિત્ય સૃષ્ટિમાં વિવિધ પ્રકારનાં પુસ્તકો ઉપલબ્ધ થાય છે તેમાં એક અત્યંત મહત્ત્વનું પુસ્તક શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વ ચંદ્રિકા' છે. જેને પત્ર સાહિત્યના વિકાસમાં વિષય અને શૈલીની દષ્ટિએ આ પુસ્તક નમૂનેદાર છે. આ પુસ્તકના પત્રો પૂ.ગુરૂદેવશ્રીનું નમસ્કાર મહામંત્ર વિશેનું છે. ઊંડું અધ્યયન અને વૈજ્ઞાનિક રીતે પ્રયોગ સિદ્ધ માહિતીનો સંચય જ થયો છે તેમાં નવકારની સાધના - જાપ અને આત્મ વિકાસના આ શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ (૧૭૭) Page #191 -------------------------------------------------------------------------- ________________ - * માર્ગદર્શક સિદ્ધાંતોનું નિરૂપણ થયું છે. Science is based on experiments while religion is based on totally faith, when science fails the religion starts faith is the extra ordinary weapon which starts working from within and such experience is divine light of lord. hence it is a sign of spritual progress. પૂ. શ્રીના મહામંત્ર અંગેના વિચારો પૃથ્થકરણ શૈલીમાં પ્રગટ થયા છે. ભાષા સરળ અને સુગ્રાહ્ય છે. મંત્ર શિરોમણિ નવકાર વિશે આટલું વૈવિધ્યપૂર્ણ ચિંતન અને રજૂઆત અન્ય ગ્રંથોમાંની સરખામણીમાં અહીં ઉચ્ચ કોટીની છે. નવકાર વિશે ગુજરાતી ભાષામાં આ પત્ર માળાના વિચારો સર્વજન સુલભ બન્યા છે. સાધુ સંતો મહાત્માઓ મંત્રના સાધના કરે તે તો સ્વાભાવિક છે પણ શ્રાવક-શ્રાવિકાઓ ભૌતિક સુખની અપેક્ષાએ અને અતિઅલ્પ અંશે પારલૌકિક શાશ્વત સુખ માટે મંત્ર સાધના કરે છે તેનું શાસ્ત્રીયજ્ઞાન આ પત્રમાળામાંથી મળે છે. સંતોની સાધના ભવોભવની સાધના મળે તેવી અપેક્ષાથી સિદ્ધાવસ્થાની અંતિમ ઈચ્છા પૂર્ણ થાય તે માટે હોય છે જ્યારે અન્યવર્ગના લોકો સત્યજ્ઞાન પામે તો એમની દૃષ્ટિ બદલાતાં મંત્ર સાધના આત્માના વિકાસ માટે છે એમ જાણીને પ્રવૃત્તિ કરે છે. આ પત્રમાં શીર્ષક રચના નથી પણ તેના આરંભમાં જ વિષયનો ઉલ્લેખ થયેલો હોવાથી પત્રગત વિચારો સહજ સાધ્ય બને છે. નમસ્કાર મહામંત્રના બીજા સુપ્રસિદ્ધ આરાધક સ્વ. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યનું નામ સૌના હોઠે રમતું હોય છે. પૂ. શ્રીએ મહામંત્રના જાપ-સાધના અને નવકારના અર્થ વિશે મનનીય - વિચારો પ્રગટ કર્યા છે તે એમનાં પત્ર સાહિત્યનાં ૧૦ પુસ્તકોમાંથી શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૭૮ Page #192 -------------------------------------------------------------------------- ________________ છે જાણવા મળે છે. બંને ગુરૂદેવો એકબીજાને મળીને આ અંગે વિશદ જ ચર્ચા પણ કરતાં હતા. એમની નિખાલસ ચર્ચાના પરિણામે નમસ્કાર મહામંત્ર વિશે વિશેષ વિગતો પ્રાપ્ત થઈ શકી છે. આ પુસ્તકમાં ત્રણ વિભાગ છે. પ્રથમ વિભાગના પત્રો ૧૦૮, બીજામાં ૨૪ અને ત્રીજામાં ૩૬ એટલે કુલ ૧૬૮ પત્રોનો સંચય થયો છે. મારો મત એવો છે કે આ સંખ્યા સહેતુક છે. પંચ પરમેષ્ઠિના ૧૦૮ ગુણ છે, તીર્થકરો ૨૪ છે અને આચાર્ય એ ગુરૂઓના પણ ગુરૂ અધિપતિ એમના ૩૬ ગુણો છે તે દૃષ્ટિએ સંખ્યાની પસંદગી થઈ હોય તેવો સંભવ છે. આ પત્રો માત્ર માહિતીપૂર્ણ છે એટલું જ નહિ પણ નવકારના ચમત્કારનું પણ નિરૂપણ કરીને તેના પ્રત્યક્ષ અનુભવ વિશે પ્રકાશ પાડવામાં આવ્યો છે. એટલે તેના પ્રત્યેની અપૂર્વ શ્રદ્ધા પ્રગટે તેમાં કોઈ આશ્ચર્ય નથી. નાસ્તિકને પણ આવા પ્રમાણભૂત ગ્રંથનો આધાર મળે તો આસ્તિક બનીને મુક્તિમાં પહોંચી જાય તેમાં કોઈ નવાઈ નથી. આ પત્રમાળાના ગ્રંથની વિશેષતા એ છે કે અન્ય પત્ર ગ્રંથોમાં છુટાછવાયા વિવિધ વિષયોના પત્રો વિશે કિંચિત્ વક્તવ્ય પ્રાપ્ત થાય છે જ્યારે પૂ. ગુરૂદેવશ્રી અભયસાગરજીએ તો નમસ્કાર મહામંત્ર વિશે જ પત્રમાળાની રચના કરીને જૈન સાહિત્યમાં ગણનાપાત્ર પ્રદાન સાથે સિદ્ધિ મેળવી છે. શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચિંદ્રિકા જિનશાસનમાં આરાધવા લાયક જો કોઈ એક અને અખંડ મંત્ર હોય તો તે મંત્રાધિરાજ નમસ્કાર મહામંત્ર છે. આ મંત્રની શાસ્ત્રીય જ સાધનાથી આત્માનો વિકાસ થતાં પૂર્ણપદને પામે છે એટલે કે સિદ્ધિપદ છે અને ઉત્કૃષ્ટ પુણ્ય હોય તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું હોય તો તીર્થકર છે પક શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ઉં ૧૭૯) Page #193 -------------------------------------------------------------------------- ________________ 8 પદવી પામવાની યોગ્યતા પણ પ્રાપ્ત થાય છે પરિણામે ત્રણે લોકમાં જ | વંદનીય, પૂજનીય અને સન્માનનીય બને છે. પ. પૂ. પં. શ્રી અભયસાગરજીએ નમસ્કાર મંત્ર વિશે ગહન અભ્યાસ કરીને તેના પદોનાં રહસ્યનું ઉદ્ઘાટન કર્યું છે. આ રહસ્યનું મૂર્તિમંત ઉદાહરણ એમના પત્રો છે. વાસ્તવિક રીતે વિચારીએ તો આ પત્રમાલા બાળત્રિપુટીને લક્ષમાં રાખીને શરૂ થઈ હતી કે જેથી આત્માનો વિકાસ કરી શકે. સકળ વિશ્વના માનવીઓ નમસ્કારમંત્રની આરાધનાથી પરમપદને પામે તેવા ઉદાર હેતુથી આમજનતા માટે આ પત્રો પ્રગટ કરવામાં આવ્યા છે. આ પત્રમાલાના પ્રકાશનમાં બીજાં નિમિત્ત એ છે કે પૂ. ગુરૂદેવશ્રીના કાળધર્મ પછી નમસ્કાર મંત્ર વિશેના પત્રો વાંચવા-વિચારવા માટે કેટલાક શ્રાવક-શ્રાવિકાઓએ રસવૃત્તિ દાખવી હતી તેના પરિણામે આ પત્રોને “શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વ ચંદ્રિકા' શીર્ષક નિયત કરીને પ્રકાશન કર્યું છે. આ પત્રમાળામાં મહામંત્રની આરાધનાની શાસ્ત્રીય આદર્શ ભૂમિકાનું વિશદ વિવેચન કરવામાં આવ્યું છે. નમસ્કાર મંત્રનો પ્રભાવ અચિંત્ય મણિમંત્ર ઔષધિ સમાન છે એટલે પૂ. ગુરૂદેવશ્રીએ મંત્રના પ્રભાવના (ચમત્કાર) અનુભૂતિ કરી હતી તેને પણ પત્રમાળામાં સ્થાન આપવામાં આવ્યું છે. પૂ.શ્રીએ નવકાર વિશે મૌખિક સમજૂતી આપી હતી તે પત્ર નં. ૧૦૮માં સમાવેશ કર્યો છે. આ પુસ્તકના વિભાગ - ૨ અને ૩ના પત્રો વ્યવસાયે (એમ.બી.બી.એસ.) ડૉક્ટર જીતુભાઈ પી. શાહ અને ડૉ. મનુભાઈ એસ. શાહને ઉદ્દેશીને લખાયા છે. તે ઉપરથી એવું ફલિત થાય છે કે બુદ્ધિ કરતાં શ્રદ્ધાનું બળ અધિક પ્રભાવશાળી છે. ત્રીજા વિભાગના પત્રોમાં ક્રિયા યોગ પર વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. આજના 2 શ્રી જેન જે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ સિક ૧૮૦) Page #194 -------------------------------------------------------------------------- ________________ - શુષ્ક ક્રિયા શૂન્ય જ્ઞાનવાદીઓ માટે અનુભવસિદ્ધ વિચારો જ્ઞાન અને ક્રિયાના અનિવાર્ય આવશ્યકતા વિશે પૂરી શ્રદ્ધા પ્રગટાવશે એવી આશા રાખવામાં આવે છે. નમસ્કાર મહામંત્રની પત્રમાળાના ત્રણ વિભાગના કેટલાક પત્રો અહીં પ્રગટ કરવામાં આવ્યા છે. આ પત્રો માત્ર તે અંગેનું પ્રાથમિક જ્ઞાન આપીને જિજ્ઞાસા જગાડે અને મૂળ પુસ્તક વાંચી નવકારમંત્ર સિદ્ધ કરીએ એવી ભાવના રાખવામાં આવે છે. ૧. પાલનપુર, તા. ૧-૯-૮૩ આરાધના એટલે ઉપાસના. ઉપ = પાસે; આસન = બેસવું - એટલે આરાધ્યતત્ત્વની આજ્ઞાના પાલન કરવાના યથાશક્ય પ્રયત્ન સાથે આરાધ્ય તત્ત્વની નજીક જવાનો પ્રયત્ન = ઉપાસના = આરાધના. પંચપરમેષ્ઠીઓની આજ્ઞા એક છે કે જેમ બને તેમ મોહના સંસ્કારોનો ક્ષયોપશમ કરવા પ્રયત્નશીલ રહેવું જેથી પરિણામે ક્ષાયિકભાવે મોહ જીવનમાંથી ચાલ્યો જાય. મોહનો સમૂળ નાશ થઈ જાય. આ આજ્ઞાને સાકાર બનાવવા યથાશક્ય સઘળાં પ્રયત્નો કરવા તે આરાધક તરીકેની આપણી પવિત્ર ફરજ છે, પરિણામે વિષયની વાસના અને કષાયની કારમી ભીંસ જીવનમાંથી અદશ્ય થવા માંડે. જેમ જેમ આરાધના અંતરમાં ઉતરતી જાય તેમ તેમ સાબુસોડાથી મેલ હટે તેમ આપણા અંતરના મેલરૂપ વિષય - કષાયોનું જોર ઘટે જ!!! પણ આપણી વૃત્તિઓમાં આરાધના સ્થિર થતી નથી. તેનું પરિણામ એ આવે કે પ્રવૃત્તિઓ ધર્મની કદાચ રહે પણ - વૃત્તિઓમાં રહેલ વિષય - કષાયોનો કચરો આપણી ભાવનાઓને શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ (૧૮૧) Page #195 -------------------------------------------------------------------------- ________________ કલુષિત કરે, એટલે ગાડી સ્ટાર્ટ થાય, ભડભડાય થાય પણ ગીયર ન બદલાય તો ગાડી પોતાની જગ્યા ન છોડે તેમ આપણા જીવનમાં બહારથી કદાચ ધર્મક્રિયાનો વ્યાપ વધેલો લાગે, પણ રાગ-દ્વેષ, વિષય - કષાયોની ભૂમિકાથી આપણી જીવનશક્તિઓ આગળ ન વધી શકે. માટે શ્રી નવકારને વૃત્તિઓનાં ઊંડાણ સુધી પહોંચાડવા વર્ણયોગની પદ્ધતિએ જાપ બહોળા પ્રમાણમાં કરવો જોઈએ. વર્ણયોગ એટલે નિયત સ્થાને, નિયત સમયે, નિયત સંખ્યાથી શ્રી નવકારના ચાર્ટને દૃષ્ટિથી વાંચવાના પ્રયત્ન પછી અંતરચક્ષુથી શ્રી નવકારના અક્ષરોને વાંચી રહ્યા હોઈએ તેવો સતત જાપ ચાલુ રહેવો જોઈએ. તે સાથે જેમ બને તેમ જાપની સંખ્યાનું પ્રમાણ વધારતાં રહેવું જોઈએ. પ્રથમ તો શ્રી નવકારના અક્ષર પ્રમાણ જાપ થઈ જાય ત્યારે ૬૮ લાખના જાપ સુધી પાકી, મજબૂત ભૂમિકા – ફાઉન્ડેશન બંધાય, પછી કરાતો જાપ ઉપરના ચણતરરૂપ ગણાય. ગૃહસ્થો માટે શ્રી નવકારના જાપ સાથે (૧) અભક્ષ્યત્યાગ, (૨) કઠોર ભાષાત્યાગ, (૩) માર્મિક ટોણાંનો ત્યાગ, (૪) પરનિંદાનો ત્યાગ, આ ૪ ચીજના પાલન સાથે જિનપૂજા, જિનવાણી (સ્વાધ્યાય) (આધુનિક કોઈ ગ્રંથો - ચોપડીઓ ન વાંચવી) અને બ્રહ્મચર્ય - પાલન સાથે રોજની ૩ સવારે ૨ સાંજે એમ પાંચ બાંધી માળા નિયમિત છ મહિના ગણવાથી આરાધનાનો પ્રકાશ જીવનમાં ફેલાય છે. (પા. ૨૨૧) ૨. જૈન ઉપાશ્રય, વાસણા. ૨૩-૧૧-૮૩ વિ. શ્રી નવકારની આરાધનાથી અંતરંગ વૃત્તિઓનો સંસ્કાએરિત ઉછાળો ઘટવા પામે છે કેમ કે સંસ્કારોની સક્રિયતા પર કાપ મૂકવો તે ખરેખર આરાધનાનું હાર્દ છે. આરાધક પુણ્યાત્માએ જપ સાથે અંતરને ભક્તિયોગથી પરમશક્તિના કેન્દ્રસમા શ્રીનવકારસી મક શ્રી જૈન . મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ની (૧૮૨ Page #196 -------------------------------------------------------------------------- ________________ તરફ વાળવાની જરૂર છે. તે વિના સંસ્કારો પર કાપ મૂકવો અશક્ય છે છે. વિચારોની સક્રિયતા સંસ્કારોને વધુ ગતિશીલ બનાવે છે માટે શ્રદ્ધા-ભક્તિમાંથી ઊપજતા સમર્પણ બળે વિચારોને થંભાવવાની ખાસ જરૂર છે. જીવનની જાગૃતિનું તત્ત્વ વિચારોનું તાંડવ શમ્યા પછી ઓળખવા મળે છે. પરમેષ્ઠીઓ એટલે પૂર્ણ રીતે જાગ્રત જીવનના પરમસીમા સ્તંભો છે. તેઓના સ્વરૂપનું નિદિધ્યાસન અંતરને હળવું બનાવે છે. પણ આરાધનાનો આ પંથ એટલો વિકટ છે કે અંતરની બહિર્મુખ શક્તિઓ વારંવાર વિક્ષેપોની વણઝાર રૂપે આપણને લક્ષ્યહીન બનાવવા મથતી હોય છે પણ બધા માટે પોતાની અંતરંગ શક્તિઓના કેન્દ્રસમા આત્માની મૌલિકશક્તિઓના સ્ત્રોતને આરાધના દ્વારા લક્ષ્યગામી બનાવવાની ખાસ જરૂર છે. આમાં અવરોધરૂપે સ્વાર્થવૃત્તિ, ફળ-લિપ્સા, અહંકાર, સાધના દ્વારા ઐહિક પદાર્થોની માંગણી અને ચંચળતા આદિને કાબૂમાં લેવાં જરૂરી છે. આના પ્રવર ઉપાય તરીકે નિયમિત જાપ અને તેના સહયોગી સ્વાધ્યાય, અંતર્મુખ નિરીક્ષણ, કઠોર ભાષાત્યાગ, પ્રશસ્ત વાતાવરણ આદિ સાધનોના અવલંબને સુદઢ પુરૂષાર્થ કરવાની જરૂર છે. વિચારોમાં સ્વાર્થ, સુદ્રવૃત્તિઓ અને અહંકારની માત્રા વધે ત્યારે જાપમાં રહેલી ભૂમિકાની નબળાઈ આપણને પરખાય નહીં, તેથી ઉદાત્તવૃત્તિઓના ઘડતરની ખાસ જરૂર છે, તે માટે મૈત્રી આદિ ૪ ભાવનાઓનું ચિંતન અને પરમેષ્ઠીઓની દિવ્યકરૂણાના ચિંતનની ખાસ જરૂર છે. જો કે શ્રદ્ધાની માત્રા વિવેકપૂર્વક વધે તો આ જાતના ચિંતન કી શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ 23 ( ૧૮૩) Page #197 -------------------------------------------------------------------------- ________________ ' વિના પણ જાપની ભૂમિકા ઘડાવા પામે છે. શાસ્ત્રોમાં એવા દૃષ્ટાંત મળે છે કે ભયંકર લૂંટફાટ કરનારો હુંડિક નામનો ચોર પાપકર્મના ઉદય રાજસત્તાની પક્કડમાં ફસાઈ ગયો. પરિણામે તેને રાજાએ મરણાંત કષ્ટ વધુ થવાપૂર્વકની સજારૂપે તીક્ષ્ણ અણીદાર લોખંડના ખીલા - શૂળી પર ચઢાવવાની ક્રૂર સજા ફરમાવી. વધુમાં કોઈએ તેની સાથે વાત ન કરવી - કોઈએ એની પાસે જવું નહિં - જે જશે તેને ચોરના સાગરીત માની યોગ્ય સજા થશે. લોકોના ટોળાં શૂળી પર ચઢેલ તે ચોરની કદર્થનાને જોઈ રહ્યા છે, પેલો વેદનાનો માર્યો છેલ્લી વખતે પાણી પાણી કરે છે, પણ રાજાની કડક આજ્ઞાના કારણે દયા આવવા છતાં કોઈ ચોરની પાસે જતું નથી. છેવટે બહારગામથી આવી રહેલ તે ગામનો શ્રીમંત શેઠ ચોરની કદર્થના જોઈ ખૂબ દયાળુ બન્યો. તેની પાણી પાણીની બૂમોથી શેઠ ખૂબ દયાળુપણાંથી નજીક આવી કાનમાં બોલ્યા કે તું ‘નમો અરિહંતાણે આટલું બોલે તો હું હમણાં પાણી લાવી આપું - બે ચાર વાર શેઠ તેને બોલતાં શીખવાડ્યું. રાજાના માણસોએ શેઠ ચોરના કાનમાં કંઈક કહે છે, વાત કરે છે. તે બધા સમાચાર રાજાને આપ્યા. રાજા વહેમાયો કે શેઠ આ રસોરની સાથે ભળેલા હશે તેવા વહેમથી શેઠને પકડવાના ઓર્ડર આપે છે. જ્યારે આ બાજુ શેઠની સૂચના મુજબ પેલો “નમો અરિહંતાણં બોલે છે. શેઠ પાણી લેવા ગયા, પાછળથી ચોર વેદનાના ભાવમાં ઓ બાપ રે! કરવા માંડ્યો. પાછું યાદ આવ્યું કે શેઠ આવશે ને હું તેમનો બતાવેલો મિત્ર નહીં બોલું તો મને પાણી નહીં પાય. એટલે ચોર ભૂલ ગયેલ નમો અરિહંતાણં ના પદને યાદ કરવા લાગ્યો પણ જો પક શ્રી જૈન જે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ કરી ૧૮૪) Page #198 -------------------------------------------------------------------------- ________________ કે યાદ ન આવ્યું. છેવટે તાણ જેવું કંઈક હતું એટલું યાદ આવ્યું એટલે તે ચોર “આણું તાણ કંઈ ન જાણે, શેઠ વચન પરમાણ” આવું જપવા માંડ્યો. પાણીની લાલચે આ બાજુ શેઠ પાણી લઈને આવે તે પહેલાં ચોર મરી ગયો પણ છેલ્લે નવકારના પ્રથમ પદની શ્રદ્ધાથી વ્યંતરનિકામાં દેવ થયો. આ બાજુ રાજાના માણસો શેઠને પકડવા તેનાં ઘરબાર જપ્ત કરવા આવ્યા. જ્યાં પેલા દેવે (વ્યંતરનિકાય) પોતાના ઉપકારી શેઠને બચાવવા તેમની મિલકત, ઘર, દુકાન પર દેવમાયાથી મોટું લશ્કર ગોઠવી દીધું. ઘમસાણ લડાઈ થઈ. રાજાનું લશ્કર હાર્યું, રાજા સ્વયં આવ્યો ત્યારે આકાશવાણી થઈ એ આ શેઠ તો મારા ઉપકારી છે. તમે બધા કેવા ક્રૂર-નિર્દય કે પાણી પાય તેને ગુનેગાર ઠરાવ્યો. બધાએ માફી માંગી, રાજા પગે પડ્યો, છેવટે માતા પર આ શેઠની પ્રતિમા હોય તેવી મારી મૂર્તિ બનાવો અને મંદિર બંધાવો મારૂં, તો છોડું. રાજા-પ્રજાએ તે પ્રમાણે કર્યું એટલે શાંતિ થઈ. તો અહીં ચોરની શ્રદ્ધાનું પ્રમાણ ખૂબ હતું તેથી બહુ ચિંતન આદિ નહીં છતાં તે પુણ્યની પ્રબળતાએ દુર્ગતિથી બચ્યો, દેવગતિ પામ્યો. આ રીતે આપણે પરમેષ્ઠીઓ પ્રતિ ઉદાત્ત નિષ્કામ શ્રદ્ધા કેળવીએ તો જાપની પાત્રતાનો યોગ્ય વિકાસ થાય. (પા. ૨૩૭) વડાવલી તા. ૮-૧-૮૪ વિ. જણાવવાનું કે જીવનશુદ્ધિના મહેલમાં જવા માટે પ્રારંભિક શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૮૫) Page #199 -------------------------------------------------------------------------- ________________ જ જરૂરી ચાર પગથિયાં છે. (૧) દેવગુરૂનો આદર - પૂજનાદિ. (૨) સદાચાર. (૩) તપસ્યા. (૪) મુક્તિ પ્રત્યે અપ્રીતિનો ઘટાડો. જીવનમાં શુદ્ધિ મેળવવા આ ચાર મહત્ત્વના પદાર્થોને યથાયોગ્ય રીતે અપનાવવા જરૂરી છે, જેમાં પ્રથમ અને ચોથું બે ખાસ જરૂરી સાધન છે. બીજું, ત્રીજું સહકારી કારણ છે. જેમાં દેવ = વીતરાગપ્રભુ પ્રતિ અંતરંગ બહુમાન પ્રીતિનો ભાવ એવો દઢ કેળવવો જોઈએ કે અંતરમાં તેમના વચનના સુદઢ વિશ્વાસના કારણે તેમનું નામ સાંભળતાં ઉમળકો આવે. તેઓની આજ્ઞા અને માર્ગદર્શન ખૂબ જરૂચિકર- ઉપાદેય અને છતી શક્તિએ અમલમાં મૂકવાની તત્પરતા કેળવવી જોઈએ. શ્રી વીતરાગ પ્રભુના દર્શન, વંદન – પૂજનના વિધિપૂર્વક આચરણથી આપણા આત્મા પર વળગેલ મોહના સંસ્કારોની માયાજાળ વિખરાવા માંડે છે. વધુમાં આપણા આત્મામાં કર્મના પુદ્ગલોને ખેંચવાની - પકડવાની - બાંધવાની જે ખાસિયત - યોગ્યતા અનાદિકાળથી ઘર કરી ગઈ છે જેને શાસ્ત્રીય પરિભાષામાં સહજમલ કહેવાય છે. તે સહજમલ દેવ-વીતરાગના અનંતાનંત ગુણોના સામર્થ્યના ચિંતનપૂર્વક ઊપજેલ આદર- બહુમાન સાથે કરાતાં દર્શન - વંદન - પૂજનાદિથી ઘટવા પામે છે. પરિણામે કર્મ બાંધવાની શક્તિ ઘટી જાય એટલે આપણો આત્મા સહજ રીતે નિર્મળ થવા માંડે, જેમ કે પેટના બગાડથી શરીરના મોટા ભાગના દર્દી ઊપજે છે, જો દવા પેટના બગાડને ઘટાડે તો પરંપરાએ બધા દર્દી ઘટે જ! પણ પેટના જ બગાડને ઘટાડવાની તાકાત વિનાની દવાથી બીજા દર્દો ઉપરથી ૪ શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૮૬) Page #200 -------------------------------------------------------------------------- ________________ જ સમાયેલા દેખાય પણ જરાક અપથ્ય-કુપથ્થ થતાં પુનઃ બધાં દર્દીઓ જોર કરે જ ! આ રીતે આપણા આત્મામાં અનાદિકાળથી ઘર કરી ગયેલ સહજમલ = કર્મ બાંધવાની યોગ્યતાનો ઘટાડો ન થાય તો રાગાદિ વિકારો નિમિત્તને પામી આત્મામાં ખળભળાટ કર્યા જ કરે. પણ ગુણાનુરાગની વિશિષ્ટ ભૂમિકાએ ઊપજેલ વિશિષ્ટ આદર, બહુમાન સાથે કરાતા શ્રી વીતરાગ પ્રભુના દર્શન - વંદન – પૂજનાદિથી સહજમલ - અંતરની અશુદ્ધ યોગ્યતાનો ક્ષય થવા માંડે છે. એટલે સરવાળે રાગાદિ - વિકારોને ઊપજાવનાર તત્વ ક્ષીણ થવાથી આત્મા ધીરે ધીરે વિશુદ્ધ થતો જાય છે. બીજી વાત આપણા આત્મામાં અનાદિકાળથી રહેલી કર્મ બાંધવાની યોગ્યતા = સહજમલની સક્રિયતાથી આપણને કર્મ – તેનાં સાધનો અને તેના વિપાકો તરફ જ રાગવૃત્તિ કેળવાય, પણ કર્મનિર્જરા કે તેનાં સાધનો પ્રતિ રાગ ન જ કેળવાય, એટલું જ નહીં ક્યારેક સહજમલની તીવ્રતાએ તેને કર્મનિર્જરાનાં સાધનો પ્રતિ માત્સર્ય - દ્વેષ - અપ્રીતિ - અરૂચિનો ભાવ ખૂબ ગાઢ પણ થઈ જાય. એટલે કર્મનિર્જરાનાં સંપૂર્ણ ફળરૂપ મુક્તિ = મોક્ષ કે તેના સાધનરૂપ દેવ, ગુરૂ અને ધર્મની પ્રવૃત્તિ તરફ પણ અરૂચિ રહે. એટલે માત્ર સંસારના રાગથી દુનિયામાં સુખી થવા માટે ધર્મની ક્રિયાઓ પુણ્ય બાંધવાના દૃષ્ટિકોણથી થાય. પણ ખરેખર ધર્મ ન ગણાય એ એક જાતનો સોદો – વેપાર - સટ્ટો ગણાય. - એટલે જીવનશુદ્ધિ માટે જરૂરી ચાર સાધનોમાં સૌથી વધુ | મહત્ત્વ દેવ= વીતરાગપ્રભુની ગુણાનુરાગભરી દષ્ટિમાંથી ઊપજેલ જ આંતરિક આદર - બહુમાન સાથે કરાતા દર્શન – પૂજા – વંદનને POE શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ત્રીર ૧૮૭) Page #201 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીઓએ મહત્ત્વ આપ્યું છે. કેમ કે આનાથી આપણામાં ઊંડે ઊંડે ઘર કરેલ સહજમલ = કર્મ બાંધવાની યોગ્યતામાંથી ઊપજતા કર્મ – તેનાં સાધનો - વિપાકોના રાગથી મુક્તિ - કે તે સાધનો પ્રતિ જે દ્વેષભાવ કેળવાય છે તેમાં ખૂબ જ ઘટાડો થાય. - માટે વિવેકપૂર્વક વીતરાગપ્રભુનાં દર્શન - વંદન – પૂજનાદિ તેઓના અદ્ભૂત ગુણોના વિશિષ્ટ સ્મરણ - ચિંતનાદિ સાથે કરવાનો પ્રયત્ન જરૂ૨ ક૨વો ઘટે. આ માટે ગયા પત્રમાં સૂચવેલ સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજાના પાલનની તમારી જે આદર્શ પદ્ધતિ છે. તેમાં ભાવસ્તવ – ચૈત્યવંદન - સ્તવન (પસંદ કરેલા - તમારા નહીં મારી પાસે સર્ટીફાઈડ કરાવેલા) બોલો, તેના અર્થ - ચિંતનમાં જરા ઊંડા ઉતરો તે ખાસ જરૂરી છે. તમારા જીવનમાં મોહભાવના સંસ્કારો હજી ઘટાડવાની ખાસ જરૂર છે. તે માટે ઉપર બતાવેલ રીતે દેવ - વીતરાગની ગુણાનુરાગભરી વંદના - સ્તવના - પૂજાની ખાસ જરૂર છે. પણ તેમાં માર્ગદર્શનથી આગળ આપમતિએ ન જશો. આગળ શુષ્ક અધ્યાત્મની ખાઈ મોટી છે તે માટે સાવચેત રહેવાની જરૂર છે. પાલનપુર. તા. ૩-૮-૮૩ તમો બધા શ્રી નવકારના ચરણે જીવન શક્તિનું નૈવેદ્ય યથાશક્તિ સમર્પિત કરી જીવન ધન્ય બનાવતા હશો. ૪. સમર્પણ વિના ઈષ્ટફળ સિદ્ધિ શક્ય નથી. ખેડૂત અર્થે પેટે ભૂખ્યો રહીને પણ અનાજ ધરતી માતાને સમર્પિત કરે છે - તો એક દાણાંના સેંકડો દાણાં પાછા મેળવે છે. શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૮૮ Page #202 -------------------------------------------------------------------------- ________________ જો કે તેમાં પુણ્યનો યોગ પ્રબળ છે. પુણ્ય વિના બીજ વાવ્યા પછી સરખો વરસાદ ન આવે કે જીવાત આદિનો ઉપદ્રવ થાય તો અનાજ ન પણ મળે, પણ પંચપરમેષ્ઠીઓને અગર શ્રી નવકાર માતાને અનકન્ડીશનલ બિનશરતી નિખાલસ દિલે તુંહી તુંહી ના ભાવથી સમર્પણ કરાય તો પછીના પ્રોસેસમાં પુણ્યની જરૂ૨ નથી. સમર્પણ પાછળ રહેલી શ્રદ્ધા, ભક્તિ, વિનય આદિથી થયેલ મોહના ક્ષયોપશમની ભૂમિકાના બળે ઊપજતી સાહજિક વિશિષ્ટ આત્મશુદ્ધિના બળે ઓટોમેટીક આત્મશક્તિઓના પ્રોગ્રેસરૂપ પ્રોસેસ થવા પામે છે. માત્ર જરૂર છે અંત૨ના સમર્પણની! સમર્પણ બુદ્ધિ કે મનનું નહીં, પણ અંતરમાંથી ઊગવું જોઈએ. વિચા૨જન્ય સમર્પણ થોડેક સમય ટકે, પછી બુદ્ધિ, મનને સંતોષ ન થાય એટલે સમર્પણભાવ ઘટવા પામે છે. પરિણામે શ્રદ્ધા-ભક્તિ, વિનય-બહુમાન વગેરે પણ ઓસરી જાય છે. અંતરનું સમર્પણ એટલે અત્યારની આપણી વૃત્તિઓનું ગુલામીનું કર્મ પરવશતાનું સજાગ ભાન, પછી આમાંથી છૂટવા માટે શ્રી નવકારમંત્ર જે મંત્ર નહીં - મહામંત્ર બલ્કે મંત્રશિરોમણિ છે. કેમ કે દુનિયાના મંત્રો પુણ્યના આધારે ફળ આપે છે ત્યારે શ્રી નવકાર આપમાં પુણ્યનો ખજાનો કંગાળ હોય છતાં અંતરની શ્રદ્ધા, ભક્તિ, બહુમાનના આધારે આપણને શરણાગત તરીકે સ્વીકારી અંત૨ની શક્તિઓ યથાયોગ્ય વિકાસ કક્ષાનુરૂપ કરી દે છે. આવા મંત્ર શિરોમણિ શ્રી નવકા૨ ભગવંતના શરણે આપણી જાતને વૃત્તિઓની ગુલામી કે કર્મ-પરવશતામાંથી છોડાવવાના ધ્યેયથી સોંપી દેવી તે અંતરનું સમર્પણ છે. શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૮૯ Page #203 -------------------------------------------------------------------------- ________________ આવું સમર્પણ બુદ્ધિ, ભણતર કે વિચારોથી નથી આવતું, પણ જ્ઞાની સદ્ગુરૂના શરણે જાતને આજ્ઞાપૂર્વક ગોઠવી તેમની અનુજ્ઞા પ્રમાણે શ્રી નવકારનો નિયત સમયે, નિયત સ્થાને, નિયત સંખ્યાથી જાપ બહોળી સંખ્યામાં કરવાથી મોહનાં આવરણો ખસવાથી આપોઆપ આવું અંતરનું સમર્પણ કેળવાઈ જાય છે. પૂર્વના મહાપુરૂષોએ આ રીતના સમર્પણથી જીવનશક્તિઓનું વિશિષ્ટ ઉત્થાન કર્યું છે. મારા જીવનમાં પણ ૨૦૦૫માં તબિયતની શાતા પૂછવા આવેલ પૂ.પં. શ્રી ભદ્રંકર વિ. મ.ના સામાન્ય ટકોરૂપ ઈશારાથી જાપ શરૂ થયો - નાગપુરના મોહનભાઈના નિમિત્તથી ઊંડાણમાં જવાનો પ્રસંગ આવ્યો. પણ પૂ. પં. શ્રી ગુરૂદેવના ટકોરાથી બહુ વ્યવસ્થિત નહીં પણ એક ધારો જાપ પાંચ વર્ષ ચાલ્યો. તેના પરિણામે પ્રાપ્ત થયેલ નિર્મળ દષ્ટિથી અંતરમાં ઉકળાટ ઘણો થયો કે શ્રાવક આટલો ઊંડો ઊતરે. અને હું માત્ર મીઠાઈ બનાવનાર કંદોઈની માફક માત્ર શબ્દ પંડિતાઈ કરું! એ કેમ ચાલે! અને પછી ૪ મહિના ઊંડો ઊતર્યો, ત્યાં તો અથાગ રત્નરાશિ ઝવેરાતના ઢગલે ઢગલા જોયા અને પછી નિયત સમય, નિયત સ્થાન, નિયત સંખ્યાથી જાપમાં એવો લાગી ગયો કે બીજા ૪-૫ વર્ષમાં તો મારું જીવન નવકારમય અને અનંત આનંદના દરિયામાં ડૂબકી મારતો થઈ ગયો. પછી દેવગુરૂકૃપાએ ઉત્તરોત્તર આરાધનાના માર્ગે વધતો ગયો. અંતરનું સમર્પણ સં. ૨૦૧૧ માગશર વદ ૧૧ હસ્તિનાપુર (દિલ્હી) તીર્થે પ્રગટ થયું. તે વખતે ૪ મહિનામાં સમય, સ્થાન, સંખ્યાના નિયત ભાવ સાથે ૧૦ થી ૧૨ લાખ નવકાર ગણ્યા. પરિણામે અંતરનું સમર્પણ જ કેળવાયું. તમારે પણ સમર્પણ સાથે જાપનું બળ વધારવું ખાસ જરૂરી છે શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૯૦) Page #204 -------------------------------------------------------------------------- ________________ જ છે. જાપમાં ખૂટતા તત્ત્વો ઉમેરવાની ખાસ જરૂર છે. (પા. ૭૭) : પાલનપુર. તા. ૩-૯-૮૩ | વિ. શ્રી નવકાર એ પરમતત્વનો પરિચાયક છે. જગત આખું અપરમ તત્ત્વ છે. પણ આત્મા ચિંતન અને અંતરંગ શક્તિઓ પરમ છે. અપરમ છે કે જે ઈન્દ્રિય, બુદ્ધિ, મનથી જાણી શકાય તેમજ પરિવર્તનશીલ હોય. પરમ તે કે જે અદ્વિતીય અને માત્ર વિશુદ્ધ આંતરિક શક્તિઓના વિકાસ બળે અનુભવગમ્ય હોય તેમ શાશ્વત હોય. ( શ્રી નવકાર આવા પરમસત્યરૂપ આત્માની પાંચ વિશિષ્ટ અવસ્થાઓનો પરિચય કરાવે છે. આ પરિચય પણ શબ્દથી નહીં. ધૂળ રૂપે નહીં. પણ અંતરના ઊંડાણમાં રહેલ ચૈતન્ય તત્ત્વ સાથે સહજ સ્પર્શરૂપ ઝણઝણાટીરૂપ મધુર સંવેદનરૂપ થવા પામે છે ક્યારે? કે જ્યારે આપણે સાધના બળે સ્થળ ભૂમિકા = રાગ-દ્વેષ – પરિણતિની કે ઈન્દ્રિયગમ્ય ભૌતિક પદાર્થોની વાસનાના સ્તર પરથી ઊંડા આત્મસાગરમાં ડૂબકી મારવા પ્રયત્નશીલ થઈએ ત્યારે તે માટે ભાવનમસ્કારના પરમાલંબનની જરૂર છે, તે વિના આત્મસાગરમાં ઊંડે અવગાહન કરી ન શકાય. આપણા વિશુદ્ધ આત્મસ્વરૂપની પ્રતીતિ સાથે તેના વિકાસ આડે રહેલ કર્મના સંસ્કારોને હડસેલવા માટે વિશુદ્ધ અધ્યવસાયોના પ્રતીકરૂપે પરમેષ્ઠીઓના આલંબને આપણી ગુણાનુરાગ દષ્ટિની પ્રબળતા સાથે અંતરનો ઝુકાવ તે ભાવ નમસ્કાર. માટે જ શ્રી પરમેષ્ઠી મહામંત્ર નામના બદલે જગપ્રસિદ્ધ શ્રી નમસ્કાર મહામંત્ર તરીકે આબાલ - ગોપાલ આ મંત્ર પરિચિત છે. જ પંચપરમેષ્ઠીજગતના સર્વોત્કૃષ્ટ મહાવિભૂતિ છતાં તેની સાથે જ શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૯૧) Page #205 -------------------------------------------------------------------------- ________________ જ આપણી ખોટવાઈ ગયેલ ખચ્ચર ગાડીને તેઓ પ્રતિ ગુણાનુરાગપૂર્વક વિશુદ્ધ નમસ્કારના માધ્યમ વડે સંબંધ ન જોડાય તો આપણને તેમની દિવ્ય શક્તિઓનો લાભ શી રીતે મળે! તેથી ભાવનમસ્કારની સાધના માટે પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. એટલે ગુણાનુરાગ દૃષ્ટિ કેળવવી, કોઈના દોષ તરફ નજર ન કરવી, પરનિંદા સાંભળવી નહીં - બોલવી નહીં, પરચર્ચા - પરપંચાત ના કરવી, કઠોર - માર્મિક ભાષાનો ત્યાગ કરવો ૧. આ પાંચ બાબતોથી ભાવનમસ્કારનું પ્રાથમિક ઘડતર થાય છે.) ૨. પછી પરમેષ્ઠીઓના ગુણો અને તેમનાં ઉપકારી કાર્યોના સ્મરણથી ભાવનમસ્કારનું શરીર ઘડાય છે. ૩. તેમાં મોહનીય કર્મની નિર્જરાના ભાવના ઉમેરાથી પ્રાણપૂર્તિ થાય છે. આ રીતની ભાવનમસ્કારની સાધના એ જીવનનું પરમ કર્તવ્ય બની રહે છે. આ માટે કેટલાંક જરૂરી જીવનસૂત્રો છે. (૧) સંકુચિત વિચારો દોષદૃષ્ટિ જન્માવે છે. (૨) ટૂંકી દૃષ્ટિ વિચારોમાં ક્ષોભ જન્માવે છે. (૩) વિચારોની ગંભીરતા સમતાભાવ લાવે છે. (૪) વિચારોમાં ઉદારતા ગુણદષ્ટિની સર્જક છે. (૫) બીજાના દેખાતા દોષોનું પ્રમાણ આપણા દૃષ્ટિદોષના જવાથી ખૂબ ઘટી જાય છે. ટૂંકમાં જીવનશક્તિઓના પ્રવાહને ટૂંકી વિચારસરણી અને & મમતા-અહંકારની ટૂંકી નીકમાં વહેવડાવવાના પરિણામે દૂષિત = ગંદી થવા પામે છે. માટે આદર્શ વિચારધારા અને ઉદાત્ત છે Rીક શ્રી જૈન છે. મહાવીર સ્વામી ભગવાનની પેટી, વલસાડ કે ૧૯૨) શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ Page #206 -------------------------------------------------------------------------- ________________ ) * - જીવનચર્યાના ધોરણે જીવનશક્તિનું વહેણ જીવન સાગરને નવપલ્લવિત કરે છે. (પા. ૯૧) રાણપુર. તા. ૧૧-૩-૮૪ શ્રી નમસ્કાર મહામંત્રનો આરાધક વિવેકના સહારે પોતાની કર્તવ્યનિષ્ઠામાં ખૂબ દઢ હોય છે. તેથી શ્રી નમસ્કાર મહામંત્રનો આરાધક પરિસ્થિતિ - સંયોગોની વિષમતાના પ્રચંડ તોફાનમાં સત્ત્વહીન બનતો નથી. અંતરની સૂઝ તેનામાં સદાકાળ જાગ્રત રહે છે, એના બળે અંતરમાં પોતાની ફરજ બજાવવા સદા તત્પર હોય છે. આનું કારણ એ છે કે શ્રી નવકારની આરાધનાથી અંતરના કર્મની ગ્રંથિ ઢીલી પડે છે, કેમ કે કર્મની ગ્રંથિને ટકાવનાર મોહ-માયા અને તીવ્ર આસક્તિ છે. શ્રી નવકારની સીધી અસર આપણા અંતરમાં મોહનીય કર્મ પર થતી હોઈ મોહ કે તીર્વ આસક્તિનું પ્રમાણ ઘટવા માંડે છે. જો આપણા અંતરમાં શ્રી નવકારની આરાધના જાપ - સ્મરણ ચિંતન આદિ રૂપે ચાલુ રહેવા છતાં વિકારી- વાસનાઓ મોહમાયા કે તીવ્ર આસક્તિ પ્રબળ રહેતી હોય તો આપણે જ્ઞાની ગુરૂનાં ચરણોમાં બેસી પુન:વિચારણા કરવાની જરૂર છે કે આરાધનાની કડી ક્યાંક ખૂટે છે તેથી આરાધનામાં પ્રબળતા આવતી નથી. પરિણામે મોહની પ્રબળતા કે તીવ્ર-આસક્તિ ઘટતી નથી. આ માટે બેદરકાર રહેવું તે આરાધકને ન શોભે. આરાધનામાં નેગેટિવ એપ્રોચ જેટલો નબળો તેટલી આરાધના નબળી, નેગેટિવ છેએપ્રોચ એટલે આરાધનામાં જોડાયા પછી આરાધનાને વિકૃત કરનાર જ રહેણી-કરણી, ખાનપાન, વેશભૂષા, વાતાવરણ આદિની પરહેજી જા PS શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ કરી ૧૯૩) Page #207 -------------------------------------------------------------------------- ________________ આ પાળવી જોઈએ. જો એમાં બેદરકારી અગર ઉપેક્ષા રહી તો આરાધનાનું સત્ત્વ આપણને મળે નહીં. આ ઉપરાંત નેગેટિવ એપ્રોચ પાવરફૂલ બનાવવા પોઝીટીવ સાઈડ પોતે વ્યવસ્થિત આચરવાની જરૂર છે. સૂઝ નીતિથી પોઝીટીવ બાબતો આરાધનામાં ઓજસ લાવે છે. જેમ કે - આરાધનામાં સત્ત્વ વિકસાવનાર પોઝીટીવ, સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા, સામાયિક, સવાંચન, શુભ વાતાવરણ અને નિયમિત જાપ આદિ બાબતોમાં વિધિ, સમય - મર્યાદાનો આગ્રહ જો ઢીલો રાખવામાં આવે તો નેગેટીવ એપ્રોચની કેળવણી ન થાય અને આરાધનામાં ઉત્સાહ ન આવે. તેથી તમારે ખાસ કરીને પોઝીટીવ બાબતોની ચોક્સાઈ અને નેગેટીવ એપ્રોચની કેળવણી વ્યવસ્થિતપણે કરવી જરૂરી છે. આરાધક આત્માએ સંસાર અને એની પ્રવૃત્તિઓમાં જવાબદારીનું સ્થાન પ્રામાણિક પુરૂષાર્થના ધોરણે હોય, પણ તેમાં રાચ્યા-માચ્યા કે તન્મય થવાનું ન શોભે. આરાધનામાં જરૂરી વાતાવરણ શુદ્ધિ - આહાર શુદ્ધિ માટે ઉપેક્ષા - બેદરકારી જરા પણ રાખવી ઉચિત નથી. અંતરના વિવેકના પ્રકાશમાં સમજાયેલી ચીજ સંસારી વાતાવરણ કે ભાઈબંધોના સહવાસ અગર પરિસ્થિતિના નામે ગૌણ બને એ આરાધકને શોભે નહીં. (પા. ૧૬૬) ૭. જૈન આગમ મંદિર, પાલિતાણા. તા. ૨-૬-૮૪ વિ. શ્રીનવકારના પ્રભાવે તમારા જીવનમાં વિચારોની ધાંધલ શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેટી, વલસાડ ૧૯૪) Page #208 -------------------------------------------------------------------------- ________________ ઓછી હશે, કેમ કે વિચારોની ધાંધલ શરણાગતિની ખામીથી ઉપજે છે. નાનું બાળક માની ગોદમાં ઊંઘતું હોય, તેની કશી વિચારોની ધાંધલ હોતી નથી. જેમ જેમ ઉંમર વધે અને બાળકનું મગજ સક્રિય બને અને માતાના વિચારોને શરણાગતિ ભાવથી અપનાવવાની તૈયારી (ઉંમરના કારણે) ન રહેવા પામે, પોતાના અધૂરા બિનઅનુભવી વર્તમાનકાળ કેન્દ્રિય વિચારોની સામે મા-બાપના વ્યવહારૂં અનુભવપૂર્ણ ભવિષ્ય કેન્દ્રિય વિચારો આવે એટલે ધાંધલસંઘર્ષ થાય. આ રીતે શ્રી નવકારરૂપ મહાશક્તિ - જેનાથી આપણા અંતરમાં રાગાદિ દોષોનો કચરો ક્ષીણ થઈને આત્મશક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. તે શક્તિ - માતારૂપે આપણા પર વાત્સલ્યભાવે રાખી સમયે સમયે વૃત્તિઓને પલટાવવાના ભગીરથ કામને પણ સહેલું કરી દે છે. પણ જેમ આપણે તે સાધના કાળમાં આપણા મગજની સક્રિયતા આપણા વિચારોની મહત્તાને પરવશ બની કરૂણાભરી માતારૂપ શ્રી નવકારની શક્તિને શરણાગતિ ભાવથી સરંડર બની આવકારીએ નહીં, તો જીવનમાં વિચારોનો સંઘર્ષ અને મગજમાં ઉથલપાથલનો અનુભવ થાય જ! પરિણામે જીવનમાં ખળભળાટ રહે, અશાંતિનો અનુભવ થાય. પણ ગાડીમાં બેઠા પછી માથે પોટલું શા માટે રાખવું? શ્રી નવકારરૂપ નિષ્કારણ વાત્સલ્યભરી માતાના ગોદમાં નિખાલસપણે “મુજ જીવનને તું ઉદ્ધાર''ની ભાવનાથી મન-વચનકાયાથી સમર્પિત બનવાનો પ્રયત્ન આપણે કેમ ન કરીએ? શ્રી નવકારની આરાધનાના પંથે આવ્યા પછી એક વાત મનમાં નક્કી કરી રાખવાની કે સંસારના પદાર્થો પૂર્વજન્મના પુણ્યકર્મના તે પક શ્રી જૈન જે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ન E ૧૯૫) ૧૯૫ Page #209 -------------------------------------------------------------------------- ________________ આ ઉદયથી - આ ભવના યોગ્ય પુરૂષાર્થના નિમિત્તને પામીને મળવાના છે, પણ ગત જન્મનું પુણ્ય મુખ્ય ચીજ છે. પુરૂષાર્થ ગૌણ છે, પુરૂષાર્થ તો આપણે ન કરીએ તો કદાચ આપણા માટે બીજો પણ કરે. મિલમાલિક શેઠનું પૂર્વજન્મનું પુણ્ય પ્રબળ છે તો તે મજેથી સવા મણ રૂની પથારીમાં સવારે આઠ વાગ્યા સુધી સુઈને ચા-પાણી કરે, સંડાસ જાય, હાય પછી જમે, આરામ કરે, બપોરે ૧-૨ વાગે મોટરમાં બેસી મિલમાં આવે, બે કલાક બેસી ચાર વાગે ફરવા જાય, સાંજે ઘરે આવે, ખાય-પીવે, રેડિયો સાંભળે, રાત્રે ૧૦ વાગે સુઈ જાય. મિલના સંચાને હાથ પણ લગાડતો નથી. પૈસા કમાવાનો પુરૂષાર્થ જરા પણ કરતો નથી, પણ પુણ્ય એટલું બધું જબરજસ્ત છે કે તેમના વતી મજૂરો ત્રણ પાલીમાં લાઈનસર હાજર થઈ ૨૪ કલાક મિલ ચાલે અને રોજની હજારોની આવક શેઠને થાય. એટલે શ્રી નવકારનો આરાધક સંસારના પદાર્થો માટે યોગ્ય પુરૂષાર્થ-સર્વિસ-વેપાર આદિનો કરે, પણ ખરેખર તો શ્રી નવકારનો જાપ, સ્વદ્રવ્યથી વીતરાગની પૂજા (અષ્ટપ્રકારી), સામાયિક અભક્ષ્ય ત્યાગ, સ્વાધ્યાય આદિ સત્ પુરૂષાર્થથી પુણ્ય વધારવા પ્રયત્ન કરે. જો કે પુણ્ય માટે નવકારનો જાપ કે પૂજા આદિ ધર્મ નથી. જાપ અને ધર્મક્રિયા આપણા આત્માની શુદ્ધિ માટે છે, પણ શરૂની પ્રાથમિક અવસ્થામાં ક્રમિક પગથિયાં રૂપે વિચારોને પલટાવવા વિચારવાનું છે. છેવટે તો નિર્જરા = કર્મોના બંધનમાંથી છૂટવાનું જ ધ્યેય રાખવાનું છે. પણ અત્યારે તમે જે સ્થિતિએ છો, શ્રી નવકારના શરણે આવ્યા પછી તમારી મનોવૃત્તિમાં મુડ નથીની વાત હજી ઘુમ્યા ન કરે છે, તેનું કારણ શું? 0 શ્રી જૈન . મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ કરી (૧૯૬) Page #210 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના પદાર્થોને મેળવવા પુરૂષાર્થની કિંમત જેટલી સમજાઈ છે તેટલી દુનિયાના પદાર્થોને મેળવી આપનાર પુણ્યનું સર્જન આ જાપ અને પૂજા આદિ ધર્મક્રિયાથી થાય છે. આ વાત હજી સ્પષ્ટ સમજાઈ નથી. તેથી આ પત્રમાં આ વાત ૫૨ ભાર મૂક્યો છે કે દુનિયાના પદાર્થો મેળવવા માટે કરાતાં પુરૂષાર્થની સફળતાને આધા૨ શ્રી નવકારના સવારે વહેલા ઉઠીા કલાક સ્થિરતાપૂર્વક કરાતા જાપ ઉપ૨ અને સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા - અભક્ષ્ય ત્યાગ આદિ પર છે, કેમ કે આનાથી પુણ્યનું સર્જન થાય છે, તેનાથી વ્યવહા૨માં સફળતા આપોઆપ મળે છે. આ વાત પર ખૂબ ગંભીરપણે વિચારશો. (પા. ૧૮૧) ૮. શ્રી નમસ્કાર મહામંત્રની જાપ શક્તિ માટે જરૂરી ૧. જાપ માટે શ્રી નવકારનું આકર્ષક ચિત્ર સામે રાખવું. ૨. વાતાવરણ મનમોહક રાખવું. ૩. જાપની ગુપ્તતા જળવાય તે જરૂરી છે. ૪. મેરૂનું ઉલ્લંઘન ન થાય. ૫. મણકાને નખનો સ્પર્શ ન થાય. ૬. નિયત સમયે, નિયત સ્થાને, નિયત સંખ્યાએ જાપ ક૨વાથી શક્તિ – સંચય થાય. સ્થાન – સમય બદલાવાથી શક્તિ ડોળાઈ જાય. ૭ જાપનાં વસ્ત્રો, આસાન ખૂબ સ્વચ્છ રાખવાં, પગ ન અડકે તેનો ખ્યાલ રાખવો. શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૯૭ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૮. જાપનાં સાધનો, વસ્ત્રો વ્યવસ્થિત જગ્યાએ રાખવાં, બીજાને આ ન આપવાં. ૯. જાપ માટેનાં વસ્ત્રો રોજ ગરમ પાણીથી ધોવા, તેમજ વસ્ત્રો કે આસનનો જાપ સિવાય અન્ય ઉપયોગ ન કરવો. ૧૦. જાપ વખતે મનમાં ક્રોધ કે કામવાસના જાગે નહિ - તે માટે સાવધ રહેવું. ૧૧. જાપ વખતે ચિત્તને સ્વસ્થ બનાવવા શ્રી નવકારના ચિત્ર-પટ સામે ધારીને થોડીવાર જોઈ રહેવું. તેમાંથી નીકળતી શક્તિઓના ધોધમાં નિર્મળ થઈ રહ્યાની કલ્પના કરી જાપ શરૂ કરવો. ૧૨. જાપ વખતે શરીર સ્વચ્છ જોઈએ, હાથ-પગ તો જરૂર પવિત્ર કરવા. ૧૩. સવારે ૪ થી ૭ સુધી જાપ પૂર્વ દિશા સન્મુખ અને સૂર્યાસ્ત પછી એક કલાકથી દશ વાગ્યા સુધી જાપ ઉત્તર દિશા સન્મુખ કરવાનો આગ્રહ રાખવો. ૧૪. જે સ્થાને કે આસને શ્રી નવકારનો જાપ કરતા હોઈએ તે સ્થાન કે આસન ઉપર બીજો કંઈ પણ જાપ કે ધર્મક્રિયા કરવાનો આગ્રહ ન રાખવો. ૧૫. જાપના આસન સિવાય એમ જ જમીન પર બેસી જાપ ન કરવો. ૧૬. જાપ ફક્ત આત્મશુદ્ધિ - ચિત્તશાંતિના ધ્યેયથી કરવો. ૧૭. જાપ વખતે અન્ય કંઈપણ કામના કે ઈષ્ટસિદ્ધિનો વિચાર ન કરવો. ૧૮. શરણાગતિભાવ અને સમર્પણભાવ વધુ કેળવી આવી પડેલ છે - શ્રી જૈન છે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૯૮) Page #212 -------------------------------------------------------------------------- ________________ આપત્તિ દૂર થાય કે ઈષ્ટ કાર્યસિદ્ધિ થાય એવા વિચારો સાહજિક રીતે દૂર કરવા. ૧૯. શ્રી નવકારનો જાપ શરૂ કર્યા પછી જાપની શક્તિ નક્કર રૂપ લઈ અંતરમાં ફેલાવાની શરૂઆત થઈ છે તેની નિશાની રૂપે શરીરે ઠીક ન રહે, અંદરથી ગમે નહીં, ગ્લાનિ જેવું થાય, સંજોગો વિષમ થાય, અણધારી મુસીબત આવે, માનસિક વ્યગ્રતા, કામક્રોધના પ્રસંગો, શીધ્ર ફલદાયી અન્યમંત્રોની સિદ્ધિ = ચમત્કારો તરફ મન વળે... આ બધો કચરો બહાર આવે છે, માટે ગભરાવું નહીં. આવું થાય એ તો આપણી જાપની ગાડી દેવ-ગુરૂ-કૃપાએ આગળ વધી રહી છે અને અનિષ્ટોના આધ્યાત્મિક સ્ટેશનોમાંથી પસાર થઈ રહ્યા છીએ - એમ સમજવું. આવું ન થાય તો ચિંતા કે જાપ-શક્તિ હજુ સક્રિય થઈ નથી. ૨૦. આરાધનામાં આવી પડતાં ઉપરનાં વિઘ્નો માટે યોગ્ય - અધિકારી ગુરૂદેવને વાત કરવી. અન્યને વાત પણ ન કરવી. ૨૧. જાપ કરતી વખતે બનાવટી... પણ માનસિક પ્રસન્નતા કેળવવી. ૨૨. ધાન્યની સુરક્ષા માટે વાડ, પાણી, ખાતરની જેમ જાપમાં વધુ સ્થિરતા લાવવા સહયોગી સાધન તરીકે પ્રભુભક્તિ, ગુરૂસેવા, દુ:ખીઓના દુઃખની કરૂણા, સ્વકક્ષાને યોગ્ય નૈતિક - વ્યવહારિક ધોરણ જાળવવા વ્યવસ્થિત પ્રયત્ન કરવો. ૨૩. જાપથી સઘળું બળ મળે છે એ સત્ય હોવા છતાં એકાંગીપણું વાસ્તવિક રીતે હિતાવહ નથી. તેથી જાપની સાથે દૈનિક કર્તવ્યો પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, નવકારશી, ગુરૂભક્તિ, અભક્ષ્યત્યાગ, તિવિહાર, ચઉવિહાર, પર્વતિથિએ વ્રત નિયમ પક શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ની : (૧૯૯) Page #213 -------------------------------------------------------------------------- ________________ આદિ કરવું ખાસ જરૂરી છે. (પા. ર૧૧) ૯. પાલીતાણા. તા. ૨૨-૪-૮૫ ગયા પત્રમાં ક્રિયાયોગનું મહત્ત્વ જણાવ્યું, પણ યોગ એટલે જોડાણ - તો જેમ ક્રિયાઓનું જોડાણ જ્ઞાનીની આજ્ઞા-વિધિ-મર્યાદા સાથે તેમ તે ક્રિયાઓનો સંબંધ આત્માના શુદ્ધ નિશ્ચયનયથી જણાતાં સ્વરૂપ સાથે મોઘમ રીતે રહેવો જરૂરી છે. હું શું છું? અને મારે શું મેળવવું છે? તેના સ્પષ્ટ ખ્યાલ વિના અંતરંગ વર્ષોલ્લાસ કે ભવ્ય પુરૂષાર્થ પ્રગટતો નથી. તેથી તે શુદ્ધ નિશ્ચયનયથી હું કેવો? અગર મારું સ્વરૂપ કેવું? તેનો આછો ખ્યાલ પણ યોગ્ય જ્ઞાની ગુરૂનાં ચરણોમાં બેસી ક્રિયાયોગના માધ્યમે અંતરની થયેલ શુદ્ધિરૂપ પાત્રતા મુજબ મેળવવો ઘટે. ખરેખર મારો આત્મા - અક્ષય, અજર, અમર, અવિચલ, અવિકાર અરૂપી, શુદ્ધ, બુદ્ધ, અવિનાશી, અજ અનાદિ, અનંત, અક્ષર, અનાર, અકળ અચળ, અગમ્ય, અનામી, અફરસી, અયોગી અભોગી, અવેદી, અછેદી, અભેદી અકષાયી, અશરીરી, અણાહારી, અલેશી અવ્યાબાધ, અતીન્દ્રિય, અપરંપાર અનાશિત, અકંપ, અલખ, અશોક અભય, અસંગી, લોકાલોકજ્ઞાયક અનંતજ્ઞાની, અનંતદર્શની, જ અનંતચારિત્રી, અનંત વીર્યવાળો દ ર ર ર ઇ જ જ છે જ જ - શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ - ૨૦૦) Page #214 -------------------------------------------------------------------------- ________________ ઉપર ૪ર ગુણો જણાવ્યા છે, પણ તે બધા નિષેધ પ્રધાન છે ? કે આત્મામાં પુદ્ગલભાવરૂપ જન્મ, જરા, મરણ, ક્ષય આદિ ૩૫ ધર્મો નથી. છેલ્લા ચાર ધર્મો અને શુદ્ધ, બુદ્ધ તથા લોકાલોકશાપક આ ત્રણ ધર્મો જીવાત્માના મૂળભૂત સ્વભાવના પરિચાયક છે. મોટેભાગે પુગલમાં જે સડણ, પડણ, વિપરિણમન, વિધ્વંસ આદિ છે. તેનો અભાવ આત્મામાં દર્શાવી આત્માની શાશ્વતતાનો પ્રતિભાસ કર્યો છે. હવે જ્ઞાની નિર્દિષ્ટ ક્રિયાઓની વિધિશુદ્ધ આચરણ કરવાથી, આત્માને વળગેલા કર્મના પુદ્ગલોથી અત્યારે આપણે ઉપરના ૩૫ ધર્મોમાંથી = નહીં, કાઢી નાંખતા જે ૩૫ પોગલિક ભાવો છે તે આજે આપણે અનુભવી રહ્યા છીએ, તેનો ઘટાડો અને વિનાશ સુશક્ય થઈ શકે. એટલે ક્રિયાઓ શુદ્ધાત્મસ્વરૂપ સાથે જોડનાર હોઈ ક્રિયાયોગ બની જાય છે. ક્રિયાઓની જ્ઞાની નિશ્રાએ વિધિપૂર્વક આચરણાથી મોહનીય કર્મનો ક્ષય જરૂર થાય જ! સરવાળે તે ક્રિયાઓ આપણા વિશુદ્ધ સ્વરૂપ સાથે આપણો મેળ કરાવી આપનાર બને. એટલે ક્રિયાયોગની આચરણા ક્રિયાયોગરૂપે જ્યારે પરિણમે ત્યારે ખરેખર જિનશાસનની સાચી ઓળખાણ થઈ ગણાય. આ જાતના ક્રિયાઓના મૌલિક બંધારણને જ્ઞાની ગુરૂઓનાં ચરણોમાં બેસી ઓળખવાની જરૂર છે. વર્તમાનકાળ ક્રિયાઓનો પ્રવાહ ઘણો ચાલુ છે. પણ ક્રિયાયોગમાં મૌલિક બંધારણના પાયાસમી જ્ઞાની નિશ્રા અને વિધિનો આદરબહુ ખૂટે છે. તેના યોગ્ય સંયોગ માટે તમારા જેવા વિવેકીઓએ જરૂર પ્રયત્ન કરવા જેવો છે. (પા. ર૬૩) શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ (૨૦૦૧) Page #215 -------------------------------------------------------------------------- ________________ ચારૂપ તીર્થ. તા. ૧૬-૭-૮૫ જિનશાસનની યથોક્ત ક્રિયાઓ વ્યવસ્થિતપણે વિધિના આગ્રહ સાથે કરવામાં આવે તો તે ક્રિયાઓ મોહના સંસ્કારોના ક્ષયના પરિણામે સદનુષ્ઠાનરૂપ થવા પામે છે - જે સદનુષ્ઠાનથી માત્ર નિર્જરા જ થાય. ૧૦. આ સદનુષ્ઠાનનું લક્ષણ યોગદૃષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથમાં પરમપૂજ્ય આ. શ્રી હરિભદ્રસૂરિ મ. આ રીતે જણાવે છે કે - આવર: રખે પ્રીતિ, વિઘ્ન: સંપવામ: | ' जिज्ञासा तत्रिसेवा च सदनुष्ठानलक्षणम् । અર્થાત્ જો ક્રિયાઓ જ્ઞાની ગીતાર્થ ગુરૂની નિશ્રાએ, મર્યાદાના પાલન અને વિધિપરાયણ બની કરાય તો નીચેનાં છ લક્ષણો જીવનમાં વિકાસ પામે. ૧. આદ૨ = હૈયાનો ઉમળકો. - ૨. અંતરંગ પ્રીતિ – રૂચિ = ક્રિયા કરતી વખતે અંતરના ઉલ્લાસની ભેળવણીથી તન્મય થવાની પ્રવૃત્તિ. ૩. વિઘ્ન - અંતરાયોનો નાશ = વિશિષ્ટ ક્રિયાઓના આસેવનથી નિર્જરા અને એમાંથી ઉપજતા વિશિષ્ટ પુણ્યના બળે અંતરાયભૂત તત્ત્વોનો નાશ થવા માંડે. ૪. સારી પરિસ્થિતિનું સર્જન = ક્રિયાઓની વિધિશુદ્ધ આચરણાથી પાપકર્મોનું બળ ઘટવાથી, અનુકૂળ વાતાવરણાદિની પ્રાપ્તિ થવા પામે, જેથી ક્રિયા વ્યવસ્થિત સાનુબંધ થાય. ૫. જિજ્ઞાસા = ક્રિયાના સ્વરૂપની વિશેષતા, તેના ફળ રૂપે થતાં કર્મોના ક્ષયોપશમ આદિ અંગે, આંતરિક જિજ્ઞાસા પ્રગટે. શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૨૦૨ Page #216 -------------------------------------------------------------------------- ________________ આ ૬. જ્ઞાનીઓની સેવા = ઉત્પન્ન થયેલ ઉપરની જિજ્ઞાસાની પૂર્તિ માટે તેવા યોગ્ય જ્ઞાની ગીતાર્થ ગુરૂનાં ચરણોની સેવા ભક્તિ કરવાની કામના જાગે. ઉપરના છ લક્ષણો સદનુષ્ઠાનનાં છે. આવું સદનુષ્ઠાન મોટેભાગે નિર્જરાના વિકાસ તરફ આપણને લઈ જાય. અવાંતરભાવે પુણ્ય બંધાય તો તે પુણ્યાનુબંધી કક્ષાનું બંધાય. ક્રિયાઓ જ્ઞાની નિર્દિષ્ટ પદ્ધતિએ, સ્વસ્વકક્ષાનુરૂપ, ગુરૂઆજ્ઞાથી જ્ઞાની સદ્ગુરૂની નિશ્રાએ આચરવામાં આવે તો, તે ધર્મક્રિયાઓ મોહનાં સંસ્કારોનો વિશિષ્ટ ક્ષયોપશમ કરી, અંતરમાં અજવાળું પાથરે. પરિણામે ઉપર જણાવેલ છ લક્ષણવાળું સદનુષ્ઠાન આપોઆપ આચરવાની ભૂમિકા મળે. માટે વિવેકી પુણ્યાત્માઓએ જ્ઞાનયોગના પરિપાકરૂપે ક્રિયાઓને વ્યવસ્થિત રીતે આચરી સદનુષ્ઠાનરૂપે પલટાવી આંતરિક શુદ્ધિના તત્ત્વને વિકસાવવાની જરૂર છે. તમો પૂર્વ જન્મના વિશિષ્ટ પુણ્યના કે ગત ભવોમાં જ્ઞાનીનિર્દિષ્ટ યથોચિત ક્રિયાઓની વિધિના લક્ષ્યપૂર્વક કરેલી આચરણાના બળે આ ભવમાં વિશિષ્ટ સમજણ અને પ્રભુશાસનને ઓળખવાની તમન્ના તેમજ તદનુરૂપ યોગ્ય સાધનોની પ્રાપ્તિ કરી શક્યા છો. તો તેની સફળતારૂપે ક્રિયાઓને સદનુષ્ઠાનપણે પરિણાવવાની સત્યપ્રવૃત્તિનો ભવ્ય પુરૂષાર્થ કરો એ મંગળ કામના. (પા. ૨૮૨) ૧૧. પાટણ – તા. ૧૮-૧૧-૮૫ નૂતન વર્ષની શુભકામના. શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ (૨૦૩) ૨૦૩. Page #217 -------------------------------------------------------------------------- ________________ આપણા જીવનમાં આજના શુભ દિને એવી શક્તિનું ઉત્થાન = પ્રકટીકરણ કરવાનો કે શુભ સંકલ્પ કરવાનો કે - આપણા જીવનમાં પ્રધાનસ્થાન ભોગવનાર પુદ્ગલ - વાસનાના કારમા ફંદા નિષ્ફળ જાય. આપણે અનંત શક્તિશાળી, તમામ કર્મબંધનોથી રહિત પરમાત્મ સ્વરૂપ છીએ, છતાં અજ્ઞાન, મિથ્યાત્વ, પ્રમાદ આદિથી પેટ ચોળીને ઉભા કરાતા પેટના શૂળની જેમ ઉપાર્જલાં કર્મોનાં બંધનોથી આજે આપણે દીન, હીન, રેક જેવા થઈ ગયા છીએ. આપણે અનંતજ્ઞાનના ધણી છતાં આંખ વિના જોઈ ન શકીએ, આંખમાં જરા કસ્તર કે ચણાની દાળ જેવડો મોતીઓ આડો આવે તો જોવાનું બંધ. આપણે અનંત શક્તિના માલિક હોવા છતાં હાથપગમાં વા કે લકવાની અસર થાય તો લાકડા જેવા થઈ જઈએ. આ આપણી દશાનું સર્જન કોણે કર્યું? કોઈ અજ્ઞાત શક્તિ નથી પણ આપણી જ અવળી પોદ્ગલિક દશા તરફના ઝુકાવવાની દિશામાં વપરાયેલ શક્તિનું આ ફળ છે. તેથી આજના પનોતા દિને આ કર્મ શક્તિ, જે આપણા અજ્ઞાન, પ્રમાદાદિથી આપણને કબજામાં લેવા તૈયાર થઈ છે તેને ખંખેરવા, સદગુરૂના ચરણે જાતનું સમર્પણ કરી, શ્રી નવકાર મહામંત્રના શરણે વૃત્તિઓને ટકાવી રાખી, પરમેષ્ઠીઓની આજ્ઞાનું વિશુદ્ધ પાલન કરવા સમર્થ થઈએ એ જ મંગલ કામના. (પા. ૨૯૭). | શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ (૨૦) Page #218 -------------------------------------------------------------------------- ________________ ૭. ગુરૂદેવના પત્રો જેનપત્ર સાહિત્યની વિવિધતામાં અનોખી ભાત પાડનાર ગુરૂદેવના પત્રો છે. અર્વાચીન કાળમાં રત્નત્રયીની આરાધનાની સાથે વિશેષ રીતે યુવાનોને ધર્મમાર્ગમાં સ્થિર કરીને બાળકો અને વડીલોને પણ માર્ગદર્શન આપીને માનવજીવન જીવવા જેવું છે અને તેમાં જ આત્માના કલ્યાણની મુક્તિની સાધના થઈ શકે છે એવા પ્રેરક વિચારોનો સામગ્રી ગુરૂદેવના પત્રોમાં છે આ ગુરૂદેવ કોણ? તમને ખબર છે? સ્વ. ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. પૂ. ગુરૂદેવ એ શિબિરના આદ્યસ્થાપક છે. શિબિરો દ્વારા આબાલ ગોપાલને જૈન ધર્મના પાયાના સંસ્કારોનું શિક્ષણ આપીને સાચા જેને બનાવવા જૈનત્વ પામવાનું મહામૂલ્યવાન સેવા કાર્ય કહો કે સુકૃત કહો તે કર્યું છે. પૂ.શ્રીએ શિબિરાર્થીઓને અને અન્ય વ્યક્તિઓને ઉદ્દેશીને પત્રો લખ્યા હતા. તેનું સંપાદન મુનિ અજિતશેખર વિજયજીએ કર્યું છે. આ સંગ્રહના પત્રો મુખ્યત્વે ત્રણ યુવાનો શ્રી સોભાગભાઈ માણેકલાલ, કુમારપાળ વી. શાહ અને મુકેશકુમાર નવનીતલાલને ઉદ્દેશીને લખાયા હતા. તદુપરાંત કેટલાક પત્રો પ્રસંગોચિત્ લખાયા હતા. આ પત્રો વિશે પ્રકાશકીય નિવેદનમાં જણાવ્યું છે કે સામાન્ય અને વિશેષ યુવા વર્ગને વિસામો આપતું સદાબહાર વૃક્ષ, કંટાળેલાને તાજગી બક્ષનાર, ખિન્ન બનેલાને પ્રસન્ન બનાવનાર મહાનતાનો આદર્શ બતાવનાર અન્ ઉન્નતિનાં સોપાન સમાન ગુરૂદેવના પત્રો છે. આ મિતાક્ષરી પરિચયથી પૂશ્રીના પત્રોનું મૂલ્ય કેવું ને કેટલું છે તે અત્રે શબ્દોના આડંબરમાં ન દર્શાવતાં પત્રો દ્વારા સત્ય પામીને પૂ.શ્રીના વિચારો આત્મસાત્ કરવા વડે માનવજીવનનું સાફલ્ય ટાણું જ ક શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ કી ૨૦૫) Page #219 -------------------------------------------------------------------------- ________________ ક વીતી જાય ત્યાર પહેલાં કિંચિત્ સુકૃતના માર્ગનું અનુસરણ કરવામાં આ પુરૂષાર્થની પ્રેરણા મળશે એવી આશા નિષ્ફળ નહિ થાય એવી મને અપૂર્વ શ્રદ્ધા છે. પૂ.શ્રીના પત્રોની પ્રસાદી કોઈ અંડબર નથી પણ સહજ ભાવથી આત્માના કલ્યાણની ઉદાત્ત ભાવનાને અનુલક્ષીને પોતાના જ્ઞાન-આરાધના-સાધના અને અનુભવને આધારે પત્રો લખીને જૈનપત્ર સાહિત્ય - શ્રુતજ્ઞાનની એક વિશિષ્ટ પ્રણાલિકાને મૂર્તિમંત રાખવાનો પ્રશસ્થ પ્રયત્ન કર્યો છે કે જે વર્તમાન અને ભાવિપેઢીના વારસદારોને માટે દૃષ્ટાંતરૂપ જીવન શૈલી જોવાજાણવા મળે છે. માર્ગાનુસારીપણું અને આરાધનાની સાચી દૃષ્ટિ જો જીવનમાં આવી જાય તો માનવજન્મની સાર્થકતા થઈ ગણાય તે માટે પણ પૂ. ગુરૂદેવના પત્રો એમના શબ્દદેહથી પ્રત્યક્ષ થાય છે, જરૂર છે માત્ર પ્રમાદનો ત્યાગ કરીને મહાન પુણ્યોદયે સુગુરૂનો યોગ મળ્યો તેની એક એક ક્ષણ સુકૃતમાં નિર્ગમન કરવી. વિશેષ તો પૂ.શ્રીના કેટલાક પત્રો અત્રે દૃષ્ટાંત રૂપે પ્રગટ કરવામાં આવ્યા છે તે ઉપરથી ગુરૂવાણીનો અમૃતસમાસ્વાદ કરી શકાશે. સમીક્ષા જૈન સાહિત્યના પત્રોનું મુખ્ય લક્ષ્ય આધ્યાત્મિક ઉન્નતિ આત્માની મુક્તિનું છે એટલે લગભગ બધા જ પત્ર લેખકોના પત્રોમાં આત્મા-મુક્તિ-ધ્યાન-તપ-ત્યાગ-યોગસાધના. માનવજન્મની દુર્લભતા જેવા વિષયોને લગતા વિચારો વ્યક્ત થતાં હોય છે. પૂ. ગુરૂદેવના પત્રોમાં પણ માનવજીવનની સફળતા, આત્માની ઉન્નતિ કર્મવાદ, પુરૂષાર્થ, પૂણ્યાનુબંધી પુણ્ય, જ્ઞાનદાન, જૈન શાસન મળ્યાની મહત્તા, ગુરૂકૃપા માર્ગદર્શન, દુર્ગુણો પર વિજય મેળવવો, ૨ જિનાગમ, કાર્યસિદ્ધિ, સંકલ્પશક્તિ, ભક્તનો સમર્પણ ભાવ, શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ (૨૦૬) Page #220 -------------------------------------------------------------------------- ________________ અનુભવનું અમૃત, સુશિષ્ય અને સુભક્તની ફરજ અનુકંપાદાન, જેવા કે તે વિવિધ વિષયોને લગતા લગભગ ૩૦૦ પત્રોનો સંચય થયો છે. ૧ મોટાભાગના પત્રોમાં આકૃતિ અને વક્તવ્ય પત્ર સ્વરૂપને વફાદારીપૂર્વક અનુસરે છે અલ્પ સંખ્યક પત્રોમાં થોડો વિસ્તાર છે પણ તે વસ્તુ નિરૂપણની રીતે યોગ્ય છે તેમાં કોઈ દોષ નથી. પૂ.શ્રીએ શિબિરો દ્વારા અધ્યાત્મજ્ઞાન પ્રસાર કર્યું હતું. એટલે તેને લગતા પણ કેટલાક પત્રો છે. પૂ.શ્રીના પત્રોના શીર્ષક જ પ્રથમ દૃષ્ટિએ વાચકવર્ગને આકર્ષીને પત્ર વાંચવા માટે ફરજ પાડે તેવા છે. શીર્ષકની પસંદગીથી આ પત્રો વધુ કલાત્મક બન્યા છે. દા.ત.: “માનવજીવન પ્રકાશનો લાભ લૂંટી લેવા માટે (પા. ૩૩) હે સુજ્ઞ ક્ષણને ઓળખ (પા. ૫), સર્વ હક્ક સ્વાધીન (પા. ૬), માનવબુદ્ધિ શક્તિ દેહ શા માટે? (પા. ૧૫), નાકને માટે ખર્ચાય છે નાથને માટે નહીં (પા. ૨૦), વડીલોમાં દૂધમાં સાકરની જેમ ભળો (પા. ૩૨), કાળ ટૂંકો છે પંથ લાંબો છે (પા. ૪૦), માનવજીવનની ક્ષણ ક્ષણ લાખેણી છે (પા. ૪૩), હજીતો ઘણે દૂર જવાનું છે (પા. પર), ત્યારે નવી બાબતોનો રસ હેજ ક્યાંથી? (પા. ૭૩) જે થાય તે સારા માટે (પા. ૭૪), દાક્ષિણ્ય કોનું રાખવાનું (પા.૮૬), આંખ બંધ થતા પહેલાં પરાક્રમ સાધી લેવાના છે (પા. ૯૭), આપણા નિર્ણયની મક્કમતા જોઈએ (પા. ૧૦૫), જ્યોતિષના વમળમાં અટવાશો નહીં (પા. ૧૧૧), આત્મચિંતા ઉત્તમ ચિંતા (પા. ૧૧૨), ધર્મભાવની વૃદ્ધિમાં સહાયક બનવું (પા. ૧૩૩), દુનિયા સામે નહીંજિન સામે જુઓ (પા.૧૪૭), પાંચ ટકાના નહીંસો ટકાના ધર્મજીવનથી સંતોષ માનો (પા. ૧૪૮), - ખોવાઈ જનાર પાછળ જીવન ખોવું એ શું? (પા. ૧૭૪), માનસ - શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ નરક | - (૨૦૭) Page #221 -------------------------------------------------------------------------- ________________ - રોગોથી જીવન એળે જઈ રહ્યું છે (પા. ૧૮૦) માનવજીવન પામીને શું સાધવાનું (પા. ૨૦૨), આચાર સિદ્ધાંતમાં ઘાલમેલથી ધર્મનાશ (પા. ર૨૨), મહાવીર પ્રભુના જીવનમાંથી શું લેશો? (પા. રર૬), ખુશી શામાં પ્લેટફોર્મ ગજવવામાં કે આચાર વધે તેમાં? (પા. ૨૨૯), માનવ જીવનનું મૂલ્યાંકન ઝવેરીની આંખે (પા. ૨૪૨), માનવભવ અભય દાનનો ભવ (પા. ૨૫૬), જે નિમિત્તે દાન રકમ તે માટે જ વપરાય (પા. ૨૬૬), માયા ચૈતન્ય તમે કોના પક્ષે? (પા. ર૬૭), ઉપરોક્ત સૂચી તો માત્ર સેમ્પલ છે તે તો ગુરૂદેવના પત્રો પુસ્તકનું પ્રવેશદ્વાર છે. એકવખત પ્રવેશ થયા પછી આંતરિક વૈભવનું દર્શન થાય એટલે આત્માને પોતાના ઉદ્ધાર માટે સુકૃતની તાલાવેલી લાગ્યા વગર રહે નહિ. આ બધા પત્રોમાં ઉપદેશાત્મક વિચારો હોય તે તો સ્વાભાવિક છે. જિન શાસનના ગુરૂ તરીકે ગુણાલંકારયુક્ત વર્ધમાન તપોનિધિ, કરૂણામૂર્તિ, રત્નત્રયીના આરાધક અને ગુરૂદેવ સિવાય કોણ ઉપદેશ આપવા સમર્થ છે? આચાર પ્રધાન - વિચાર પ્રધાનના સમન્વયવાળા ગુરૂનો ઉપદેશ જ પ્રભાવોત્પાદક બની સર્વ જીવોનું કલ્યાણ કરવા સમર્થ છે.” એટલે આ ઉપદેશમાં શુષ્કતા નથી પણ જીવનની આધ્યાત્મિક વસંતનું સૌંદર્ય ખીલવવા માટેની મહાન ભૂમિકા છે તેનો વિચાર કરીને યુવાનો, વડીલો અને બાળકો સૌ કોઈ જૈનત્વની જીવન શૈલીને અનુસરે એવી પૂ. ગુરૂદેવની આંતરિક ભાવના પામી શકાય છે. ૧. પહેલા સાચા સંત બનો તા. ૧૮મીનો તારો પત્ર આજે મળ્યો. મુંબઈમાં મારી નરમ છે. છે. તબિયતની ખોટી અફવા ચાલી. તાર પર તાર આવતા ગયા. કેમ શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ (૨૦૮) Page #222 -------------------------------------------------------------------------- ________________ આમ થયું હશે ? અલબત્ત હાથની વ્યાધિ તો છે તે છે જ. ભાવીભાવ. હકીકત જાણી હજી અત્રે રૂબરૂ ન થાય ત્યાં સુધી નિરાશા ક૨વાની જરૂર નથી. રૂબરૂ તુલ્ય સમજુતી એ છે કે, ઈન્જેકશન વગેરેથી સારૂં થવાની મને આશા છે. ગમે તેમ તોય તું વિચારક છે. મનની થોડી આંધી જ દૂર કરવાની જરૂર છે. તું ત્યાં બેઠો પ્રાર્થના કરજે. ભાવના ભાવજે કે અહીં ટ્રીટમેન્ટ બરાબર સફળ થાય. Strong will is half success અને ઉપદેશની શી તાકાત તું સમજે છે ? શિબિ૨ના વિદ્યાર્થીએ તને શિબિરનો હવાલો નહિ આપ્યો હોય. જરૂર હવાલો લેવા જેવો છે. બાકી તું એને ત્યાં કેમ જતો નથી? તને ખબર છે ? રૂબરૂ સામે ઉઠીને મળવા જવાથી સામા ઉપર ઘણી છાયા પડે છે અને હવે એ તારે કરવાની ખાસ જરૂર છે. કેમ કે આજે એનો પત્ર છે, એમાં લખ્યા મુજબ એની બા એને મેટ્રિક પછી ૨-૩ વર્ષ અમારી સાથે રાખી ભણાવવા માંગે છે તે પછી દીક્ષા. પરંતુ આ ઠીક નથી. કેમ કે (૧) પહેલું તો આત્મામાં સંતપણાનું ઘડત૨ ક૨વાનું છે, પછી પંડિતાઈનું. સાધુપણું પાળવું એટલે પહેલાં સંત બનો, પછી વિદ્વાન. દુનિયામાં દેખાય છે ને કે સંત નહિ એવા પંડિત કેટલો દાટ વાળે છે? કેવી દુર્દશામાં છે? એ શું કે બીજો શું? પહેલા સાચો સંત થાય, એ મારી અભિલાષા. (૨) સાધુ થઈ જેટલો અમારી નિકટ રહે છે, એટલો ગૃહસ્થપણે નહિ. જ્ઞાનોપાર્જન પણ સારૂં કરી શકે છે. (૩) વિના કા૨ણ અવિરતિમાં જકડાયા રહેવાનું શું કામ ? (૪) ઉંમર મોટી થતી જાય, ત્યાં ભાવનાનો'ય શો ભરોસો કે એવી જ ટકશે કે વધશે કે ઘટશે? શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૨૦૯ Page #223 -------------------------------------------------------------------------- ________________ આ બધું વિચા૨ી એનું કામ કેમ સરળ અને શીઘ્ર થાય ? એ જોખમ તને સોંપ્યું. એ માટે એમને ત્યાં તું જતો આવતો રહેશે, તો એની બાને અવસરોચિત કહી શકાશે. દબાણ પણ કરી શકાશે. એટલે સ૨ળ સ્વભાવે જ તારે ત્યાં પૂછવાનું, કેમ ? શો વિચાર છે ? કેમ દીક્ષા માટે શું ધાર્યું છે ? પછી બધું કહી શકે. તા. ૨૧-૧૧-૬૪ ૨. સુશિષ્ય – સુભક્તની ફરજ આજે સવારે પૂજ્યપાદ ગુરૂદેવ મને કહેતા હતા કે, તને બોલાવી લે. એક અગત્યની વાત કરવી છે. જે તારા પિતાજીને પહોંચાડવાની છે. મેં એઓશ્રીને કહ્યું કે, પત્ર તો લખ્યો છે, પરંતુ એમના દાક્ષિણ્યવશ એ કદાચ મુંઝાતો હોય, ત્યારે એઓશ્રીએ કહ્યું કે, સમજે કે, ‘સંસાર બળાત્કારે છોડવવાની વસ્તુ જ નથી. બાકી વાત તદ્દન જુદી જ છે, ખાતરી રાખજે કે તારા અંગે આ વાત નથી.’ મને ઈશારો આપ્યો એ પરથી મને લાગે છે કે તું એઓશ્રીની વાત સાંભળીને ખુશીનો પોટલો જ થઈ જશે : અને તરત વળતી ગાડી પકડી તારા બાપુજીને વાત પહોંચાડવા દોડી જશે. વાત અગત્યની છે. તેથી વહેલી તકે મળવાની જરૂર છે. પૂજ્યશ્રીની આ અવસ્થાએ એઓશ્રીની ઈચ્છાને માન આપવું, એ સુશિષ્ય અને સુભક્તની ફરજ ખરીને ? કેટલાક પુસ્તકો ખરીદી મોકલવાના છે. લીસ્ટ મોકલું ? કે રૂબરૂ લઈ જશે ? પૂજ્યપાદ આચાર્યદેવશ્રીની તબીયત પહેલાં કરતાં ઠીક, બાકી અશક્તિ બહુ. વચમાં ક્યારેક શ્વાસ પણ ચડી જાય. પ્રોસ્ટેટના દર્દ શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૨૧૦ Page #224 -------------------------------------------------------------------------- ________________ અંગે ક્યારેક વધુ તકલીફ ઉપડે તો વેદ ડૉ. ની સગવડ મળે એ હિસાબે અમદાવાદનો વિચાર છે. પૂર્વપત્રથી મનને કાંઈ આંચ ન આવવા દેતો. લાગણી અને વાત્સલ્યથી લખેલાનું મૂલ્યાંકન કરજે. એ જ. ક્યારે નીકળે છે ? તેનો તાર જ દેજે. જે વાંચી પૂજ્યપાદ ગુરૂદેવશ્રીને મહાન શાતા પ્રાપ્ત કરાવવાનું પુણ્ય મળશે. પિંડવાડા, ૯-૧૧-૬૪ ૩. આંખ બંધ થતાં પહેલાં પરાક્રમ સાધી લેવાના છે. અત્રે આવવા અંગે ખરી હકીકત શી છે ? મને લાગે છે કે, હવે મારા તરફથી બહુ આગ્રહ ક૨વા જેવો નથી. કેમ કે એના મનને સદ્ભાવમાં હાનિ ન પહોંચે ! બાકી અત્રેની શિબિરનો હેવાલ બરાબ૨ કહી એકવાર રૂબરૂ લાભ લેવા જેવો છે. એ સમજાવજે. ન પૂજ્યપાદ ગુરૂદેવશ્રીને પ્રોસ્ટેટના દર્દમાં હાલ ઠીક છે. પરંતુ અશક્તિ બહુ, વચમાં શ્વાસ પણ ચઢી આવે. હાથના સાંધાના દુઃખાવામાં કંઈક રાહત થતી આવે છે. તારે ઉપયોગમાં આવે તો હિન્દી સંસ્કૃત વ્યાકરણ તથા હિન્દી ભાષા અંગેના ૪-૫ પુસ્તકો મોકલી આપું. ઉત્તર લખજે. જુદા કાઢી રાખ્યા છે. મુંબઈની હવામાં ગયા પછી અત્રેના શિક્ષણ સામેના વાતાવરણમાં તણાઈ ન જવાય એ ખાસ ખ્યાલમાં રાખવું. શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૨૧૧ Page #225 -------------------------------------------------------------------------- ________________ અત્રેથી કાં. વ. ૨. અમદાવાદ તરફ તરફ વિહાર ધાર્યો છે. તમારા પિતાજી તથા માતૃશ્રીને ધર્મલાભ. સંતાનોમાં પાયેલ અધ્યાત્મનું અમૃતનું સારૂં જતન-વર્ધન ક૨શો. અને એમને કરેલી ભલામણ લક્ષમાં લેશો. આંખ બંધ થતાં પહેલાં પરાક્રમ સાધી લેવાના છે. પિંડવાડા, ૬-૧૧-૬૪ ૪. પાંચ ટકાના નહીં, સો ટકાના ધર્મજીવનથી સંતોષ માનો પત્ર મળ્યો. ધર્મક્રિયાપર પ્રેમ ટકાવવા, દુન્યવી બાબતોમાં આકર્ષણ ઓછા થવા જોઈએ, અને ક્રિયા ઓછી થઈ તેની ગ્લાની રહેવી જોઈએ. એ માટે એ બાબતોમાં શક્ય કાપ મૂકવો. અને મન મારીને પણ ધર્મક્રિયાનો ઉદ્યોગ વધારવો. ઉદ્યોગથી રસ જાગે છે. એમાં એકાગ્રતા માટે પણ બાહ્યભાવના વિચાર ઓછા કરવા જરૂરી. તે પણ બાહ્ય પ્રવૃત્તિ ઓછી કરી નાખવાથી બને. અસત્યત્યાગ નિયમ પાળવા એ વિચારવું કે, ‘અસત્ય એ પાયાનો દુર્ગુણ છે. એમાં હૃદય એટલું બધું મલિન અને નિઃસત્ત્વ બને છે, કે જેથી બીજી ધર્મસાધનાઓ પણ માલ વિનાની થઈ જાય છે. આવા ખતરનાક દોષને તો દૂર જ રાખું.’ પાણીનો વધુ ઉપયોગ ન થાય એ માટે વિચારવું કે, એના એકેક બિંદુમાં એટલા બધા અસંખ્ય જીવો છે કે, જો એ એકેક એટલા બિંદુ જેટલું શરી૨ કરે, તો કરોડો દ્વીપ સાગરમાંય માય નહિ. બધા મૂક નિર્દોષજીવોનો કચ્ચરઘાણ મારાથી કેમ થાય ? આટલા પૂજાનું મહત્ત્વ દિવ્યદર્શનમાં ઘણું આવ્યું છે. પાછલા અંકો શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૨૧૨ Page #226 -------------------------------------------------------------------------- ________________ જોજે. નવકારવાળી એ બાહ્યભાવની આગથી અને દુર્ગાનના આ ભડકાથી દાઝેલા બળેલા જીવને શીતલ ઝરમરવૃષ્ટિ સમાન છે. મનને થાય છે કે ક્યારે એમાં પરોવાંઉં! ખાતી વખતે બોલવામાં (૧) જ્ઞાનાવરણ કર્મ બંધાય. (૨) ચિત્ત એમાં જવાથી ઉડતા જીવ ખોરાક પર ન બેસી જાય એ માટે કાળજી ન રહે. (૩) મન તુચ્છ-અગંભીર બને, વગેરે દોષોનો વિચાર કરી એ છોડવું. બ્રહ્મચર્ય સતત પાળવું એટલા માટે કે અબ્રહ્મ એ પશુક્રિયા છે, ગાઢ સંસારબંધન છે. એ ટાળવા સાધુસંગમાં ખૂબ ખૂબ રહેવું જરૂરી છે. જાતીય આકર્ષણ એના દર્શન-શ્રવણથી દૂર રહેવાથી મટે, બાકી ઉત્તમચરિત્રો વાંચવા. ભવની દુ:ખદ સ્થિતિ વિચારવી. આત્માનું શુદ્ધ સ્વરૂપ વિચારવું. પશુ જીવન છોડ્યા પછી પશુ ક્રિયા ચાલુ રાખવી શોભે નહિં. કંદમૂળત્યાગ વગેરેમાં અડગ રહેવા જૈનત્ત્વની ખુમારી જોઈએ. અરિહંત અને એમના વચન મળ્યાનું મહત્ત્વ સમજાવું જોઈએ. એની આગળ કંદમૂળના સ્વાદ અતિસુચ્છ અને શરમજનક લાગશે. આધ્યાત્મિકતા વધારવા ધમધોકાર શુભક્રિયાઓ, વ્રત નિયમ, ને ધાર્મિક વાંચન-શ્રવણ જરૂરી છે. તારી જિજ્ઞાસાઓ જોતાં ધર્મ પ્રત્યે તારા દિલમાં ભારે તમન્ના ઉછળી રહી જણાય છે. તો પ-૧૫ ટકાના ધર્મથી સંતોષ ન માનતાં સોએ ટકા ધર્મમય જીવન બનાવવાની ધગશ રાખજે. આત્મારૂપી ચપ્પણિયામાં કેટલીય એંઠવાડ જેવી અવિરતિ ભેગી ધર્મરૂપી ખીર : નાંખીને ખાવી, એના કરતાં એને તદ્દન ખાલી ચોખું કરી શુદ્ધ, Sાર શ્રી જૈન . મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ક G ૨૧૩) ૨૧૩ Page #227 -------------------------------------------------------------------------- ________________ નરદમ ખીર ખાવી એમાં ડહાપણ છે. અમદાવાદ. ૧૫-૩-૬૬ ૫. જ્ઞાન-ધ્યાન એ જ મુખ્ય વ્યવસાય તારા તરફથી પત્ર મળ્યો. પત્ર વાંચી હવે તારી ચિત્તચંચળતા જાણી આશ્ચર્ય થયું. અહીંથી તો મન ઘણું ફોરૂં અને સ્પષ્ટ ચિત્રવાળું લઈને ગયેલ. પછી આ સ્થિતિ શા માટે ઊભી થવા દેવી? ખેર, નીચેના ખુલાસા વાંચી ચિત્ત સ્વચ્છ બનાવી દે છે. સૂત્ર-પાઠ અંગે કોઈ શંકાની જરૂર નથી કેમ કે અત્રે અમારી સાથે રહ્યા પછી, દુન્યવી ભાંજગડમાંથી નિવૃત્ત થવાથી ચિત્ત બહુ હળવું, ફોરૂં અને અવકાશવાળું બનવાથી એમાં સૂત્રાદિનો પ્રવેશ બહુ સરળ છે. વળી અત્રે બીજું કામ પણ શું છે? જ્ઞાન-ધ્યાન એ જ મુખ્ય વ્યવસાય છે. એટલે એનો ઉદ્યોગ કરતાં કરતાં સૂત્રપાઠમાં શી મુશ્કેલી હોય? માત્ર આવશ્યક ક્રિયાના જ નહિ, કિન્તુ તું આગળ આગળના સૂત્રો પણ કંઠસ્થ કરી શકશે, એવો વિશ્વાસ ધર. અમારા ઘણાના અનુભવ પછી આ તને ભલામણ છે. આમાંય મહામાર્ગ પ્રયાણ કરતાં પહેલાં પણ ૨-૪ માસ તું અમારી સાથે રહી શકશે. ગોખવાની ખાસ ટેકનિકો છે. એ તને બતાવ્યાથી એ રીતે કંઠસ્થ કરી લેતાં ચમત્કાર લાગશે. તપ અંગે તો તને કહેલું છે કે, કોઈ બળાત્કાર નથી. મુખ્ય અહિંસા-સંયમ-તપ, જ્ઞાન-દર્શન-ચારિત્ર છે. મુખ્ય આભ્યન્તર તપ, બાકી જીવનમાં અમુક અમુક ત્યાગ દા.ત. માસમાં મોટોભાગ મિષ્ટ ત્યાગ. રોજના માટે અમુક વિગઈત્યાગ. કેટલાક બિનજરૂરી દ્રવ્યોનો ત્યાગ, વગેરે પણ તપ જ છે. જે આત્મા પર મહાન સંસ્કરણ કરે છે, કર્મક્ષય કરે છે, તો એ જોઈ બીજા-ત્રીજા ભય ઊભા કરીશ ના. શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ (૨૧૪) ૨૧૪ ) Page #228 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અંગે પણ કોઈ મુશ્કેલી નથી. તારા જેવા શરીરવાળા પણ અહીં છે, અને સંયમ સાધના કર્યું જાય છે. વિહાર પણ કરે છે. બાકી વર્તમાન તારા શરીરની સ્થિતિમાં સંભવ છે કે ઘીનો સર્વથા ત્યાગ પણ કારણ હોય અને મહામાર્ગે જતાં એ નિયમ પૂર્ણ થવાથી શરીરને જરૂરી ટેકો મળી રહે. તો લોહી પડવાનું કે અશક્તિ વગેરે કારણ નહિ રહે, હાલ પણ દૂધનો ઉપયોગ રહે તો અશક્તિ ઓછી થાય. સારાંશ, કાંઈ પણ મુંઝવણ કરીશ નહિ. કરવાને કોઈ કારણ નથી. પુણ્ય એટલું તપ છે કે બધું સારું થવાનું છે. સારૂં તે એવું કે વર્તમાનસ્થિતિ કરતાં શરીર અને મનની દૃષ્ટિએ પણ બહુ સદ્ધર સ્થિતિ ઊભી થશે, તો ગભરાય છે શું? શંકાશીલ શા સારું બને? અનંત ઉપકાર માન અરિહંત દેવોનો કે આવા કાલે પણ આ મહામાર્ગ વહેતો કરી ગયા છે. જેમાં જીવનો સર્વાગીણ ઉદ્ધાર છે, ઊર્ધીકરણ 9. Spritual uplift if the best uplift. Which consists all the factors of elèveted human life. ૬. કોના ભરોસે બેઠા છો? અશ્વિના ઘરમાં રહેવાથી બળવાનું જ મળે, ઠરવાનું નહિ. કાજળની ઓરડીમાં કાળાં જ થવાય, ઉજળા નહિ, કcખાનામાં મરવાનું આવે, બચવાનું નહિ. જાણો છો ખરા કે, સંસાર કાળો કોલસા જેવો છે અને સો મણ સાબુએ ધોતા ઉજળો ન થાય. | ગધેડાંઓને ગમે તેટલી કેળવણી આપ્યા છતાં ઘોડા થાય ખરાં? ના. એમ આ સંસારને સારભૂત બનાવવા સુધારવા અને રહેવાલાયક - બનાવવા ગમે તેટલું મથી મરો, પણ બધું નિષ્ફળ. શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ પેઢી, વલસાડ કરે ૨૧૫) Page #229 -------------------------------------------------------------------------- ________________ કોના ભરોસે બેઠા છો ? કાળના સમયો પવનથી વધુ વેગે અસંખ્ય અસંખ્યની સંખ્યામાં દોડી રહ્યા છે. એમાં આપણા અનંત પુણ્યના નાણાંનો માલ વેડફાઈ ચાલ્યો છે. છતાં ગમાર જીવ કુંભકર્ણની નિંદ્રામાં ઘોરે છે, કરોડપતિની એદી, ઉડાઉ, વિલાસી, જુગા૨ી છોકરાને હજારો રૂપિયાની રકમો વેડફી નાખતાં કોઈ અફસોસી નહી, તેવી સ્થિતિ અમૂલ્ય, અસંખ્ય સમય બરબાદ કરતાં ‘ઢ' જીવની છે. તુચ્છ બેકાર ગણતરીઓમાં જે મળેલી અતિદુર્લભ તક ચૂકે છે તેની એ મહામૂર્ખતા છે. કરવાનું તો સૂતા ત્યાંથી બેઠા થવાનું, બેઠા ત્યાંથી ઊભા થવાનું, અને ઉઠ્યા ત્યાંથી દોટ મૂકી પ્રમાદ વિષયોના ભયાનક જંગલમાંથી ભાગી જવાનું છે. કોણ કોનું છે ? કોને આપણા જીવની, એને થતા અઢળક કર્મબંધની અને ભાવી પરલોકના દુઃખોની પડી છે ? માટે ભાનભૂલા ન થાઓ. ઠગારાના ગામમાં આવી ભરાણા જેવી સ્થિતિ જીવની ઘરવાસમાં છે. ત્યાં એક રાત પણ રોકાવાય નહિ . તા. ૫-૯-૬૬ ૭. મુંઝવણમાં વિચારવાલાયક મુદ્દા તારો તા. ૭મીનો પત્ર મળ્યો. તારી મુંઝવણ જાણી બહુ દુ:ખ થયું. સાથે આશ્ચર્ય થાય છે કે પંચસૂત્રાદિ પદાર્થ સમજ્યા પછી તું આવી વિષમ સંસારઘટનાઓ પર વધુ વૈરાગ્ય, નફરત અને ત્યાગના નિર્ણયની વધુ દ્રઢતા ક૨વાને બદલે મુંઝવણ કરી રહ્યો છે. તારે ત્યાં જે બની રહ્યું છે, એ તો એક અપેક્ષાએ જિનોક્ત તત્ત્વક્ષદ્વા અને ઉદાસીનતાને વધુ સતેજ કરનારૂં હોઈ તારૂં કશું જ બગડવાનું નથી. સાથે આટલું વિચારણીય છે....... (૧) આપણાં પૂર્વોપાર્જિત કર્મના ફળરૂપે અહીં પ્રતિકૂળતા આવે, શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૨૧૬ Page #230 -------------------------------------------------------------------------- ________________ એ નાણાં પ્રમાણેનો માલ છે. એમાં ઉગ શો? તાંબિયા - નાણાંથી હીરામાણેક શું મળે? ભવિતવ્યતાના નિશ્ચિતભાવો આવા જ નિર્મિત હશે. કોણ અન્યથા કરી શકે? એ તો માત્ર નિહાળવાના, જરાય લહેવાઈ જવાનું કે દીન હીન બનવાનું નહિ, કેમ કે એમ કર્યો ભવિતવ્યતાના ભાવો મિટાવી શકાતા નથી. (૩) આટલી પરિસ્થિતિમાં પણ સપુરૂષાર્થ આપણા આધીન છે, એને કોમ અટકાવી શકે? આપણા હાથની વસ્તુ સપુરૂષાર્થને છોડી આપણા હાથમાં નહિ, એવી બાહ્ય પરિસ્થિતિ પરવલખાં શા સારૂં મારવા? (૪) હંમેશા સંયોગ આપણને અનુકૂળ કરવા કરતાં સંયોગને આપણે અનુકૂળ થઈ જવું, એમાં ડહાપણ અને સાત્ત્વિકતા છે. અર્થાત્ ચાલુ સંયોગમાંથી માર્ગ શોધી કાઢવો, એ જ ઉચિત છે. (૫) જિનેશ્વરદેવની અચિત્ય શક્તિ છે, પ્રભાવ છે. એના પર શ્રદ્ધા હોય તો ઉભય ટંક પ્રાર્થના કરવી કે પ્રભુ! તારા પ્રભાવે સારૂં જ થવાનું છે, થવું જ જોઈએ. હવે ત્યાંની ભાંજગડમાં પડવા કરતાં અત્રે આવી માર્ગદર્શન મેળવવું એ જરૂરી છે. આમાં વિલંબ ન થાય. ગભરા મા! આત્માની શક્તિ અનંત છે! અનંત શક્તિવાળા અરિહંતની ઓથ છે, આંતરદષ્ટિ ખુલેલાને અંતરથી અંધ જીવો શા વિડંબી શકે? એ જ. ' દશા પોરવાડ સોસાયટી, અમદાવાદ-૭, ૮-૭-૬૬ Ras શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ પર ૨૧૭) Page #231 -------------------------------------------------------------------------- ________________ ૮. કર્મના કાળે કાળે વિચિત્ર ઉદય ડીસાથી આજે વિહાર કરી પાટણ તરફ જઈએ છીએ. તા. ૨૮ રિવવારે પાટણ પહોંચવા ધારણા છે. ત્યાં એક સપ્તાહની સ્થિરતાનો સંભવે છે આગળ બને તે ખરૂં. અમદાવાદ, ભાવનગર, મુંબઈ એવી વિચારણાઓ થઈ. હજી નિર્ણય કોઈ નહિ. પૂજ્યપાદ ગુરૂદેવશ્રીને તકલીફો આવી ગઈ, પણ વૈદકીય ઉપચારથી રાહત સારી. લગભગ બે વરસથી ભૂખનો અનુભવ નહોતો, તે હવે રૂચિ ખુલે. આખો દિવસ વાંચન વગેરે કરી શકે છે. વિહારમાં બે વા૨ હાર્ટ પર હુમલા આવ્યા, પણ શાંત થઈ ગયા. છતાં વેદના કહેવા હિસાબે મૂળ પ્રોસ્ટેટનું દર્દ હજી છે. જેના માટે મુંબઈના ડૉ. મુકુંદ પરીખ પિંડવાડા આવેલા, તે કહેતા હતા કે ઓપરેશન કરાવવું જોઈએ. શિબિ૨ાર્થી કેમ છે ? તો તલમાં કાંઈ તેલ ખરૂં કે કેમ ? તું કેમ છે ?.તારી અને અમારી એના માટેની ઉચ્ચ આકાંક્ષાઓ ફુલવતી બને એમ છે ? એને બે પત્ર લખેલ, પણ કોઈ ઉત્તર નથી. ડીસામાં એ રૂબરૂ આવેલ, પણ લેશ વાતે ખુલાસો કર્યો નહિ. આમ તો એને ઘણાં સમાધાન જોઈતા હતા, છતાં કેમ મૌન ? તે સમજાયું નહિ. તારાથી શક્ય હોય તો ખુલાસો મેળવીને લખજે અને એની પાસેય ઉત્તર લખાવજે. કર્મના કાળે કાળે વિચિત્ર ઉદય થાય છે. એટલે ધાર્યું ૨દ અને અણધાર્યું ઉપસ્થિત થઈ જાય છે. એના તરફ આપણે સહેજે ઉદાસીનતાભાવ તો થઈ જાય, પણ કરૂણા જરૂર ઊભી થાય, કે પુરૂષાર્થને પ્રધાન ક૨વા યોગ્ય ચરમ પુદ્ગલ પરાવર્તકાળમાં આવ્યા શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૨૧૮ Page #232 -------------------------------------------------------------------------- ________________ એ પછી પુરૂષાર્થ હાથવેંતમાં છતાં બિચારા એની ઉપેક્ષા કરે છે! ને અસ્તુ. મારા પત્ર તો મળ્યા હશે. પણ પૂર્વે જે આનંદદાયક તારા ધર્મધગશભર્યા પત્ર મળતા હતા, તે હવે નહિ. એનું શું કારણ? અત્રે. પૂ. આ. શ્રી જંબુસૂરિજી મહારાજને આંખને માટે નીચે લખેલ દવાની જરૂર છે. તો શક્ય હોય તો પત્ર મળ્યેથી વહેલી તકે એમને પાટણ પોસ્ટ કરાવવા અવસર જોવો. આસેડા. ૨૩-૨-૬૫ અરે ઓ ગુરૂભક્ત ! તને આ સમાન વિચારધારા પર ભવ્યાતિભવ્ય સર્જન કરવાની કલ્પના કેમ નથી ક્રૂરતી? કર્તવ્ય - રાહે આવી જો સમાંતર વિચાર કરી શકે તો શું શું ન કરી શકે? હું તો અહીં જે કોઈ વાંચુ, વિચારૂં એમાં મને લાગે છે કે આ બધું Refine Re-adorn Reconvert કરી જગતને ભેટ કરાય, તો આજે હજારો જીવોના હૃદયમાંથી અંધારા ઉલેચાવી પ્રકાશના પુંજ ભરી દેવાય. પણ Steno સમાન વિચારક, પ્રોત્સાહક, સમસ્યા નિવાકર આદિના અભાવે કૂપની છાયા સમાવે જેવી સ્થિતિ છે. જ્યોતિષ કે ગમે તે, પણ તું તારી ગણતરીમાં તણાયો જાય છે. કિન્તુ ધ્યાનમાં લેવા જેવું છે, કે આત્માના ગુપ્ત ભંડારમાં કેવા કર્મ ભરાઈ બેઠા છે? એની ખબર નથી ને એવા એકાદ કર્મનો સણસણતો પંજો લાગ્યો, એ વખતે કઈ દશા? ખેતી તો વરસાદ આવ્યા પહેલા હોય, પછી નહિ. એમ સાધના કર્મના, આક્રમણ આવતાં પહેલાં હોય, પછી નહિ. શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ સાડ ; ૨૧૯) Page #233 -------------------------------------------------------------------------- ________________ અસ્તુ. આ તો હૃદયનો પ્રમોપાલભનો ઊભરો વહાવ્યો છે.' બાકી પ્રત્યક્ષ મળવામાં એવા કોઈ ડર ન રાખીશ કે મને કોઈ આગ્રહમાં તાણાશે તો? આવા કોઈ ડર નીચે રૂબરૂ મળવાનું ન કરતો. અનેક સમસ્યાઓને હલ કરવા રૂબરૂ મેળાપની જરૂર છે. સમાન વિચારધારાનાં કારણો અનેક છે. પેલી વાત અંગે ગઈકાલે પત્રમાં પર્યાપ્ત લખ્યું છે. એ પત્રને દયા પળાવી દેજે. વાલકેશ્વરના એક ભાઈએ વિનંતી કરેલી કે મુંબઈ પધારો અને મારા બંગલામાં ચોમાસુ કરો. બને તે ખરું. ડીસા. તા. ૧૭-૧૨-૬૪ ૯. આપણા નિર્ણયની મક્કમતા જોઈએ તારૂ તા. ૧૪નું કાર્ડ મળ્યું. વસ્તુ મોકલવાનું લખ્યું તે જાણ્યું. બીજું તે અત્યંત ચિંતાનું લખ્યું, જાણી ખેદ થયો. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એ અત્રે આવી ગયો છે. એ કહેતો હતો કે તારા પિતાજી સાથે એને સારી વાત થઈ છે. પહેલા તો એ નિષેધ કરતા હતા અને કહેતા હતા કે મારે બીજો કોઈ વાંધો નથી, પરંતુ પીંડવાડામાં એને અનુભવ શું મળે? બોમ્બેમાં હોય, તો અનેક ગૃહસ્થોના પરિચયમાં આવે તો અનુભવ મળે. ત્યારે એણે કહ્યું કે, ત્યાં પીંડવાડામાં તો ઘણું મોટું કામ છે, જે આખા સંઘને લાભકારી છે. વિગેરે મુદ્દા સમજાવ્યા. એટલે પછી એમણે સંતુષ્ટ થઈને કીધું, કે ભલે ત્યારે પીંડવાડા જાય. એટલે હવે જો તું આ બાબતની ચિંતામાં હોય, તો જરાય - શ્રી જૈન છે. મહાવીર સ્વામી ભગવાનની પેટી, વલસાડ શ્રી જૈન છે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ કે Page #234 -------------------------------------------------------------------------- ________________ જ ચિંતા કરીશ નહિ, અને તારો આવવાનો નિર્ણય મક્કમ રાખજે. એ છે પણ સાચું છે કે હંમેશા આપણા નિર્ણયની મક્કમતા જોઈએ જ. 0 ઘણાં મહત્ત્વની બાબતમાં ઢીલાશ, દાક્ષિણ્ય, કોમળ સ્વભાવ વગેરે ન ચાલે. બાકી દેવગુરૂ પર અટલ વિશ્વાસ રાખવો કે એમના અચિંત્યપ્રભાવે સારા કામમાં જરૂર ફતેહ મળશે. ત્યાં વાતચીત વખતે પણ મનમાં અરિહંતનું વિશ્વાસપૂર્વક સ્મરણ કરતા રહેવું. હવે આ સિવાયની બીજી કોઈપણ ચિંતા હોય, તો તેમાં પણ આજ દેવગુરૂ પર અટલ વિશ્વાસભર્યા સ્મરણ રાખી કામ લેવું. આથી બધા વિઘ્નો દૂર થઈ જાય છે. અરિહંતના અનંત પ્રભાવ આગળ કઈ આપત્તિ ટકી શકે છે? કે કયું વાંછિત અણસિધ્યું રહે? કચાશ આપણા શ્રદ્ધાબળની છે માટે એ કચાશ દૂર કરવા માટે પહેલો પ્રયત્ન કરવો. એના સહકારી કારમાં સૌમ્ય સ્વભાવ, સામાપર નીતરતો ભાવ-દયાનો પ્રવાહ તથા અંગત તુચ્છ સ્વાર્થરહિત સ્વચ્છ હૃદય પણ સાથે જ રાખવા જરૂરી છે, ઉત્તર લખજે. પિંડવાડા. આ. શુ. ૧૦ ૧૦. જીવનભર ઘુંટેલું અંતકાળે આવડે તા. ૧૭થી શિબિર નક્કી કરી છે. તારો તા. ૬નો પત્ર આજે સવારે મળ્યો. પત્રમાં વિસ્તારથી જે તારા દાનપ્રવાહ અને મૂચ્છત્યાગની પદ્ધતિ લખી તે વાંચી ખૂબ આનંદ. એમાંય તે દિવ્યદર્શનના વાંચનની અસરરૂપે! એટલે તો તેં મને પણ લાભનો સારો ભાગીદાર બનાવ્યો. આ માણસને ક્યાં ખબર હોય છે, કે એ અનેકોના કેટલા સુકૃતોમાં શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૨૨૧ ) Page #235 -------------------------------------------------------------------------- ________________ જ આડકતરી રીતે નિમિત્ત બનતો હશે? ચાલો, બહુ સર, તારા પિતાજીનો આધ્યાત્મિક વારસો તેં ખરેખર અપનાવ્યો. એ બદલ તને ભૂરિ ભૂરિ ધન્યવાદ. એક વિચાર આવ્યો કે આ હકીકત પૂર્વે જણાવી હોત, તો કેટલાય આવશ્યક અને સારા લાભપ્રદ સુકૃતો તને ચિંધત. અને એ પણ સાચું કે તારી આર્થિક પરિસ્થિતિ જાણ્યા વિના ચિંધવામાં સંકોચ રહ્યો હશે. બાકી તેં જે નિયમબદ્ધ અને વળી, Advance Booking થી ઉદાર ત્યાગ કર્યે રાખ્યો, તે ફરી પણ મારા દિલને અનુમોદનાના સરોવરમાં ઝીલાવી રહ્યું છે. સાથે કોઈ શોખ તને નથી એ પણ અનુમોદનાઈ છે. તારે પોતાને શિબિરમાં આવવા અંગે પુરૂષાર્થ ચાલુ છે કે કેમ? ધ્યાનમાં છે કે નહીં? અલબત્ત તમે જડની તો ચિંતા નહિ જ કરતા હો, છતાં મનને એ બાબતમાં વધુ મજબૂત બનાવવા આ વિચારવા જેવું છે કે, શા સારૂં મારે હવે આ જડની જરાય ચિંતા કરવી? જે ચંચળ છે, વિનશ્વર છે, એક ભવનું જ છે, જે મુકીને જ મરવાનું, ચાલ્યા જવાનું છે, એની આટલી બધી ચિંતા-ગડમથલ? આત્માથી જે તદ્દન પર છે. જેને મારા આત્માના હિતની જરાય પડી નથી, કશી લેવા દેવા નથી, એની ને એની ચિંતામાં રાતને દિવસ, જીવનનો સમગ્ર કાળ કાઢવાનો? જીવન જીવતાં જો આનું આજ કર્યા કરીશ, તો પછી આનું અભ્યસ્ત મન જીવનના પાછલા ભાગમાં અને અંતકાળે બીજું ક્યાંથી વિચાર શકવાનું હતું? જીવનભર મનથી જે ઘુટ ઘુંટ કર્યું એ આ જ અંતકાળે આવડવાનું. ત્યારે એવો કાયા-માયાની ચિંતા વિચારોનો - શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ (૨૨૨) Page #236 -------------------------------------------------------------------------- ________________ - અંતકાળ કેટલો બધો કરૂણ બને? પછી પરલોક કેવો દારૂણ આવીને ઊભો રહે? શું હું ત્યારે સમજી બુઝીને મારી જાતે જ કરૂણ અંતકાણ અને દારૂણ પરલોકની તેયારી કરૂં? મૂક માથાફોડ, જડનો એ હું વેચાણ નથી, ગુલામ નથી, કે રાતને દી એની જ ચિંતા કર્યા કરૂં. કાયા-માયાને ચાલવું છે કર્મના હુકમ મુજબ. મારી ચિંતા મુજને નહિ, પછી નાટક શા સારૂં? એની પાછળ તૂટીમરૂં? કાયા-માયાની ચિંતા શિરપાવમાં કરૂણ અંતકાળ અને દારૂણ પરલોક આપે તો શા માટે એવી ચિંતા કર્યા કરવાની મૂર્ખાઈ કરૂં? આ રીતે જો મનને ખૂબ સમજાવ્યા કરો, તો જડનાં બંધનથી જલ્દી છૂટી આત્મચિતામાં સારા લાગી જવાશે. વિશેષ અત્રે શિબિરમાં સારૂં સમજવા મળશે. પીંડવાડા. આ. સુ. ૩, તા. ૮-૧૦-૬૪ ૧૧. હવે આશા કોની રાખવાની? હમણાંથી પત્ર નથી, પણ પત્ર કરતાં ય ખાસ કિંમતી તો જાગૃતિ અને ઉદ્યમ છે. જગત આજે નવકોટિ હિંસાથી વ્યાપ્ત થઈ ગયું છે. ધર્મી ગણાતો માણસ પણ આજે ભૂલો પડી જાય છે અને જેમાં કશી લેવાદેવા નથી એવી ઢગલો બાબતમાં અનુમોદના-વાચિક-કાચિક, માનસિકથી હિંસાના પાપનાં પોટલાં માથે લે છે! આનું કારણ સ્પષ્ટ છે, જેને પોતાના જરૂરી કાર્યોમાં થતી શકાય જીવોની હિંસાનો હૈયે કાળો કકળાટ નથી, એ બિનસંબંધી આ જગતમાં ચાલતી હિંસાઓની અનુમોદનામાં શું કામ સંકોચાય? શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ (૨૨૩) Page #237 -------------------------------------------------------------------------- ________________ ભાન નથી કે એ બિચારા નિરપરાધી શાથી? કર્મની જ રહેમ નજર નથીને ? એટલે કર્મલાલિતને કર્મ અપમાનિતના ખુરદા કરવાની છૂટ એમ ને ! માની લીધેલા ૪-૧૦ સ્નેહી સ્વજનની શેહમાં રોજના અસંખ્ય અનંતના કચ્ચરધાણ કરતાં કોઈ શેહ-શરમ એ જીવોની કે એમની દયા પોકારના અરિહંતદેવની નહિનડવાની? દેશ પર આક્રમણ આવે, ત્યારે તરત જ જુવાનોએ સગાં-સ્નેહીઓને રોતા મૂકી યુદ્ધમાં ઝંપલાવ્યું. આજે શાસનપર આક્રમણના ટાણે અમારા કોક રડ્યા ખડ્યા મુમુક્ષુ સગાં-સ્નેહીની શેહમાં સડી રહ્યાં છે ! ધન્ય બુદ્ધિ ! હવે આશા કોની રાખવાની? તા. ૨૭-૮-૬૬ ૧૨. આપણાં આત્માના રોગો કેમ ટળે ? વિશેષ આત્માના આરોગ્યની ચિંતા રાખવાની છે. અનંત અનંત કાળના રોગિષ્ઠ - મહા રોગિષ્ઠ આપણાં આત્માના રોગ કેમ ટળે? એનો નિરંતર વિચાર કરવા જેવો છે. મહાનુભાવ! તારા ધ્યાનમાં હશે કે જડવૈભવ-સંપત્તિઓ આત્મરોગની વૃદ્ધિમાં મોટો ફાળો આપે છે. રોગવર્ધક છે અને આત્માના સત્પુરૂષાર્થની આડે મહાપ્રતિબંધક બની રહે છે. એના કારણ ક્રમશઃ નિમિત્તવશ રાગદ્વેષાદિના પોષણ અને આસક્તિમય પ્રવૃત્તિઓ છે. ગુણમૂર્તિના ભક્ત! ગુણોપાર્જન અને ધર્મસાધનાનો પણ પુરૂષાર્થકાળ આ માનવજન્મનો જ કાળ છે. અન્યભવે એ શું બને ? આવા પુરૂષાર્થકાળને પ્રમાદ યા જડની ‘હું-મારૂં’ ના ભાવ વધારનારી શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૨૨૪ Page #238 -------------------------------------------------------------------------- ________________ ' પ્રવૃત્તિમાં નષ્ટ ન થવા દઈશ. આવા સપુરૂષાર્થકાળનો નાશ એ મહાગુનો છે. એની સજા ફરીથી તેવા પુરૂષાર્થકાળને પ્રગટ કરવાની નાલાયકતા છે અને અધમ પુરૂષાર્થના સંયોગ-પરિસ્થિતિની પ્રચુરતા છે. ખૂબ વિચારતો રહી આત્મોદયના માર્ગે દોડતા વેગે સંચર, એ શુભેચ્છા. જાવાલ (સિરોહી) વાયા તા. ૩-૭-૬૩ - આ ૧૩. આચાર-સિદ્ધાંતના ઘાલમેળથી ધર્મનાશ આ સાથે પેમ્ફલેટ જોવા મોકલ્યું છે, એમાં ગુણવંતની સહી છે, એટલે ગુણવંતને શાંતિથી સમજાવવાની જરૂર છે, કે સરકારી સ્તર પર થનારી ઉજવણીમાં જે કાર્યક્રમ બહાર પાડ્યો છે, એ જોતાં એમાં ખાસ જૈનધર્મના પ્રચાર જેવું કાંઈ નથી. વનસ્થળી, પાઈપલાઈન, બાલકેન્દ્ર એ કાંઈ જૈન ધર્મને મહત્ત્વ આપનારી ચીજ નથી. વળી, આધુનિક ભૌતિકવાદથી અંજાઈ ગયેલ અને પશ્ચિમી સંસ્કૃતિના હિમાયતી લોકો જે સાહિત્ય લખશે, એમાં મહાવીર ભગવાને આચારાંગ, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, ભગવતી સૂત્ર વગેરેમાં ઉપદેશેલ ત્યાગ, વૈરાગ્ય, સંયમ, તપ, બ્રહ્મચર્ય ઈત્યાદિને મહત્ત્વ આપવાને બદલે ભળતી અહિંસાની વાતો, ભૌતિક વિષયોના રાગને પોષક પ્રતિપાદન વગેરે કરશે. સાથે, મહાવીર ભગવાનની પરમાત્મા તરીકેની શાસ્ત્ર કહેલી ખાસ વિશિષ્ટતાઓને તદ્દન વિસારી દેવામાં આવશે. સારાંશ, આ ઉજવણીમાં કશું મોહવા જેવું નથી. લોકમાં જૈનધર્મ તરીકે કશી પ્રભાવના થાય, એમ નથી. ઉલ્ટે જૈનધર્મ અને મહાવીર ભગવાનને વિકૃતરૂપે ચિતરવામાં આવશે. એને સમર્થન કર 2 શ્રી જૈન જે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ક (૨૨૫) Page #239 -------------------------------------------------------------------------- ________________ કેમ અપાય ? આપણા બાપને વિકૃતરૂપે રજૂ કરી પ્રસિદ્ધ કરે, એથી ખુશી થવાનું હોય કે નાખુશ ? માટે ગુણવંતને સમજાવજે ને કહેજે ભગવાનની અને જૈનધર્મની સેવા કરવાને માટે તમે સારૂં ઘણું કરી શકો છો, તો એ જ કરો. જૈનધર્મનો ટકાવ અને પ્રચાર તો જૈનધર્મના ચુસ્ત આચારો પળાય તથા એના સિદ્ધાંતોની રક્ષા થાય એના ૫૨ છે. આજ સુધી એ જ રીતે જૈનધર્મ અણિશુદ્ધ ટકી આવ્યો છે. આચાર અને સિદ્ધાંતમાં ઘાલમેલ થવાથી કેટલાક ધર્મો ઉડી ગયા અને કેટલાક નામમાત્રથી જીવે છે. એ જ સાંવત્સરિક ક્ષમાપના... ઉસમાનપુરા - ૧૯૭૩. ૧૪. ધાર્મિક શિક્ષણ અભ્યાસક્રમ મધ્ય પ્રદેશ માટેનો અભ્યાસક્રમ જોયો. એમાં – ૧) મોક્ષમાર્ગ : અર્થાત્ માર્ગદર્શન, દેશવિરતિ, સર્વવિરતિમાર્ગનું શિક્ષણ ઉમેરવું જરૂરી છે. ૨) પ્રથમ વર્ષમાં પંચ પરમેષ્ઠીની ઓળખ, ૨૪ જિનના નામ, અરિહંત-સિદ્ધ વચ્ચે તફાવત, નવકારમંત્રનો પ્રભાવ, ગુરૂવંદન સૂત્ર તથા જૈનધર્મ પામ્યાની વિશેષતા અને ગૌરવ આટલું ઉમે૨વું જોઈએ. ૩) રજા ૩જા વર્ષમાં આશ્રવ-સંવ૨-નિર્જરાના ભેદોનું શિક્ષણ ઉમેરાય. શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૨૨૬ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૪) ૩જા વર્ષમાં ન્યાય સપ્તભંગી' લખ્યું છે. ત્યાં જાય’ને બદલે છે નય” જોઈએ. જેને ઈતિહાસમાં પ્રભાવક ચરિત્ર', પટ્ટાવલિ' તથા દર્શન વિ. ના પ્રાચીન જૈન પરંપરાનો ઈતિહાસ' ૩ ભાગ જોઈ એમાંથી મુખ્ય-મુખ્ય તારવી લેવા જોઈએ. સાહિત્યના ઈતિહાસમાં આગમોનું અવલોકન' મોહનલાલ દલીચંદનો, “જૈન સાહિત્યનો ઈતિહાસ” આ. પદ્મસૂરિનો ગ્રંથ જોવો. ઈતિહાસ માટે “જૈન તત્ત્વદર્શ” જોવો. આ સિવાય વિચારશુદ્ધિ ધ્યાન માટે, ૧૨ ભાવના, ધર્મધ્યાનના ૧૦ પ્રકાર શ્રાવક રાતે જાગે તો ૧૦ ચિંતન કરે તે. (જૈનધર્મ સરળ પરિચયમાં છે.) - આ ઉમેરવા જેવું - કાનપુર. તા. ૧૯-૬-૭૧ ૧૫. અનુકંપાદાનમાં રાખવા યોગ્ય વિવેક તા. ૧૬નો તારો પત્ર આજે અત્રે આવ્યા ને મળ્યો. બોડેલીમાં નેત્રયજ્ઞથી તમારા માટે સેવાભાવની સુંદર છાયા પડી, એ આગળ ધર્મપ્રચાર માટે તમને લાભકારી બનશે. તમો અરિહંતપ્રભુના આદેશનો મહિમા, પ્રભુની દયા, વગેરે એ લોકોના ધ્યાન પર લાવી શકો. બાકી માનવસેવા માત્ર ભૌતિક ન રહે, કિન્તુ એ દ્વારા લોકોને ધર્મમાં રસ લેતા કરાય, એ મુખ્ય ઉદ્દેશ ભૂલશો નહિ. પર દિનેશભાઈને પણ મેં પહેલવહેલાં શાન્તાક્રુઝમાં મળેલા, ત્યારે આ શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ (૨૨૭) Page #241 -------------------------------------------------------------------------- ________________ આ જ કહેલું કે માણસ પર ભૌતિક ઉપકાર તો એના આ જીવનમાં જ પૂર્ણ થઈ જાય છે, ત્યારે આધ્યાત્મિક ઉપકાર એને પરલોક માટે સુખકારી બને છે તેથી એ ખૂબ મહત્ત્વનો છે. . એટલે આ ખાસ ધ્યાનમાં રહે, જો ધર્મનું પોષણ નહિ હોય, તો કેવળ અન્નાદિપોષણ એ અસતી-અસંયમીપોષણમાં તણાય જવા સંભવ છે. શ્રાવકના ૭માં વ્રતમાં અસતીપોષણનો નિષેધ છે. કોઈ મોટો દુષ્કાળ વગેરે આવ્યો હોય, અને લોકો ભૂખે મરતા હોય અને અન્નાદિ દાન કરવું એ અનુકંપાદાન છે, કર્તવ્ય છે. પરંતુ ધર્મહીનને જીવનમાં સુખ-સગવડો દેવી, એ અસતીપોષણ દોષ છે. આ વિવેક ખાસ ધ્યાનમાં રહે. એટલે તમારા નવા ટ્રસ્ટની કાર્યવાહીમાં ધાર્મિક પાઠશાળાઓ વધારવા, સારા શ્રદ્ધાળુ ધાર્મિક પ્રચારક ગોઠવવા વગેરે કાર્યવાહીને જોડી દેવા જેવી. બનારસ. તા. ૨પ-પ-૭૧ ૧૬. માનવજીવન પામીને શું સાધવાનું? મારો ધંધુકાથી લખેલ પત્ર તો મળી ગયો હશે? પરંતુ પહોંચ કે ઉત્તર નથી. ધંધુકાથી તારા માટે નડિયાદ જે પત્ર લખેલ, એમાં સાથે જે પ્રશ્નો મોકલેલ અને એના ઉત્તરો તથા ત્યાંના જ્યોતિષીએ જે લખી મોકલ્યા, તે બધું આ સાથે મોકલું છું. - જોષીએ બીજાઓને સચોટ આગાહીઓ કરેલી, એ પરથી છે જ એની નજર અને ગ્રહપરીક્ષાની કુશળતા સમજી શકાય છે. તેથી જ શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ (૨૨૮) Page #242 -------------------------------------------------------------------------- ________________ આ તારા માટે લખી મોકલેલ પર ખૂબ વિચાર કરજે. જો આ તર્કયુક્ત અને સંગત લાગે, તો જોષીને બક્ષિસ મોકલી આપજો. વિશેષ જિજ્ઞાસા હોય, તો જોષીને સીધું યા મારા દ્વારા પૂછાવી શકાશે, બાકી મને લાગે છે કે એણે વ્યવસ્થિત ઉત્તરો આપ્યા છે. અને તેના પરથી તારા જીવનમાં મહાન ઉદય, મહાન ક્રાંતિ, મહાન પરોપકારિતા ઝબકી ઊઠવાની લાગે છે, પરંતુ પૂર્વે સાધનાના જવાબમાં મળેલ પુરૂષાર્થ વિશેષની જરૂર છે. એ જવાબ તરફ ધ્યાન દેશે, તો કાર્ય થશે. એક વસ્તુ ખાસ સમજી શકાશે કે, અનંતાકાળમાં ભટકી રહેલ આત્માને ભવના બંધન તોડવા અનજો મોક્ષગામી બનવા માટે સ્વાત્મશોધનલક્ષી બનવું જોઈએ. વાહવાહ અને કીર્તિના કા સ્વાત્મશોધન માટે કારણભૂત નથી. ત્યારે અનાદિની વિષયાદિ સંજ્ઞાઓ, કષાયો, અસંયમની પ્રવૃત્તિઓ, ગારવો, શલ્યો, દુર્ગાન વગેરે પર જબ્બર કુઠારાઘાત કરતી રહે, એવી શુદ્ધ દર્શન-જ્ઞાનચારિત્રની આરાધનાઓ સચોટ સ્વાત્મશોધન કરે છે અને તે વિના તો ગુણસ્થાનકની પાયરીએ આત્માનું આરોહણ નથી. માનવજીવન પામીને શું સાધવાનું? શેમાં રગદોળાયા રહેવાનું? એનો કોઈ વિચાર? મળેલી અતિદુર્લભ પુરૂષાર્થ – શક્તિ ક્યાં કામે લગાડવાની, એની કોઈ હૃદયવેધી ચિંતા? બુદ્ધિની કરામત અમારા જેવાની સામે કે દુનિયાની સામે કદાચ કામિયાબ નીવડે, પરંતુ અવિરતિ-કષાયો આદિના યોગે થતા ભરચક કર્મબંધની સામે કામિયાબ નહિ નીવડે – પછી ત્યાં પોતાના આત્માનું ભાવિ કેવું? તો શું સ્વાત્મા પ્રત્યે જ નિર્દય થવાનું? R, બોટાદ. તા. ૨૨-૧૧-૬૮ શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ (૨૨) Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૭. જ્ઞાનદાનનો ઉલ્લાસ રાણકપુરથી તા. ૨૭મીએ નીકળી લગભગ ૯૦ માઈલના વિહા૨ે તા. ત્રીજીએ ૧૨ વાગે અત્રે આવવાનું થયું. શિબિરમાં ક૨વાનાં જ્ઞાનદાનના ઉલ્લાસે પગ કેવા ઉપડે ? એની કલ્પના તું કરી શકે છે. એટલે અધધધ.. આ તો ખૂબ ચાલવાનું થયું ! આવો વિકલ્પ નહિ ઉઠે. અત્રે આવ્યા પછી આ વખતના વિષયો તદ્દન નવા જ હતા, એટલે એનો પ્રકાશ નાનામાં નાના વિદ્યાર્થીને પણ પહોંચાડવામાં સહેજે ઉલટ રહેજ ને ? એમાંય મુકેશ, પ્રવિણભાઈ, સુરેન્દ્ર લોઢા વગેરે ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીના ડીન અને આણંદના પ્રોફેસર ઝીલનારા મળે, પછી શું બાકી રહે ? કોઈ નવી જ સ્ફૂરણા, નવી જ કલ્પના, નવી જ સંગતિઓ સ્ફૂરિત થવાથી જિનશાસનપ્રત્યે અને૨ો બહુમાનભાવ પ્રગટ થઈ આવે છે. પરંતુ આ બધું તને કાગળમાં લખવાથી શું ? એ આંતરસંવેદન શબ્દોમાં શેં ઉતરી શકે ? એ તો અનુભવે જ આસ્વાદાય. કરોડોની સંપત્તિ સ૨ ક૨વાના આલ્હાદ કરતાં અનંતગુણ આલ્હાદ આપી શકે એવા આ શ્રુતજ્ઞાન અને વિશિષ્ટ અધ્યવસાયના આત્મપરિણામનું મૂલ્યાંકન હોય, તો આ સિવાય બીજું ગમે જ નહિ, બીજામાં જીવનરત્ન રગદોળી મલિન કરાય નહિ. બીજું તો તને શું લખાય ? પૂર્વેની ધગશ-ઊર્મિને કેમ બ્રેક લાગી? ‘તો શિબિરમાં નહિં આવો, તો અમે આવવાના જ નથી' એવું લખનાર તું નરવીર પાછો કેમ પડે ? દુનિયાની મોંઘામાં મોંઘી પણ કંઈ ચીજ એવી છે જે એ કબૂલાતમાંથી અને મહાન શ્રુતજ્ઞાનની પ્રાપ્તિમાંથી પાછા હટાવી શકે ? અચલગઢ - વૈ. સુ. ૧, તા. ૧૧-૫-૬૪ શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૨૩૦ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૮. નાકને માટે ખર્ચાય છે, નાથને માટે નહીં!! તારો શનિવારનો પત્ર આજે બુધવારે મળ્યો. ટપાલ ખાતાને ધન્યવાદ. પત્ર ઘણો ભાવવાહી અને તારા અંતરમાં ઉછળી રહેલી ધર્મભાવનાના થનગનાટવાળો! વાંચીને દીલને અનેરા સંવેદન થયા..! ઉત્તર રાતના ચાંદનીના પ્રકાશમાં લખું છું. તેથી અક્ષરના ઢંગ બરાબર નહિ હોય. શિબિર કરાવવાનું લખ્યું, પરંતુ મારૂં નિદાન આ છે કે નાકને માટે ખર્ચાય છે, નાથના માટે નહીં. નાથની ભક્તિમાં ખરચનાર પણ હશે, કિન્તુ તે બદ્ધાગ્રહી હોય છે. તેથી ધાર્યામાં જ ખર્ચે. સાહિત્યાદિ માટે પ્રયત્ન કર્યા પછી આ લખું છું. જાવાલ. તા. ૨૦-૧૧-૬૩ સંદર્ભઃ ગુરૂદેવનો પત્ર પ્રકાશ લેખક : પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી પ્રકાશક : દિવ્યદર્શન ટ્રસ્ટ, કળિકુંડ, ધોળકા. ૮. પરમાત્માને વિનંતી પત્રો સુવિશાળ ગચ્છાધિપતિ પ.પૂ. સ્વ. આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના વિદ્વાન્ શિષ્ય રત્ન માનતુંગ સૂરીશ્વરજીએ રત્નત્રયીની આરાધના વિશિષ્ટ રીતે કરી હતી અને તેમાંય આગમ ગ્રંથોનો અભ્યાસ કરીને શ્રુતજ્ઞાનના પ્રકાંડ પંડિત બન્યા હતા. આ શ્રુતજ્ઞાનની આ પત્રો દ્વારા વ્હાણ કરી હતી. પૂ. શ્રીના પત્રો પ.પૂ. આ. શ્રી જી 5 શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૨૩૧) Page #245 -------------------------------------------------------------------------- ________________ 'અજિતસેનસૂરિજી, પ. પૂ. નરચંદ્રસૂરિજી, વિનિયોગ પરિવાર અને કેટલાક શ્રુત ભક્તો પાસે જે પત્રો સુરક્ષિત હતા તેને એકત્ર કરીને પુસ્તકરૂપે પ્રગટ કરવામાં આવ્યા છે. આ પત્રો બહુજનહિતાય પ્રગટ કરવાની વિનિયોગ પરિવારના અગ્રણી અરવિંદ મણીલાલ પારેખની પ્રબળ ઈચ્છા હતી. તેને પૂ. આ. શ્રી માનતુંગ સૂરીશ્વરજી એ સંમતિ આપી એટલે એમના શુભ હસ્તે લખાયેલા પત્રો ત્રણ ભાગમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આ પત્રના વિષયો આગમની મહત્તા, તીર્થંકર પરમાત્માને ભક્ત તરીકે કરેલી વિનમ્ર વિનંતી, જૈન ભૂગોળનું સંક્ષિપ્ત દિગ્દર્શન, પ્રાચીન અને અર્વાચીન સ્તવનો ઉપરાંત આધુનિક શિક્ષણ - વિજ્ઞાન અને યંત્રવાદની મોહજાળમાં ફસાઈને શ્રાવકો પોતાનું જીવન નિષ્ફળ ન બનાવે તે અંગેના વિવિધ પત્રો લખાયા હતા. જુદે જુદે સ્થળેથી પત્રો મળતા ગયા પછી તેનું વર્ગીકરણ કરીને કેટલાક પસંદગીના પત્રો ત્રણ ભાગમાં પ્રગટ કરવામાં આવ્યા છે. પ્રથમ ભાગનું નામ-વૈરાગ્ય પ્રેરક વચનામૃતો છે જેમાં વિચારોનો સંચયવાળા ૪૭ પત્રો છે. પત્રો અને ત્રીજામાં ૪૭ પત્રોનો સંચય થે. કુલ ૧૧૫ પત્રો છે. જ્યાં સુધી વૈરાગ્યભાવ ન આવે ત્યાં સુધી આત્મા આધ્યાત્મિક ક્ષેત્રમાં સ્થિરતાપૂર્વક સાધના કરી શકતો નથી એટલે ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, વૈરાગ્યભાવના વગર મોક્ષ માર્ગમાં એક ડગલું પણ માંડી શકાય નહિ એવા વૈરાગ્યને સમજાવતા પૂ. શ્રીના પ્રેરક-વેધક શૈલીમાં વિચારો વચનામૃત રૂપે પત્રોમાંથી પ્રાપ્ત થયા છે. પત્રની શીર્ષક રચનાથી વિષયનો સંકેત મળે છે તે ઉપરાંત પૂ. શ્રીની કલ્પના શક્તિ અને પ્રવાહી શૈલીનો પણ પરિચય છે થાય છે. શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૨૩૨) Page #246 -------------------------------------------------------------------------- ________________ સંસારે વસીયો રાગે તાણીયો, ચેતન કાંઈક સમજ, આત્મા તું બહુ ભૂલ્યો, બાહોશ કે બે હોશ, તે વખતે તારું કોણ? આત્મા તારે અહીંથી ક્યાં જવાનું છે? નજીકના સંબંધીનું મરણ થાય ત્યારે, મરવું છે કે પાછા થવું છે? રીસાઈ ગયેલી સમતાને, હે ભગવંત! હવે ભવમાં ભટકવું નથી. જીવનમાં શું મેળવશો? દ્રવ્યરોગથી ભાવરોગ ટાળો, વિકરાળ કળિકાળમાં બચવાનો એક માત્ર ચારિત્રનો છે. ચેતન ચતુર થઈ ચૂક્યો, નિજ ગુણ મોહવશ મૂકવો. વગેરે શીર્ષકોની પસંદગી તેમાં રહેલા વિચારોની સાથે પૂ. શ્રીની શૈલીનો પરિચય કરાવે છે. શાંત રસનું નિર્ઝર વહેતું હોય તેવી રીતે એક પછી એક વિચારો પ્રગટ થયા છે અને સમતા-સૌમ્યતાની સાથે વિચારવંત આત્મા વૈરાગ્ય નિર્ઝરમાંથી વૈરાગ્ય સાગરમાં વિહરતો થઈ જાય એવી અદ્દભૂત શક્તિ એમના પત્રોમાં છે. કેટલાક પત્રો નમૂનારૂપે અત્રે પ્રગટ કરવામાં આવ્યા છે. ૧. સંસારે વસીયો રાગે તાણીયો અનંતકાળથી જગતના જીવો સંસારમાં રઝળે છે. ચારે ગતિમાં બૂરે હાલે હેરાન થાય છે. રઝળવાનું કારણ કર્મ છે. કર્મનું કારણ રાગ છે. રાગ અનેક વસ્તુઓ ઉપર થાય છે. સ્ત્રી, પુત્ર, પુત્રી, માતા, પિતા, સાસુ, સસરા, કાકા, કાકી, મામા, મામી, માસા, માસી, ફોઈ, ફુઆ, સ્નેહી, મિત્રો વગેરે મનુષ્યો ઉપર રાગ થાય છે તથા હાથી, ઘોડા, ગાય, ભેંસ, બકરા, બકરી, ઘેટા વિ. અનેક જાતિના પશુઓ ઉપર રાગ થાય છે. અને મકાન, બંગલા, બગીચા, પૈસા, સોના-રૂપા, હીરા, માણેક વિગેરે જડ પદાર્થો ઉપર રાગ થાય છે. શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૨૩૩) Page #247 -------------------------------------------------------------------------- ________________ તેને મેળવવા હજારો પાપો કરવા પડે છે. સાચવવા માટે ઘણી ચિંતા કરવી પડે છે. ભોગવતા ઘણાં પાપ થાય છે. એથી માનવની ત્રણ અવસ્થા બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા, ત્રણે દશા રાગમાં જ વીતે છે. બાળપણમાં રમકડાં, કપડાં, ખાવાનું વિગેરે ઉપર રાગ, યુવાનીમાં સ્ત્રી ઉપરના અનહદ રાગ, ધન મેળવવાની ધગશ, એથી આગળ પ્રૌઢાવસ્થામાં પરિવાર અને નામના વધારવાની ચિંતા અને શરીર ઉપર પાર વગરનો રાગ, વૃદ્ધાવસ્થામાં તદ્દન શિથિલ થયેલા શરીર ઉપર પાર વગરનો રાગ. બધી અવસ્થામાં રાગ કોઈને છોડતો નથી. કોઈ પણ અવસ્થામાં રાગના આવેશવાળો મરે તે તિર્યંચ ગતિમાં જાય. ભાગ્યના યોગે સાધુઓની સંગત થાય, તેમાં તેમનું કહેવું માનવાની ઈચ્છા જાગે, તેમના કહેવા મુજબ ધર્મ કરે તે રાગને ઓછો કરી સુખી થાય. બધા દુઃખનું કારણ રાગ છે. બધા સુખની કારણ વૈરાગ્ય છે એમ સમજીને રાગથી ખસી વૈરાગ્યને ધારણ કરી ધર્મને કરે તે સંસારના ભ્રમણને ઓછું કરી અનુક્રમે મોક્ષ નગરે પહોંચે. પરમ સુખી થવાય. ૨. હે આત્મા તારે અહીંથી ક્યાં જવાનું છે? રે જીવ! તારે અહીંથી જવું તો પડશે જ. ગમે તેટલી રહેવાની ઈચ્છા હશે તો પણ શેઠ, શાહુકાર, રાજા, મહારાજ, પ્રધાન, મંત્રી, ચક્રવર્તીઓ, દેવો અને તીર્થકરો પણ આયુષ્ય પુરૂં થતાં એક ઘડી પણ રહી શકતા નથી. માટે આ ભવમાં કાયમ રહેવાની ઈચ્છા રાખવી નહીં. જ્યારે જવું પડે ત્યારે તૈયાર જ છું એ મનમાં વિચારવું અને સામી તૈયારી માટે પગલે પગલે પાપથી બચીને ધર્મ કરવાની શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૨૩૪) ૨૩૪ Page #248 -------------------------------------------------------------------------- ________________ - ન તૈયાર રાખવી. ધન, વૈભવ, મોટર, બંગલાવાડી ઉપરનો મોહ છોડીને એના ઉપરનો મોહ ઘટાડીને સંસારના પાપમાંથી બચવું. સંસારના સાધનો જેટલા અને જોવા મળ્યા હોય તેમાં જ સંતોષ રાખવો. અધિક મેળવવાની સાંઠબાજી બળતરા રાખવી નહિ. હોય એમાંથી પણ ધર્મના માર્ગે ખરચવાની તૈયારી રાખવી. જેથી કરીને સંસારના બધાએ સાધન ઓછા થાય કે ચાલ્યા જાય તો પણ ગભરાટ થાય નહીં અને ઓછા થવાથી ચિત્તની પ્રસન્નતા રહેશે. આવી તૈયારીવાળો આત્મા નરક કે તિર્યંચ ગતિમાં જાય નહીં પણ મોટા ભાગે સુમનુષ્ય અથવા સુદેવમાં જાય. ત્યાં પણ પાપથી બચીને મોક્ષમાર્ગમાં આગળ વધે. માટે ક્ષણે ક્ષણે વિચારવું કે મારે મોક્ષમાં જ જવું છે. મોક્ષ ન મળે ત્યાં સુધી સુમનુષ્ય અથવા સુદેવમાં જવાય એવી ઈચ્છા છે અને વીતરાગનો ધર્મ મોક્ષ માટે જ કરવો છે, આવા વિચારવાળો આત્મા જીવન હંમેશા સફળ બનાવી શકે છે. પરિણામે અનંતા શાશ્વત સુખને પામે છે. કલ્યાણ ભવતું. ૩. રજોગુણી તમોગુણી મટીને સત્વગુણી બનો કામી તે રજોગુણી અને લોભી તે તમોગુણી, ધર્મની જ વૃત્તિવાળો તે સત્વગુણી કહેવાય. ભોગ અને ધનની લાલસા સંસારના સર્વ જીવોને સદાકાળથી વળગેલી હોવાથી વિષય કષાયને આધીન થઈ, પાપ કર્મ કર્યે જાય છે. જે જે બાબતોનો અધિક પરિચય, તે તે ગુણો પ્રગટપણે ઉત્કટ દેખાય, તે અપેક્ષાએ જીવ તે તે ગુણવાળો કહેવાય. અમુક ક્રોધ, લોભ, માન, મદ, કામ આદિ અવગુણોનો શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ (૨૩૫) Page #249 -------------------------------------------------------------------------- ________________ કેટલાક ભવોથી અભ્યાસ હોય તે જીવ આ ભવમાં જન્મથી જ કામી, લોભી, માયા, કપટવાળી અનાડી થાય અને ગુણોનો સહવાસ થાય તે આ ભવમાં સહેજથી ગુણી બને. તેમાં ક્રોધી, માની અને કામી તે રજોગુણી કહેવાય. કપટી, લોભી, અન્યાયી, અતિશય જુઠું બોલનાર તે તમોગુણી કહેવાય. અને ભવના અવળા અભ્યાસથી રજોગુણી અથવા તમોગુણી બનેલો જીવ આ ભવમાં સારી સંગતીથી અને સા૨ી ક્રિયા કરવાથી સત્વગુણી બની શકે છે. એ કારણથી મહાપુરૂષો ધર્મનાં સ્થાન અને ધાર્મિક ક્રિયાઓને અધિક કરવાનું ફરમાન કરે છે. એથી સત્વગુણી થવાય. રજોગુણી અને તમોગુણીને સદાય અશાન્તી હોય, સત્વગુણી ધર્મથી બનાય. ધર્મથી ખરેખર મહેનત કરનારો સત્વગુણી બનીને, સર્વદા શાન્તી મેળવે એ જ શુભેચ્છા. ૪. આત્માનું હિત કેમ થાય ? વિષય કષાયનો ત્યાગ કરવાથી આત્માનું હિત થઈ શકે. અનાદિકાળના સહવાસથી જીવને વિષયો બહુ ગમે છે, એથી કષાયોને પુષ્ટ કરે છે. કષાયો વડે આરંભ હિંસાનાં ઘણાં પાપો કરે છે, પાપ કરીને નરકમાં જાય છે. ત્યાં ભારે વેદના ભોગવીને આયુષ્યને પુરૂં કરી, તિર્યંચમાં જાય છે અને અજ્ઞાનતાના કારણે, ઘણાં પાપ કરીને ફરી નરકમાં જાય. આમ નરક-તિર્યંચ ગતિમાં ઘણાં ભવ કરી, કાંઈક કર્મનો ભાર ઓછો થાય, એટલે મનુષ્યભવ પામે છે. મનુષ્યભવમાં પણ ઘણાં પાપ કરવા પડે, એવા કુળમાં જન્મ શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૨૩૬ Page #250 -------------------------------------------------------------------------- ________________ પામીને જીવ હિંસા, માયા, પ્રપંચ આદિ પાર વગરનાં પાપ કરીને જીવન બગાડે છે. દુર્ગતિમાં ઘણું રખડવું પડે એવાં કર્મ બાંધે છે. કોઈક પુણ્યના ઉદયથી આર્યદેશ, ઉત્તમકુળ અને સંસ્કારી ઘરમાં અવતાર મળે છે. એ ધર્મ પાળવાથી ઉત્તમ સામગ્રી મળી કહેવાય. આવી અનુપમ શ્રેષ્ઠ સામગ્રીને પામીને, પ્રમાદ ન કરવો. આ જીવનમાં ધર્મ જ કરવા લાયક છે. બીજું જે કંઈ સંસારનું કામ કરીએ તેમાં નુકશાન જ છે એમ વાતે વાતે વિચારી શ્રી જિનભક્તિ, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, વારંવાર કરો. શરીરનો મોહ અને આહારની લાલસા તજીને તપ કરવો. આર્ત-રૌદ્ર ધ્યાન ત્યજીને ઉત્તમ ભાવ ધર્મ આદરવો, એથી આત્માનું હિત થાય. ૫. પાપ છોડો ધર્મમાં પ્રયત્ન કરો આ નજીવા જીવનને માટે, અજ્ઞાની જીવો કેટલાં પાપ કરે છે. એ ચારે બાજુ દષ્ટિ ફેરવવાથી સમજણ પડે તેમ છે. પાપનાં ફળ ઘણાં ભયંકર આવશે.પરભવને ન માને તેનું કંઈ ચાલે નહિ.પરભવને ન વિચારે તેમજ આ ભવમાં પણ શાંતિ ન હોય. અનાદિકાળથી ભેગું કરવું અને ભોગવવું એ બે વાતની પંચાતમાં બધા જીવો પડ્યા છે. આથી સમયે કે વગર સમયે, અનેક પાપો કરતા રહે છે. પાપને પાપ માનતા નથી. પાપના કામને વધારવા એમાં લોક કલ્યાણ માનીને પોતે ભ્રમમાં પડે છે અને દુનિયાને ભ્રમમાં નાંખે છે. પાપથી બચે અને બચાવે તે જ હોંશિયાર, તે જ નિર્ભય, તેને જ શાંતિ મળે છે. | શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ વલસાડ - (૨૩૭ Page #251 -------------------------------------------------------------------------- ________________ પાપને પાપ માનીને સર્વ પાપથી બચાય તો સારું, નહિતર આ જેટલા પાપ કામથી બચાય તેટલા અંશે બચીને આ મોંઘેરા માનવજીવનમાં દાન-શીલ-તપ-ભાવ આદિ ધર્મ કરવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ. ધર્મના પ્રયત્નથી આ ભવ સુધરે અને પરભવ ઉચ્ચ બને, પરંપરાએ સંપૂર્ણ સુખ પમાય. ૬. શ્રી સિદ્ધ ભગવંતોને આહારની ઈચ્છાનો અભાવ તે તપ કહેવાય. આત્માના લક્ષણમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ-વીર્ય અને ઉપયોગ કહેલ છે. આ ગુણો કોઈપણ જીવમાં અંશે કે પૂરા હોવા જોઈએ, નિગોદના જીવોને પણ જે પુદ્ગલો આહાર રૂપે ગ્રહણ કરે છે, એ સિવાયના ઘણા પુદ્ગલ આહારને યોગ્ય હોવા છતાં શક્તિ અને સાધનના અભાવે આહાર લેતા નથી. એ પણ અકામ નિર્જરા કરાવનાર તપ કહેવાય. સંસારી જીવોને ઈચ્છાએ કે અનિચ્છાએ જે સહન કરવું પડે તે અકામ નિર્જરા કરાવે છે. એ તપનો અંશ કહેવાય.. બાહ્ય અને અત્યંતર છ-છ પ્રકારના તપ એ નિર્જરાના કારણરૂપ તપ કહેવાય છે, એ તપનું કાર્ય નિર્જરા છે અને નિર્જરાનું ફળ મોક્ષપદ છે, એથી એમને કાર્યરૂપ તપ છે, એ આત્માના સહજ સ્વભાવમાં છે. સંસારી જીવોને બાહ્ય-અત્યંતર તપ એ આત્મ સ્વભાવરૂપ તપનું પરંપરાએ કારણ બને તો વાસ્તવિત તપ કહેવાય... કર્મ - આત્માને બંધનરૂપ છે, કર્મથી છૂટા થવું તે નિર્જરા છે. માટે સંસારની છે સ્વામી ભગવાનની પેઢી, વલસાડ નગs - શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેટી, વલસાડ ૨૩૮) Page #252 -------------------------------------------------------------------------- ________________ આ ભવની કે આવતા ભવની કોઈપણ ઈચ્છા વિના પોતાના આત્માને કર્મની નિર્જરા થાય, એવા એક જ આશયથી પરમાત્માના આગમની આજ્ઞાને અનુસરતી રીતે તપ ક૨વો, એ જ પોતાના હિતચિંતકની ફરજ છે. બાહ્યતપ આવે અને આહા૨ની ઈચ્છા વધતી જાય, તો તપનું ફળ મળ્યું ન કહેવાય. તપ કરવાથી ઔદારિક શરીરમાં તેજસ શરીરના કારણે વધારે, જરૂર પડે, એ બનવા જોગ છે. પણ એ લેતા લેતા જીવને ભય લાગે, રખે લાલસા ન આવી જાય, રખે આત્મા આહારમાં ન ડૂબી જાય; એની કાળજી રાખે, તો તપ આત્મ સ્વભાવ રૂપ તપનું ખરું કારણ બને અને પરંપરાએ સિદ્ધ દશા પમાડે. પરમાત્માને વિનંતી પત્રો – ભા. ૨ આ વિભાગના પત્રો દેવાધિદેવ તીર્થંકર પરમાત્માને ઉદ્દેશીને લખાયા છે તેમાં પૂ. શ્રીની અપૂર્વ અને અનુપચ પ્રભુ ભક્તિની મસ્તીનો ઉલ્લેખ થયો છે. ભક્તની સર્વસ્વ ન્યોછાવર કરવાની ભાવના સંપૂર્ણ બિનશરતી શરણાગતિની પરમોચ્ચ ભાવનાને પણ તેમાં નિહાળી શકાય છે. પૂ. શ્રીએ આદીશ્વરદાદા, શંખેશ્વર પાર્શ્વનાથ, બરવાળા મંડન પદ્મપ્રભુ સ્વામી, નિગાળામંડન મુનિ સુવ્રત સ્વામી, લીંબડી મંડન શ્રી નવલખા પાર્શ્વનાથ, ભમોદરામંડન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, અઢારમા શ્રી અરનાથ, શાસનનાયક શ્રી મહાવીર દેવ, સોળમા શ્રી શાંતિનાથ પ્રભુ અને ગઢડા મંડન શ્રી ચિંતામણી પાર્શ્વનાથ વગેરે તીર્થંકરોની મૂર્તિના દર્શન - સ્તુતિ - સ્તવના આદિથી ભક્તિ ભાવના ભક્તના ચિત્તમાં ઉદ્ભવેલા પ્રભુ દર્શનથી વિચારો આ પત્રોમાં શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૨૩૯ Page #253 -------------------------------------------------------------------------- ________________ કે પ્રગટ થયા છે. તદુપરાંત પરમાત્માને પ્રાર્થના, આત્મભાવની આ જાગૃતિ, હે સ્વામી, કોને રીઝવું? ભક્તની ભક્તિ, આત્માર્થીની અરિહંત દેવને અરજી જેવા શીર્ષકથી લખાયેલા પત્રોમાં પરમાત્માને વિનમ્ર ભાવે સહૃદયી વિનંતી દ્વારા ચિત્તમાં ઉદ્ભવેલા ભક્તિ ભાવનાના વિચારો પ્રગટ થયા છે. આ પત્રો અને તીર્થકરોની સૂચી જોઈને એમ લાગે છે કે પ્રભુ દર્શન-સ્તુતિને સ્તવનાનો મહિમા અપરંપાર છે કે જે ભક્તિ તો એક જ સહજ સાધ્ય પ્રકાર છે અને આ પત્રોના અધ્યયનથી સહજ રીતે જ આનંદઘનજીના વિમલનાથના સ્તવનની પંક્તિઓનું સ્મરણ થાય છે. અમીય ભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કોઈ શાંત સુધારસ ઝેલતી રે, નિરખત તૃપ્તિ ન હોય. વિમલ જીન દીઠાં લોયણ આજ મારાં સિધ્યાં વાંછિત કાજ... વિમલ. વિશેષ વિગતો તો એમના પત્રોમાંથી જ મેળવીને આસ્વાદ કરી શકાશે. યોગીઓના યોગના અનુભવની મસ્તી જેવો ભક્તિનો અનન્ય અનુભવ શબ્દાતીત હોઈ સ્વયં અનુભવ કરવા જેવો છે આ માટે આ પત્રો એકવાર વાંચવાને ભક્તિમાર્ગમાં પ્રગતિ સાધવા વારંવાર મનન કરવા યોગ્ય છે. અત્રે નમૂનારૂપે કેટલાક પત્રો પ્રગટ કર્યા છે. ૧. આત્મભાવની જાગૃતિ હે પરમાત્મા! તમારા દર્શનથી મારા નેત્ર સફળ થયાં, હૈયું વિકાસ પામ્યું, ચિત્તની પ્રસન્નતા થઈ, ભુલાઈ ગયેલો આત્મભાવ પર શ્રી જૈન છે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ | શ્રી જેન જે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ વૈ - - - - - ૨૪૦ Page #254 -------------------------------------------------------------------------- ________________ કંઈક સાંભર્યો. આપનાં દર્શનને પામ્યા વિના આ ચાર ગતિમય સંસારમાં, ચૌદ૨ાજ પ્રમાણ લોકાકાશમાં ઘણું ઘણું આથડ્યો. આપનાથી દૂર જ રહ્યો. એકેંન્દ્રિયથી ચઉરિંદ્રિય સુધીના ઘણા ભવોમાં, સાંભળવાની શક્તિ જ ન મળી તો આપનું નામ ક્યાંથી સાંભળું? પંચેંદ્રિયપણામાં કાન મળ્યા, સાંભળવાની શક્તિ મળી; અસંક્ષિપણામાં સાંભળવાની શક્તિ આવી પણ સમજણશક્તિ ન આવી. સંજ્ઞિ પંચેન્દ્રિય, તિર્યંચ મનુષ્ય નારકી અને દેવના ભવોમાં સમજવાની શક્તિ મળી પણ વિષય કષાયાદિ પ્રમાદને પરવશ થયેલા જીવને, સાચું કલ્યાણકારી સાંભળવાનું મળ્યું નહિ. કોઈવાર આત્મકલ્યાણની વાતો સાંભળવા મળી પણ સંસારના સુખની આસક્તિના કારણે ગમી નહીં, રૂચિ ન જાગી એથી આપની અજ્ઞાના પાલનથી વંચિત રહ્યો. ઘણાં કર્મો બાંધ્યાં. તે તે કર્મોના પરિણામે, ભવના ભારે દુઃખો ભોગવ્યા. આ ભવમાં આપના શાસનની છાયામાં આવ્યો છું. કંઈક અંશે, આપના પ્રત્યે રૂચિ થઈ છે પણ સંસારની રૂચિ ઘટતી નથી તેથી પગલે પગલે પાપ થાય છે તો પણ આપના શરણે રહીને જેમ બને તેમ પાપ આશ્રવથી બચીને, પુણ્ય-સંવર નિર્જરાનાં કાર્યોમાં લયલીન રહું, આપની આજ્ઞા શક્યતા પ્રમાણે પાળી જીવન સફળ કરું અને ભવો ભવ તમારી આપા નીચે જ રહું એ જ ભાવના. ૨. પ્રભુ! મારા હૈયામાં સદા રહો ત્રિભુવન તારક, અરિહંત દેવ! આપને વંદન કરતાં મારા તનમનમાં આનંદનો ઉલ્લાસ બહુ જાગે છે. આપનું અનુપમ મુખ નીરખતાં મારા અનેક ભવના પાપ ચાલ્યા જાય. મારું મન સાચો આનંદ અનુભવે. આપ મારા હૈયામાં સદા જાગતા રહો તો હું સુખમય શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૨૪૧ Page #255 -------------------------------------------------------------------------- ________________ જ રહ્યું, કદી દુ:ખ ન આવે. દિવસ અને રાત્રે, સૂતાં અને જાગતાં, હરતાં ફરતાં, કોઈપણ કામકાજ કરતાં, આપ મારા અંતરથી દૂર જતા નથી. જ્યારે જ્યારે આપના અસીમ ઉપકારોને યાદ કરું છું ત્યારે ત્યારે આનંદનાં પૂર ઉછાળાં મારે છે. આપના ઉપકારના ગુણ જ્યારે મારા હૈયામાં આવે છે ત્યારે એમાં એક પણ અવગુણને પેસવાનો અવકાશ રહેતો નથી. એ ગુણો બીજા ગુણોને લાવનારા થાય. એની ગુણાનુબંધની પરંપરા વધતા બધા ગુણો અક્ષય ભાવને પામે છે. ક્ષયોપશમ ભાવના ગુણો ક્ષાવિક ભાવના થઈને પૂર્ણ અક્ષીણતાને પામે એવો આપના ધ્યાનનો પ્રભાવ છે. આપનું સ્વરૂપ વિચરતાં અકલ, અમલ, અમાપ, અગોચ૨, અકલંક, અરૂપી ભાવો હૃદયમાં સ્થિર થાય છે. અક્ષર થોડા છે અને આપના ગુણ ઘણાં છે તેથી કાગળથી લખાતા નથી અને મુખથી બોલાતાં નથી. ફક્ત પ્રશસ્ત રાગે મનથી ઓળખાય છે. આપના ગુણોનું ધ્યાન મારા મનમાં કાયમ રહે જેથી આર્તરોદ્રના વિચારો આવે જ નહિ, ૫૨મ શીતળતા અનુભવું. કર્મ શત્રુથી મુક્ત થાઉં અને આપને અભેદપણે મળું એ જ મારી અંતરની માંગણી છે. પ્રભુ મારા હૈયામાં સદા રહો. ૩. આત્માર્થીની અરિહંત દેવને અરજી અધ્યાત્મભાવના દાતાર, સંસાર રોગનિવારક મહાવૈદ્ય, ષટ્કાય જીવના પ૨મ રક્ષક, સંસાર મહાસાગરના નિર્યામક, સંસા૨ અટવી પાર ઉતારનાર પરમ સાર્થવાહ ! આપને શરણે આવ્યો છું. આપની આજ્ઞા પાળું તો જ મારું હિત થાય એમ સમજું છું પણ અનાદિકાળની વળગેલી સુખશીલતા મને અકાર્ય કરાવે છે તથા શુબ કર્તવ્યથી વિમુખ રાખે છે. પળે પળે આયુષ્ય ઘટે છે પણ પરિગ્રહ, મમતા અને દેહાધ્યાયી વાસના ઘટતાં નથી. રોગ જરા અને મરણ શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૨૪૨ Page #256 -------------------------------------------------------------------------- ________________ જ નજર સામે દેખાય છે, મહાભય પેદા કરે છે, ભલભલાને ઉપાડી લે છે છતાં આ ભવના સુખ સાધનની ઈચ્છામાં જરા પણ હ્રાસ થતો નથી. દેહના માટે અનેક ઔષધોપચાર કરૂં છું પરંતુ આત્માના રોગ પળે પળે વધતા જાય છે, એની કાળજી જરાય થતી નથી. સંસારથી બચાવીને મોક્ષમાં લઈ જનારી ધર્મકરણીઓ મને બહુ ગમતી નથી, પાપકરણી તરફ આકર્ષણ ઘણું છે. ધર્મ કંઈક કરાય તો પણ દૃષ્ટિ સંસારના સુખ તરફ જ રહે, આવી મારી દશા છે. ભવસુખની ઉત્કટ વાસનામાં ફસાયેલો રહું છું. મોક્ષ સુખની ઝાંખી પણ થતી નથી. આવી મારી દશા જાણો છો. આરંભ પરિગ્રહ બહુ અકારા લાગતા નથી. નિરારંભ દશા ઉપર અથાગ પ્રેમ થતો નથી. છતાં આપના શાસનના શરણે આવ્યો છું. મારા પાપને પગલે પગલે પાપરૂપે ઓળખું, એનાથી બચવા માટે પ્રબળ પુરૂષાર્થ કરતો રહું. સંસાર અંશે પણ ન જ જોઈએ, મોક્ષ જ જોઈએ એ વિચાર બરાબર દઢ રાખ્યું અને આપના ભાંખેલાં શાસ્ત્રોની સામે દૃષ્ટિ રાખીને શુદ્ધ સાધુજીવન જીવું એવું આપની કૃપાથી થાય એવી મારી અરજી છે. ૪. વીર ભગવંતને વિનંતી વ્હાલા વીર જિનેશ્વર! વિનંતી સ્વીકારો મારા હૈયામાં, વૈરાગ્યબળનો સંચાર કરો – શરીર આદિના રાગથી હું સંસારમાં રઝળતો રહ્યો છું. શરીરને મારું માનીને એને સાચવવા પાર વગરનાં પાપ કર્યા. ઘણા ખેદ કર્યા. ઘણી અરતિ અનુભવી. જ્યાં ત્યાં દેહના કારણે આહારની લાલસામાં લોભાયો. ભક્ષ્ય અભક્ષ્યનો વિવેક ન રાખ્યો. મળે તે ખાવું, ગમે તે ખાવું, ગમે ત્યારે ખાવું, ગમે તે રીતે ઊભા-બેઠાં કે હરતાંફરતાં ખાવું, આવી અનેક અવળી રીતો આચરી, ચાર ગતિમાં બહુ હેરાન થયો. હવે આપના આધારે જ જીવું છે, શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૨૪૩. Page #257 -------------------------------------------------------------------------- ________________ આપની આજ્ઞામાં જ રહેવું છે. રાગની દશાથી અલગ રહીને, પરમ , વૈરાગ્યવંત આપના સન્મુખ દષ્ટિ રાખીને સંસારના મોહક સુખથી મનને ફેરવવું છે. ઈન્દ્રિયોના તોફાની ઘોડાને જ્ઞાનદષ્ટિની લગામ વડે અંકુશમાં રાખવા છે – મનની વિહ્વળતાને ટાળી નાંખવી છે. ધર્મ ક્રિયામાં સહેજ પણ પ્રમાદ કે અવિધિ ન આવી જાય તેની પૂરી કાળજી રાખવી છે - આજુબાજુના જે જડ કે ચેતન સંબંધી હોય તેનાથી મનને કાઢીને પૂરણ બ્રહ્મ સ્વરૂપ આપના ધ્યાનમાં નિશ્ચય થયું છે. ગમે તેવા ચટકા કે ઝટકા આપે તેને પ્રસન્ન ભાવે સહેવા છે. દેહના રાગનો અને આહારની લાલસાનો ત્યાગ, હું આપની કૃપાએ કેળવું એ જ આકાંક્ષા રાખીને હું શક્તિ ગોપવ્યા વિના, ત્યાગ, તપ, જ્ઞાન, ધ્યાન, અભ્યાસ કરું અને અંતરંગ આનંદમાં મગ્ન રહું. એ જ મારી આંતરની માંગણી છે. શ્રી લીંબડી મંડન વિભુષણ શ્રી બાહુસ્વામી શાંતિનાથાય નમઃ શ્રી મહાવીર જિન કેવલજ્ઞાન કલ્યાણક દિન ૫. સંયમજીવનના અમીસમા વર્ષના સોનેરી સુપ્રભાતે શુભાભિલાષા આજની વિ. સં. ૨૫૦૮ વિ. સં. ૨૦૩૮નાવૈ. શુ. ૧૦ રવિવારે પરમાત્મા શ્રી મહાવીરદેવના કેવલજ્ઞાન કલ્યાણક દિને - સંયમ સ્વીકારના એકત્રીસ વર્ષ પૂર્ણ થઈ બત્રીસમાનો પ્રારંભ થયો છે. પરમાત્મા પાસે એક જ અભ્યર્થના - દ્રવ્યસંચન - સાધુવેશ મળી ગયો અને આંશિક રત્નત્રયીની ઉપયોગ શૂન્યતાથીદ્રવ્યથી આરાધના થઈ તથા થાય છે એટલા માત્રથી મને સંતોષ કેમ થાય? મારે તો આપના શાસનનું ભાવસંયમ - ભાવસાધુપણું કે જે સાત-આઠ ભવમાં શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ક ક Page #258 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ અપાવે તે જોઈએ છે તે આપની પૂર્ણ કૃપાથી જ મળે. સંપ્રાપ્ત થશે એવી પૂર્ણ શ્રદ્ધા છે. ૧) નાતિ-મ-દે આ ચારગતિના આપેક્ષિક જે ૧-૨૪-૩-૪=૩૨ બત્રીસ ભેદો તેમાં ભ્રમણ કરવાનું મટી જાય. ૨) જ્ઞા-દ-વે-મો-આ-ના ગો-એ આઠ કર્મના આ રીતે થતા બત્રીસ - ૫ ૯ ૨ ૩ ૪ ૨ ૨ ૫ = ૩૨ ભેદના બંધ - ઉદય - ઉદીરણા સત્તા વ જાણી ખપાવવા ઉદ્યમી બનું. પરમાત્માને વિનંતી પત્રો - ભા. ૩ આ વિભાગમાં કુલ ૪૭ પત્રોનો સંચય થયો છે. વિભાગ બીજાના પત્રો સમાન ભક્તિસભર પત્રો દ્વારા તીર્થકરનો મહિમા ગાવામાં આવ્યો છે. આત્માર્થીની અરિહંત દેવને અરજી, ભક્તની ભક્તિ, અશરણ શરણ અરિહંત, હે દીનાનાથ, દર્શનથી ભક્ત જીવને કેવો આનંદ થાય?, મારા નાથ આપની પાસે હું શું માંગું?, મોક્ષમાર્ગના દાતા, મારા પાપોનો ક્ષય કરો, ભક્તિ ભક્તને ભગવાન બનાવે, મને સંસારથી તારો, પ્રભુ આપનું રૂપ પણ લોકોત્તર છે, શ્રી અરિહંતના શાસનની છાયા કેવું કામ કરે છે. અરિહંત પરમાત્મા એક જ આધાર જેવા પત્રો દ્વારા પ્રભુનો મહિમા - પ્રભુને વિનંતી અને તેના દ્વારા પ્રભુ ભક્તિ કરવામાં આવી છે તેનું પત્રોમાં નિરૂપણ - થયું છે. ભક્તિમાર્ગની આરાધનામાં અનન્ય પ્રેરક અને માર્ગદર્શક જ આ પત્રો ભક્તિની મસ્તીનો અનેરો અનુભવ કરાવે તેવી ઉચ્ચ કોટીની પર શ્રી જેન , મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ (૨૪૫) Page #259 -------------------------------------------------------------------------- ________________ આ ક્ષમતા ધરાવે છે. પૂ.શ્રીની પ્રભુ દર્શનથી થયેલી અનુભૂતિ અભૂતપૂર્વ આનંદ અને ચિત્તમાં ઉદ્ભવેલા વિચારોને ભાવવાહી અને આકર્ષક શૈલીમાં નિરૂપણ થયું છે. એમની સમગ્ર પત્ર સૃષ્ટિમાં પરમાત્મા પ્રત્યેનો અભૂતપૂર્વ સ્નેહ, દર્શનથી પ્રસન્નતા, ઉદ્ધાર કરવાની ભાવના, ભક્તિસાગરમાં શુચિ, નાનનો મહિમા જેવી અવનવી માહિતી પ્રાપ્ત થાય છે. પૂ. શ્રીનો આત્મા દેવાધિદેવની ભક્તિમાં સમર્પિત થઈ ગયો છે એ એમના વ્યક્તિત્વની વિશેષતા દર્શાવે છે જો આવી ભક્તિ હોય અને ભવોભવ એ પ્રાપ્ત થાય તો ભક્તિથી મુક્તિનું સૂત્ર સિદ્ધ થયેલું ગણાય છે. નિર્ચાજ સરળતાવાળી પૂ. શ્રીની ભક્તિનો જીવનમાં એકવાર અનુભવ કરીને ધર્મારાધનામાં જોડાઈ વિશેષ પ્રગતિ કરવા માટે પત્ર સુષ્ટિ માર્ગદર્શક છે. જે તરી શકે તે તારે એ ન્યાયે પરમાત્મા ભવસાગરથી પાર ઉતર્યા છે તેની ભક્તિ ઉપાસના-સાધના જ આત્માને ભવપાર ઉતારે એ વાત નિર્વિવાદ છે. વિશેષ તો એમના પત્રો જ કહેશે. ૧. ભવભીરૂ ભક્તની ભગવંત પાસે માંગણી ભવ ભયવારક ભક્ત વત્સલ ભગવંત! આ ભવમાં તમારા શાસનની છાયામાં આવ્યો છું. એથી આપના શાસનના અતિ કીમતી રત્નોનો વારસદાર થઈને આવ્યો છું. જગતભરમાં જે માનવ થઈને આવે છે તે કોઈપણ સ્થાનમાં જન્મે તો પોતાનાં માતા-પિતાના ઘરનો, ધનનો અને ધંધાનો વારસો લઈને મોટે ભાગે આવે છે. દીનબંધુ! હું પણ મારા પુણ્ય પ્રમાણે એ ત્રણ વસ્તુના વારસાને લઈને આવ્યો છું, અને એ વારસાને જાળવવા, ધારવા અને ભોગવટો છે. કરવા માટે સાચા કે ખોટા પ્રયત્નો જીવનભર કરતો આવ્યો છું. આ અનાદિ કાળની વાસના એ પ્રયત્નમાં દોરનારી હોવાથી પાણી જેમ ક્વક શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ = = Page #260 -------------------------------------------------------------------------- ________________ ઢાલ તરફ ઢળે એમ મારી સર્વ ક૨ણી અત્યાર સુધી એ બાજુમાં જ વળેલી છે. બીજા કુળના માનવને ન મળે અને જૈન કુળમાં જ મળે એવો રત્નત્રયીનો શાસનરાગ સહિતનો અણમોલ વારસો પણ આ ભવમાં આવતાં જ લઈને આવેલો છું. પરંતુ એ વારસાને સાચવવા - વધારવા મેં કંઈ મહેનત કરી નથી. કદાચ થઈ હોય તો બહુ જ થોડી, અને તે પણ રસપૂર્વક નહિ. લોકહે૨ી વડે શરમથી કે મિથ્યા સુખની આકાંક્ષાથી કરેલી ધર્મકરણીઓ સાચા વારસાને કેમ વિકસાવે ? બીજા કોઈપણ સ્થળમાં ન મળે એવો ધર્મસંસ્કારનો વારસો સમજવા, જાળવવા અને વિકસાવવાનો પ્રયત્ન દિન-રાત કરતો રહું એવી બુદ્ધિ મને સર્વ અવસ્થામાં આપના પ્રભાવે મળતી રહે એ જ મારી ભક્તિપૂર્વક માંગણી છે. આપની સેવાનું કંઈ પણ ફળ હોય તો ભવભીરૂતા સહિત ધર્મસંસ્કાર સદા મારા ચિત્તમાં વસી રહે, વિધિ રાગ સહિત ધર્મક્રિયાઓમાં રક્ત રહું એ જ માંગણી કરૂં છું. આથી બીજું શું માંગું ? અશરણ શરણ ! ૨. આરાધક જીવ પરમાત્મા પાસે માંગણી કરે છે કે હે તારકનાથ ! તમને મોક્ષના સુખમાં પૂર્ણ આનંદમય જોયા પછી મને ચા૨ ગતિમય સંસારમાં એક ક્ષણ પણ રહેવું ગમતું નથી. તરત જ આપની પાસે આવવાનું મન થાય છે. પરંતુ આંતરશત્રુઓનો સમુદાય મને સંસારમાં રોકી રાખે છે. મારા ઉપર દયા કરીને એ કામક્રોધાદિ અત્યંતર શત્રુના સમૂહને દૂર કરો, જેથી મને મોક્ષમાં આવતો અટકાવે નહિ, અને તરત જ શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૨૪૭ Page #261 -------------------------------------------------------------------------- ________________ કે આપની સાનિધ્યમાં આવું. હે પરમકૃપાવંત ભગવંત! મને સંસારમાં રઝળવા દેવો અથવા મોક્ષમાં લઈ જવો એ આપના હાથની વાત છે. માટે જલદી ભવોદધિથી પાર કરી મોક્ષનગરમાં પહોંચાડી દો! જરાય વિલંબ ન કરતા. શું આપના જેવા આ હીન ઉપર આટલી દયા નહિ કરે? ખૂબ દયા કરો, અને મને મોક્ષમાં શીધ્ર પહોંચાડો. બીજું મારે કશું જોઈતું નથી. ૩. જગતના મસ્તકે શોભતા સિદ્ધ ભગવંતો ચૌદ રાજલોકરૂપ જગતના મસ્તકરૂપ લોકના અગ્રભાગે અનંતાસિદ્ધ ભગવંતો શોભે છે. આત્માના આનંદમાં સદા રમે છે. આત્મલક્ષ્મીની લીલામાં અનંત આનંદમાં છે. પરમ મંગળકારી શિવધામમાં સદા સુખિયા છે. એમને જરા પણ દુઃખ નથી, કદી દુ:ખ આવવાનું નથી, તે અપુનર્ભય કહેવાય. બ્રહ્મપદને પામેલા છે. મહાનંદ રૂ૫ છે. અમૃતપદ સ્વરૂપ છે. અક્ષય અનંતા સુખના વિશ્રામ છે. અનંતા સુખના ધામ છે. અચલ પદ તથા મહોદય પદને વિરેલા છે. ત્રણે જગતના જીવોના તથા બધા દ્રવ્યોના દ્વવ્યગુણ પર્યાયરૂપ નાટક ક્ષણે ક્ષણે જોઈ રહ્યા છે. બધા જાતિથી એકરૂપ છે અને વ્યક્તિથી જુદા જુદા પોતાના રૂપમાં રહે છે. આઠે કર્મ એમના સર્વથા ચાલ્યાં ગયાં છે. અગુરુલઘુ અવગાહનાવાળા એ સિદ્ધ પ્રભુનું નામ લેતાં, ભવ્ય જીવોના મુખ ખૂબ આનંદથી વિકાસને પામે છે, એવા પરમ પ્રભુને વંદન કરતાં સદા સુખમાં મગ્ન રહીએ એમ શ્રી શુભવિજયજી પંડિતના શિષ્ય પંડિત શ્રીવીર વિજયજી કહે છે. સિદ્ધ / જ પદ પામવા માટે એ ભગવંતને સદા ધ્વાઈએ. નક શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૨૪૮) Page #262 -------------------------------------------------------------------------- ________________ ૪. પરમાત્માની ઉપાસનાથી પરમ સુખ થાય... માનવભવમાં ખરી શાંતિ મેળવવી હોય તો પરમાત્માની ઉપાસના કરવી જોઈએ. સંસારમાં કામનો પ્રેમ ઘટે તો પરમાત્મા પ્રત્યે રાગ થાય. વીતરાગ પ્રત્યેનો રાગ વૈરાગ્ય કહેવાય. ધન, ભોગ, પરિવારનો રાગ જેટલા અંશે ઘટે તેટલા અંશે વૈરાગ્ય આવે. પરમાત્માના ધ્યાનમાં સ્થિરતા લાવવા માટે વિષયકષાયની પ્રવૃત્તિઓથી મન-વચન-કાયાને ફેરવીને ધર્મની શુભ કરણીમાં લાવવા સતત ઉદ્યમ કરવો જોઈએ. સંસારનાં બધાં કામો અર્થ અને કામની ધમાલવાળાં છે. તેથી આરંભાદિ પાપની વૃદ્ધિ કરે છે. એનાથી દૂર રહેવાય તો જ પરમાત્માની ઉપાસના બરાબર થાય. પરમાત્માની ઉપાસના ભક્તિ અને આજ્ઞાપાલનથી થાય. મુખ્ય આજ્ઞાપાલન છે. આજ્ઞાપાલનમાં ભક્તિ વગેરે બધા ધર્માનુષ્ઠાન સમાઈ જાય છે. પરમાત્માની આજ્ઞાથી અવળો ચાલીને જીવ ચારગતિ, ચોવીસ દંડક, ચોદ જીવસ્થાન રૂપ સંસારમાં બહુ આથડાયો છે. હવે પરમાત્માની આજ્ઞાને સમજે અને કદી પણ આજ્ઞાથી બહાર ન જવું એ નિર્ણય કરે. આજ્ઞાથી વિરૂદ્ધ કંઈપણ ન થઈ જાય એની ક્ષણે ક્ષણે કાળજી રાખે. આશ્રવ-બંધનાં બધાં કામોથી બચાય તેમ બચી, સંવરનિર્જરાનાં સર્વ કામો શક્તિ ગોપવ્યા વિના અપ્રમત્તપણે શુદ્ધાશય વિધિરાગ સહિત થાય, તો પરમાત્માની અખંડ ઉપાસના થાય. અખંડ ઉપાસના વડે આત્મા-અંતરામદશામાં આગળ વધી પરમાત્મા બને, એથી પરમ સુખ પામે. આ ભાવો મનમાં ખૂબ દઢ કરી આજ્ઞાની જ ઉપાસના કરવી એ જ કલ્યાણ માર્ગ છે. - શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૨૪૯ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૫. મને સંસારથી તારો ! સંસારથી પાર પામેલા આપને ઓળખ્યા. એથી હવે મને જરાય પણ સંસારમાં રહેવાનું મન થતું નથી, ઘડીવાર પણ નથી, કારમા સુખ અને અનંતા દુઃખથી ભરેલા સંસારમાં રહેવાનું સમજદા૨ને મન થાય નહિ. અનાદિ કાળની મિથ્યા વાસનાના કારણે મને સંસાર મીઠો લાગતો હતો. જેમ સર્પનું ઝે૨ ચડેલા માણસને કડવો લીમડો મીઠો લાગે અને ઝેર ઊતરી ગયા પછી એ જ લીમડો કડવો લાગે, તેવી રીતે મોહ-મહાસર્પનું ઝે૨ જ્યાં સુધી મારા આત્મામાં વ્યાપેલું હતું, ત્યાં સુધી મને સંસાર બહુ ગમતો હતો. જ આપની કૃપાથી એ મિથ્યાત્વ મોહ મહાસર્પનું ઝેર ઊતરી ગયું. તેથી સંસાર ઉપર ભારે અરૂચિ જાગી. આપની પાસે આવવાની તીવ્ર તાલાવેલી લાગી છે. પરંતુ જેમ મિથ્યાત્વે મારો કેડો છોડ્યો, તેમ અવિરતિ, કષાય અને યોગ એ ત્રણે દુશ્મન મને છોડતા નથી. તે મને સંસારમાં બળાત્કારથી પકડી રાખે છે. તેથી હું આપની પાસે આવી શકતો નથી. એ બધા શત્રુઓને આપે દૂર કાઢ્યા છે. એથી આપને વિનંતી કરૂં છું કે આ બધા મને બહુ મૂંઝવે છે, માટે એમને દૂર કાઢી મૂકો, જેથી આપની પાસે આવી શકું. મને સંસારમાં રઝળતો રહેવા દેવો કે તારીને મોક્ષમાં લઈ જવો એ આપના હાથની વાત છે, બીજા કોઈનું કામ નથી. આપ મારી આટલી વિનંતી સ્વીકારો. મને આંતરશત્રુઓથી બચાવીને આત્માનુભવનો આનંદ કરાવો. મારા કર્મમળ દૂર કરો, નિર્મળ નિજ સ્વભાવની રમણતાં કરતો થાઉં એમ કરો. શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૨૫૦ Page #264 -------------------------------------------------------------------------- ________________ આપ મારી દયા નહિ કરો તો મારા બૂરા હાલ થશે, ભવમાં . ભટકી મરીશ, ફરી ફરી હાથ જોડી પગમાં પડીને વિનંતી કરું છું કે મને સંસારથી તારો, તારો, તારો - તમારો જ આશરો છે, તમે જ શરણભૂત છો - વધારે શું કહ્યું? સંદર્ભ : પરમાત્માને વિનંતી પત્રો ભા. ૧-૨-૩ લેખકઃ આ. માનતુંગસૂરિજી સંકલન : અરવિંદ મણિયાર પારેખ, મુંબઈ. ૯. પ્રેમસભર પત્રમાળા અર્વાચીન જૈન સાહિત્યના પ્રતિભાશાળી અને ખ્યાતનામ સર્જકોની સૂચીમાં પૂ. આ. શ્રી રત્નસુંદરસૂરિજીનું નામ પ્રથમ કોટીનું છે. ૧૪૭ જેટલાં પુસ્તકોનું સર્જન કરીને નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ ધર્મ અને તેના આચાર વિચારનો લાક્ષણિક શૈલીમાં પરિચય કરાવ્યો છે. જીવન ઘડતર અને સન્માર્ગે જવા માટે પ્રેરક વિચારો એમના પુસ્તકોમાંથી પ્રાપ્ત થાય છે. જેન અને જૈનેત્તર વર્ગમાં પૂ. શ્રી એમના પ્રકાશિત ગ્રંથોથી પ્રશંસાપાત્ર બન્યા છે. એમની વિરાટ સર્જન લીલામાં નવી ભાત પાડતું પુસ્તક પ્રેમસભર પત્રમાળા” એ જૈન સાહિત્યની પત્ર સૃષ્ટિનું અનેરું આકર્ષણ જમાવે તેવું છે. જગતના જીવોને જીવો અને જીવવા દો નો મંત્ર ચરિતાર્થ કરવા માટે પ્રેમ અને મૈત્રીનો શાશ્વત સંદેશો આપ્યો છે. શાંતિપૂર્ણ જીવન જીવવામાં પ્રેમ સિવાય અન્ય પ્રભાવશાળી કોઈ મંત્ર નથી. પૂ. શ્રીએ પોતાની વેધક, છટાદાર, પ્રવાહી અને હૃદયસ્પર્શી શૈલીમાં પ્રેમનું વિશ્લેષણ કરતા પત્રો લખીને પ્રણયની દુનિયાના રંગઢંગને અંતે આધ્યાત્મિક પ્રેમ વિશેની મૂળભૂત જ વિચારધારાને ન્યાય આપ્યો છે. PMી શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ (૫૧) Page #265 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યેજ એવો કોઈ લેખક હશે કે જેણે પ્રેમ અને પ્રકૃતિ વિશે કલમ ચલાવી ન હોય. સાહિત્યમાં કાવ્ય, નવલિકા, નવલકથા, નાટક આદિમાં પ્રણયમીમાંસા થઈ છે તેમાં ભૌતિક પ્રેમથી આરંભીને અધ્યાત્મ પ્રેમ સુધીનો અનોખો વિસ્તાર થયો છે. પ્રણયનું બીજારોપણ એકભવમાં થાય પછી ભવોભવ એ પ્રણય વૃદ્ધિ પામીને આત્મલક્ષી બનતાં વટવૃક્ષ બની મોક્ષના ઈષ્ટળ આપવાની અદ્ભૂત શક્તિ ધરાવે છે એવા પ્રેમસભર પત્રોની સૃષ્ટિ વાચક વર્ગને જીવનની બાજી સુધારવાની અને ઉત્કર્ષ ક૨વાની પરોક્ષ રીતે પ્રેરણાપાન કરાવે છે. આ પત્રમાળા નામ પ્રમાણે ગુણ ધરાવતી પ્રેમ વિષયક વિચારોનું પ્રતિપાદન કરે છે. પૂ. શ્રીએ પુસ્તકની ટૂંકી નોંધમાં જણાવ્યું છે કે, પ્રેમ સ્વતંત્રતાનું સંતાન છે, સત્તા શીલતાનું નહીં. પ્રણયની વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિમાં પૂ. શ્રીએ પોતાની અવનવી કલ્પનાઓનો પ્રયોગ કરીને અભિવ્યક્તિ કરી છે. સુરમો એ કે જે આંખને સ્વચ્છ બનાવે, સાચો પ્રેમ એ કે જે દિલને સ્વચ્છ બનાવે. આવા પ્રેમને કેન્દ્રમાં રાખીને કેતન નામના યુવાનને સંબોધન કરીને ૭૫ પત્રોનું સર્જન કર્યું છે. એક પત્રને બીજા પત્ર સાથે પ્રેમ વિષયક વિચારનો સંબંધ છે. આરંભમાં જ આ અંગે સંકેત મળે છે. પ્રત્યુત્તરનો પણ ઉલ્લેખ મળે છે. મહારાજ સાહેબ, આપનો પત્ર મળ્યો. પ્રેમ સહિષ્ણુતાની કોઈ સીમાને જાણતો નથી. (૫ત્ર ૩) કેતન, તારો પત્ર મળ્યો (પત્ર ૭) શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ ૨૫૨ Page #266 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબ ગત પત્રમાં આપે લખેલી વાતોથી હું ચોંકી ઉક્યો છું. પૂ. શ્રીના પત્રોમાં રહેલી પ્રેમ અને મૈત્રી ભાવનાનું મહેંકતું વાતાવરણ માનવતાના વિકાસમાં વૃદ્ધિ કરી અતિસમૃદ્ધ બને છે અને અંતે આત્મલક્ષી મોક્ષ પ્રેમ પ્રતિ દોરી જાય છે. આ પત્રમાં પ્રેમ સાથે સંબંધ અને વિરોધ ધરાવતા વિષયોનું વિવેચન થયું છે. પ્રેમ, તિરસ્કાર, શંકા, સહિષ્ણુતા, ક્રોધ, દોષદૃષ્ટિ, પ્રેમની વિશુદ્ધિ, વેરવૃત્તિ, અહંકાર, માલિકીપણું, વિશ્વાસ, સમર્પણ ભાવ વગેરે વિચારો પત્રોમાંથી પ્રાપ્ત થાય છે. પૂ. શ્રીએ ડોલનશૈલી સમાન વાક્ય પ્રયોગો કરીને ગદ્યમાં પ્રવાહી શૈલી બનાવી છે. વેધકતા, હૃદયસ્પર્શી, અનેરી કલ્પનાઓ, ભાવવાહી, સંક્ષિપ્ત વાક્ય રચના, સંબંધિત વ્યક્તિ કેતન સાથેની આત્મીયતા વગેરે ગુણોથી પ્રેમસભર પત્રમાળા અર્વાચીન જૈન સાહિત્યની એક નમૂનારૂપ કૃતિ છે. જૈન પત્ર સાહિત્યમાં સાંપ્રદાયિકતા હોય તે સ્વાભાવિક છે પણ પૂ. રત્નસુંદરસૂરિના પત્રોમાં સાંપ્રદાયિકતાનું તત્ત્વ નહિવત્ છે પણ માનવતાવાદી વિચારોનું નિરૂપણ કેન્દ્ર સ્થાને છે. પૂ. શ્રીના પત્રોની આ એક વિશિષ્ટ સિદ્ધિ છે એટલે જૈન-જૈનેત્તર વર્ગમાં આ પુસ્તક લોકપ્રિય બને તેમાં કોઈ આશ્ચર્ય નથી. એમના પત્રોમાંથી કેટલાક સુવિચારો પણ પ્રાપ્ત થાય છે જે વર્તમાન પેઢીના યુવાનો અને વડીલોને વિચારવા લાયક છે. ઉદા. નીચે મુજબ છે. - શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ - (૨૫૩ Page #267 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિને ઉતારી પાડવા માટે પ્રેમ ક્યારેય બીજાની ભૂલો : કાઢતો નથી. જ્યારે વ્યક્તિને સુધારવા માટે પ્રેમ બીજાની ભૂલો કાઢ્યા વિના રહેતો નથી. (પત્ર ૧૬) પ્રેમપૂર્વકના ક્રોધમાં અકળામણ નથી થતી પણ તિરસ્કાર પૂર્વકના ક્રોધમાં અકળામણ થયા વિના રહેતી નથી. (પત્ર ૧૭) પ્રેમ વિનાનું જીવન એ સૂર્ય પ્રકાશ વિનાની ધરતી જેવું છે. (પત્ર ૧૯) નદીનો સ્વભાવ છે વહેવાનો, સૂર્યનો સ્વભાવ છે પ્રકાશવાનો, જવાળાનો સ્વભાવ છે ઉર્ધ્વગમનનો, બસ પ્રેમનો સ્વભાવ છે, આપવાનો, આપવાનો, માત્ર આપવાનો જ નહીં પણ આપીને ભૂલી જવાનો. (પત્ર ૨૨) પ્રેમ પાણી જેવો કોમળ નથી પણ ખડક જેટલો કડક છે અને એટલે જ તો તિરસ્કારનો વાંતી વાંતી ઉછળતાં મોજાંઓની પણ તેના પર કશી અસર ઊભી કરી શકતી નથી. (પત્ર ૩૨) આંશ્રિતને પણ બંધનની જરૂર છે પણ એના વિકાસને રૂંધી નાકે તેવા નહીં. પરંતુ એના પતનને સ્થગિત કરી દે તેવા! આટલામાં સમજી જજો. (પત્ર ૩૮) વડીલપણાના વ્યવહારમાં આશ્રિતને વડીલના પ્રેમસભર છે. દિલનાં દર્શન થશે અને એ સમ્યક દર્શન જ એને ઉન્માર્ગે જતો જ શ્રી રાજસ્થાન જૈન શ્વે, મુ. સંઘ, સિકન્દરાબાદ (૨૫૪) Page #268 -------------------------------------------------------------------------- ________________ અટકાવી દેશે. (પત્ર ૪૫) વસ્તુની કિંમત એના સમ્યક્ ઉપયોગમાં છે સંગ્રહમાં નહીં. જ્યારે વસ્તુ પ્રત્યેનો ગાઢ પ્રેમ એનો સમ્યક્ ઉપયોગ જ થવા દેતા નથી. (૫ત્ર ૪૮) અગ્નિજન્ય ગ૨મીથી જેમ આપણને અગ્નિથી સતત દૂર જ રાખે છે તેમ દ્વેષજન્ય અરૂચિ આપણને દ્વેષના વિષયથી સતત દૂર જ રાખે છે. (પત્ર ૬૨) તારે સાચવવા હોય તો વસ્તુને અને વ્યક્તિને સાચવજે. પણ જીવન ન્યોછાવ૨ ક૨વું હોય તો પરમાત્મા પાછળ જ કરજે. (પત્ર ૭૦) પ્રેમની સામે પ્રેમ આપવામાં તો બહુ ભોગ આપવો પડતો નથી પણ દુષ્ટતાની સામે જ પ્રેમ આપવામાં ભારે પરાક્રમ દાખવવું પડે છે. (પત્ર ૩) આ પત્રોના સુવિચારોનું સાચા મનથી સેવન કરવામાં આવે તો જીવનબાગમાં પ્રેમ પુષ્પની પરિમલની ટેંક સફળતાનું સોપાન બને અને આવા પ્રેમીજનો આત્મપ્રેમ દ્વારા મોક્ષ મેળવી શકે. ગદ્યકાવ્યના નમૂનારૂપ શૈલી વિશેષવાળી પ્રેમસભર પત્રમાળા પ્રેમપૂર્વક વાંચવા ભલામણ છે જેથી જીવનમાં ખતરનાક વહેમો રહ્યા છે તે નિર્મૂળ થાય. અત્રે ઉદાહરણ રૂપે કેટલાક પત્રો પ્રગટ કરવામાં આવ્યા છે. શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ ૨૫૫ Page #269 -------------------------------------------------------------------------- ________________ પત્ર – ૧ કેતન તારો પત્ર મળ્યો... તું લખે છે કે આપની એ વાત બિલકુલ સાચી લાગી કે કોઈપણ વ્યક્તિ પ્રત્યેનો તિરસ્કાર એ મશીનમાં પડેલા રેતીના કણ જેવો છે. નાનકડો પણ એ રેતીનો કણ જેમ મશીનને બગાડી નાખવા માટે પર્યાપ્ત છે તેમ એક વ્યક્તિ પ્રત્યેનો પણ તિરસ્કાર જીવનની તંદુરસ્ત ગણાતી પળોને પણ રફેદફે કરી નાખવા માટે પર્યાપ્ત છે...' પણ મારે એ પૂછવું છે કે એ વ્યક્તિ પ્રત્યે સહજ જ તિરસ્કાર ઊભો થઈ જાય એવું એનું વિચિત્ર વર્તન હોય તોય આપણે એને પ્રેમ જ આપવો? એના પ્રત્યે તિરસ્કાર ન જ કેળવવો? ટૂંકમાં, તિરસ્કારનું સ્પષ્ટ નુકશાન અનુભવવા છતાંય એ તિરસ્કારવૃત્તિમાં કોઈ ફેરફાર થતો નથી.. શું કરવું? દોસ્ત! સૌથી પહેલા તું એક વાત ખાસ સમજી લે કે પ્રેમ સહિષ્ણુતાની કોઈ જ સીમાને જાણતો નથી. વાસના સીમિત છે, નદી જેવી! પ્રેમ અસીમ છે, સાગર જેવો! કદાચ તું કહીશ કે પ્રેમની આ વ્યાખ્યા કાગળ પર લખવી સહેલી છે અથવા તો બીજાને વાતોમાં સમજાવવી સહેલી છે પણ વાસ્તવિક જીવનમાં એને અમલી બનાવવી સર્વથા અશક્ય છે. અશક્ય નહીં તોય દુ શક્ય તો જરૂર છે જ! હા... તારી આ વાત સાથે મહદંશે હું સંમત થાઉં છું... અલબતું, આ વાતનો અમલ દુ:શક્ય જરૂર છે પણ સર્વથા અશક્ય તો નથી જ નથી.. નજર સામે લાવજે પ્રભુ વીરને! - શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ જ (૨૫૬) Page #270 -------------------------------------------------------------------------- ________________ એમની હત્યા કરવાના ચંડકૌશિક સર્વે કરેલા પ્રયત્નો અને આ એ પ્રયત્નોની સામે પ્રભુ વિરે આપેલો ગજબનાક પ્રતિભાવ આ બન્નેની તુલના કરજે! ચંડકૌશિકનું વર્તન, એના પ્રત્યે તિરસ્કારનો ભાવ પેદા કરાવે એવું નહોતું જ, એમ તો તું નહીં કહી શકે ને? ના... ભલભલાને એના પ્રત્યે માત્ર તિરસ્કાર જ નહીં, એને ખતમ કરી નાંખવાનું મન થઈ જાય એવું દુષ્ટ તો એનું વર્તન હતું અને છતાં એના આવા પણ દુષ્ટ વર્તન સામે પ્રભુવીરનો જે પ્રેમસભર પ્રતિભાવ હતો એ કલ્પનાતીત હતો. હા... એ તારકે પોતાના લોકોત્તર જીવન દ્વારા જ આ વાસ્તવિકતાને ચરિતાર્થ કરી બતાવી છે કે પ્રેમ સહિષ્ણુતાની કોઈ જ સીમાને જાણતો નથી.. કેતન! વિચારી લેજે કે વ્યક્તિના કેટલી હદ સુધીના કનિષ્ટ વર્તનની સામે પણ આપણે એને પ્રેમ જ આપતા રહેવું પડે ? ના.... વ્યક્તિને છેલ્લી હદ સુધીની દુષ્ટતા આચરતા આપણે અટકાવી શકીએ તેમ નથી પણ એ વ્યક્તિ પ્રત્યે દિલમાં લેશ પણ “ તિરસ્કારનો ભાવ પેદા ન થવા દેવો એ આપણાં હાથની વાત છે. અંતરથી ઈચ્છું છું કે તું એમાં પૂર્ણતયા સફળતાને વરે! - શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ (૨૫) Page #271 -------------------------------------------------------------------------- ________________ પત્ર - ૨ કેતન તિરસ્કારના ઝેરની ભયંકરતાની વાતની સાથોસાથ જ પ્રેમના અમૃતની સુંદરતાની વાત આ પત્રમાં મારે તેને જણાવવી છે.. તિરસ્કાર જો એસીડ જેવો છે તો પ્રેમ એ અત્તર જેવો છે. તિરસ્કારનો એસીડ બીજાને નુકશાન કરે કે ન કરે, પણ જાતને તો અચૂક નુકશાન કરે જ! બસ, એ જ રીતે પ્રેમનું અત્તર બીજાના જીવનને મઘમઘતું બનાવે કે ન બનાવે પણ સ્વજીવનને તો પ્રસન્નતાથી હર્યુંભર્યું બનાવીને જ રહે ! તું કદાચ પૂછીશ, “સામી વ્યક્તિને આપણે નિર્ચાજ પ્રેમ આપીએ અને છતાં એના જીવનમાં પ્રસન્નતા ન આવે એ બને ખરું?” તો આનો જવાબ સ્પષ્ટ છે... આપણા તિરસ્કારથી સામી વ્યક્તિનું જીવન બરબાદ થઈ જ જાય એવો જેમ કાયદો નથી તેમ આપણા પ્રેમથી સામી વ્યક્તિનું જીવન આબાદ થઈ જ જાય એવો ય કાયદો નથી... હા... તિરસ્કારથી સ્વજીવન અચૂક બરબાદ થઈ જાય અને પ્રેમસભર દિલથી સ્વજીવન અચૂક આબાદ થઈ જાય એવો કાયદો જરૂર છે... જો એવું ન હોત તો તિરસ્કારભાવને ખતમ કરી નાંખવા જેવો જ છે. અને પ્રેમને આત્મસાત્ કરવા જેવો જ છે એવી કોઈ વાત જ ન રહેત! પણ ના, તિરસ્કારથી સ્વને નુકશાન છે જ અને એ જ રીતે , છેપ્રેમથી સ્વને લાભ છે જ! શું લાભ છે એમ પૂછે છે? ૩ શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ - ૨૫) Page #272 -------------------------------------------------------------------------- ________________ તો સાંભળ, પ્રેમસભર દિલ ક્યારેય આવેશનો ભોગ બનતું નથી.. મને જેના પ્રત્યે હકીકતમાં સાચો પ્રેમ છે એના હાથે ગમે તેટલું મોટું નુકશાન થઈ જાય તોય મારા દિલમાં બેઠેલો એના પ્રત્યેનો પ્રેમ મને આવેશમાં આવતો અચૂક અટકાવશે ! દોસ્ત! ભાઈ-ભાઈ વચ્ચે, બાપ-દીકરા વચ્ચે, સાસુ-વહુ વચ્ચે, દેરાણી-જેઠાણી વચ્ચે, શેઠ-નોક૨ વચ્ચે, ગુરૂ-શિષ્ય વચ્ચે, દિવાલ ઊભી કરી દેવાનું કામ આ આવેશ કરી દે છે... અને એ આવેશ સ્થગિત કરી દેવાનું કામ પ્રેમ કરે છે... કલ્પના કરી જોજે, દિલને પ્રેમસભર બનાવી દેવાના આ મહાન લાભનું ! દિલના દરવાજે બેઠેલો પ્રેમનો ચોકીદાર આવેશના પ્રવેશને અટકાવી દે છે અને અટકી જતો આ આવેશ વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સંબંધોને પ્રતિકૂળતાના વાવંટોળ વચ્ચે પણ અડીખમ ઊભા રાખી દેવાની ગેરંટી આપે છે.. બદલી નાખજે જીવનના રાહને ! વિદાય કરજે તિરસ્કારને ! સત્કા૨જે પ્રેમને ! પછી શું થશે એ અનુભવની વાત છે. શબ્દોમાં ગોઠવવાથી એ પ્રેમને અન્યાય થઈ જશે ! પત્ર - ૩ મહારાજ સાહેબ! ‘પ્રેમ પાતળો પડે છે ત્યારે જ બીજાની ભૂલો જાડી દેખાય છે' ની આપે લખેલી વાત ૫૨ ગંભીરતાથી વિચાર કર્યો ત્યારે હું સ્તબ્ધ થઈ ગયો.. જ્યારે જ્યારે બીજાની ભૂલો મને દેખાઈ છે.. એ ભૂલો પાછળ એ વ્યક્તિને મેં હલકી ચીતરી છે ત્યારે ત્યારે હકીકતમાં શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ ૨૫૯ Page #273 -------------------------------------------------------------------------- ________________ જ મારો એના પ્રત્યેનો પ્રેમ ઓછો થઈ ગયો હોવાનું અત્યારે મને સ્પષ્ટ દેખાય છે... અત્યાર સુધી હું એમ સમજતો હતો કે વ્યક્તિ ભૂલો કરે છે ત્યારે આપણો એના પ્રત્યેનો આપણો પ્રેમ ઓછો થઈ જાય છે ત્યારે જ આપણને એની ભૂલો દેખાય છે.. અલબત્, મનમાં હજી આ વાત જડબેસલાક બેઠી નથી. આપ કૃપા કરી આ હકીકતને વ્યવસ્થિત સમજાવો.. કેતન! તારા ઘરમાં લગભગ ૨૦૦૦ રૂા.નું નવું ઝુમ્મર તું હમણાં જ લાવ્યો છે... સાફ સફાઈ કરતાં નોકરના હાથે એ ઝુમ્મર તૂટી જાય છે... ઝુમ્મર તોડવા બદલ તું નોકરને રજા આપી દે છે.. અહીંયા તને કોઈ પૂછે કે આનું આ જ ઝુમ્મર જો તારી પત્નીના હાથે તૂટી કે ગયું હોત તો તું શું એને પિયર મોકલી દેત ? તારા પુત્રના હાથે તૂટી ગયું હોત તો તું શું એને ઘરની બહાર કાઢી મૂકત ? અરે ! ખુદ તારા જ હાથે તૂટી ગયું હોત તો તું શું તારી જાતને સજા કરત? ના... તારી પત્નીને... તારા પુત્રને. તારી જાતને...... તું માફ જ કરી દેત ! શું ઝુમ્મર તૂટવાનું નુકશાન તમારા હાથે નથી થયું ? ૨૦૦૦ રૂા.ની ખોટ નથી ગઈ ? ના... નુકશાન થયું જ છે છતાં એ નુકશાન બદલ સજા નથી થઈ... કારણ? પત્ની પર... પુત્ર પર... જાત ૫૨ .. પ્રેમ છે, જોરદા૨ પ્રેમ છે... જ્યારે પેલા નોકર પર એવો પ્રેમ નથી એટલે ઝુમ્મર તૂટવાની એને સજા થઈ છે... શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ ૨૬૦ સંઘ, સિકન્દરાબાદ Page #274 -------------------------------------------------------------------------- ________________ | દોસ્ત! સજા સામાન્યતયા ગુનાના આધારે નથી થતી પણ આ એ ગુનો જેના હાથે થયો હોય છે એના પ્રત્યે આપણા મનમાં કેવો છે પ્રેમ છે, એના આધારે થાય છે.. હા... મગજમાં જલદી ન બેસે એવી આ નક્કર વાસ્તવિકતા છે. વ્યક્તિ પ્રત્યે દ્વેષ ઘટાડવો છે? તો એની ભૂલો જોવાનું બંધ કરો ! એની ભૂલો જોવાની બંધ કરવી છે? તો એના પ્રત્યે ભારોભાર પ્રેમ ઊભો કરી દો! આના સિવાય જીવ માત્ર સાથે મૈત્રી જમાવવાનો બીજો કોઈ રાજમાર્ગ નથી... મને લાગે છે કે આટલા સ્પષ્ટીકરણથી તારા મનનું સમાધાન અચૂક થઈ જશે! પત્ર – ૪ મહારાજ સાહેબ! પ્રેમની આપે કરેલ વ્યાખ્યા વાંચ્યા પછી તો એમ લાગે છે કે આગ સાથે દોસ્તી કરવી સહેલી છે. વાઘનો રમાડવો હજી રમત વાત છે... સાપને ગળા ફરતે વીંટાળી દેવો હજી સહેલો છે, પણ પ્રેમને આત્મસાત્ કરવો ભારે કઠિન છે.. પ્રેમપાત્ર વ્યક્તિને આપણે માત્ર આપતા જ રહેવાનું! પાછું આપીને ભૂલી જવાનું! અરે ! એની પાસેથી બદલામાં કાંઈ મેળવવાની અપેક્ષાય નહીં રાખવાની! જો આનું જ નામ પ્રેમ હોય તો મને એમ લાગે છે કે કો'ક વિરલ વ્યક્તિને છોડીને બીજા કોઈની પાસે આ પ્રેમની મૂડી નહીં હોય! જેના પર શ્રદ્ધા મૂકીને આપણે પ્રેમ કર્યો હોય એ વ્યક્તિ આપમાં દિલની લાગણીની ધરાર ઉપેક્ષા કરે ત્યારે એના પરનો પ્રેમ ટકવો તો મુશ્કેલ છે જ પણ જે શ્રદ્ધાથી એના પર પ્રેમ કર્યો હોય એ * શ્રી રાજસ્થાન જૈન છે. મૂ. સંઘ, સિકન્દરાબાદ - ૨૬૧) Page #275 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાય ટકવી મુશ્કેલ બની જાય છે... આપ આ અંગે શું કહો છો ? આ જણાવશો....' કેતન! ઓછી થવાનાં કે તૂટી જવાના ઢગલાબંધ નિમિત્તો મળે અને છતાંય ટકી રહે એનું જ નામ શ્રદ્ધા છે ! તું શ્રદ્ધાને કાચનું વાસણ સમજતો હોય તો ભૂલી જજે ! હા.. કમજોર અને નિ:સત્ત્વ વ્યક્તિઓ માટેની વાત જુદી છે. એની શ્રદ્ધા તો સતત દિશા બદલતા પવન જેવી હોય છે ચંચળ... અસ્થિર... અકળ...! ના... આવી શ્રદ્ધાની આપણે વાત નથી કરવી. આપણે તો વાત કરવી છે મેરૂ પર્વત જેવી અડગ શ્રદ્ધાની! કલ્પાન્તકાળનો પવન પણ જેને ચલાયમાન ન કરી શકે એવી શ્રદ્ધાની! વાંચી છે તે પંક્તિઓ? શ્રદ્ધા વિહોણી જિંદગી જગમાં કદી ફળતી નથી, શ્રદ્ધા ભરેલી જિંદગી જગમાં કદી ફરતી નથી' તપાસી જોજે તારી શ્રદ્ધાને! પ્રેમની ઈમારતનો પાયો છે. શ્રદ્ધા! એમાં જ જો કચાશ હશે તો પ્રેમની ઈમારત મામૂલી પ્રતિકૂળતામાં તૂટી ગયા વિના નહીં રહે! દોસ્ત! પ્રભુવીર મહાવીર એમને એમ નથી કહેવાયા! ચંડકૌશિક સર્પના પોતાને ખતમ કરી નાખવાના ત્રણ ત્રણ વખતના મેં કાતિલ અને ખૂંખાર હુમલાઓ પછી પણ એ લોકોત્તર પુરૂષના છે Foડી શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ ૨૬૨ Page #276 -------------------------------------------------------------------------- ________________ * ચંડકૌશિક પ્રત્યેના પ્રેમમાંય જરાય કચાશ તો નથી આવી પણ છે ચંડકૌશિકને તારવાની જે શ્રદ્ધા હતી એ શ્રદ્ધામાંય ઓટ નથી આવી... ભઈલા! એ તારક દેવાધિદેવનો વારસ તું અને હું, આપણે સાવ ગળિયા બળદ જેવા થઈ જશું? નિર્માલ્યતાની વાતો કરશું? ના... ના.. ના...! પડકાર સાથે વાત કરશું કે.. પત્ર - ૫ કેતન ! મારો ગત પત્ર તને હજી કદાચ નહીં મળ્યો હોય અને હું તને પાછો પત્ર લખવા બેસી ગયો છું... પ્રેમને ટકાવવાની, વધારવાની તારી શુભનિષ્ઠા જાણીને હું રાજી તો થયો છું પણ એ નિષ્ઠાની આડે આવતા કેટલાક દુષ્ટતત્ત્વોની તને જાણકારી આપી દેવાની ગણતરીથી આ પત્ર લખી રહ્યો છું.. પ્રેમને ટકાવનારું તત્ત્વ જો શ્રદ્ધા છે તો પ્રેમને ખતમ કરનારું તત્ત્વ શંકા છે! જ્યાં સુધી શ્રદ્ધાનું તત્ત્વ તારી પાસે છે ત્યાં સુધી પ્રેમની મૂડી સલામત છે પણ જ્યાં શ્રદ્ધાના સ્થાને શંકા પેઠી કે સમજી લે કે પ્રેમ ઊડ્યો! તું પૂછીશ, નાનકડી પણ શંકા આટલી બધી ખતરનાક બની શકે ? એનો જવાબ છે હા અને ના! “ના” એટલા માટે કે વ્યક્તિ , નિ કે શ્રી રાજસ્થાન જૈન છે. મૂ. સંઘ, સિકન્દરાબાદ ૨૬૩) ૨૬૩ Page #277 -------------------------------------------------------------------------- ________________ 'પ્રત્યેની શ્રદ્ધાને સ્થિર રાખીને જો શંકા ઉઠાવાય તો એ શંકા પ્રેમને ? ખતમ કરી જ નાખે એવું નહીં પણ વ્યક્તિની નિષ્ઠા પ્રત્યે જ જો જ શંકા ઉઠાવવામાં આવે તો પ્રેમ ખતમ થયા વિના રહે નહીં! તું પૂછીશ, એ કેવી રીતે? તો સાંભળ એનો જવાબ! તું જમવા બેઠો હોય... પત્નીએ વાટકીમાં દાળ પીરસી હોય અને તું પુછે કે આ દાળમાં મીઠું નાખ્યું તો છે ને? હા... માત્ર આટલી શંકાથી કે એ શંકાના નિવારણની પૃચ્છાથી પત્ની સાથેના તારા સંબંધોમાં તિરાડ ઊભી થઈ જ જાય એવું નહીં પણ તું પત્નીને એમ પૂછી બેસે કે આ દાળમાં ઝેર તો નથી નાંખ્યું ને? તો શું તું એમ માને છે કે આ શંકા પછી કે આ પૃચ્છા પછી પણ તમારા બન્ને સંબંધો એવા ને એવા જ જળવાઈ રહે? ના. એ સંબંધોમાં કડવાશ અચૂક ઊભી થશે. ઘરમાં સાથે હોવા છતાં મનથી તમે બન્ને લાખો યોજન દૂર હશો! કારણ? “મીઠાની ની શંકામાં પત્નીની નિષ્ઠા પ્રત્યે શ્રદ્ધા હતી જ્યારે ઝેર' ની પૃચ્છામાં પત્નીની નિષ્ઠા પ્રત્યે શંકા હતી. કેતન! કેટલાય પરિવારો શંકાના આ પાપે ખતમ થઈ ગયેલા મેં જોયા છે.. બાપ-દીકરો, સાસુ-વહુ, પતિ-પત્ની, ભાઈ-ભાઈ, જ્યાં પણ આ શંકાનો પ્રવેશ થયો છે ત્યાં એ શંકાએ પવિત્ર પણ સંબંધોમાં એક એવી જાલિમ કડવાશ ઊભી કરી છે કે એ કડવાશ ખુલાસાઓના છીછરા પાણીના ધોધના ધોધ વહાવવા છતાં ધોવાઈ નથી. - સાવધાન! - શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ (૨૬૪ Page #278 -------------------------------------------------------------------------- ________________ પ્રેમની દોસ્તી શંકા સાથેની દુશ્મનાવટથી જ ટકે છે! એ આ » ભૂલીશ નહીં.... પત્ર - ૬ કેતન! ગતપત્રમાં જણાવેલ વિગતથી તને ખૂબ સંતોષ થઈ ગયો એ જાણ્ય... આ પત્રમાં મારે તને આશ્રિતના વડિલ પ્રત્યેના વર્તનની વાત કરવી છે.. વડિલના આશ્રિત પ્રત્યેના પ્રેમમાં જેમ શંકા અને માલિકીપણાનો ભાવ ખતરનાક છે તેમ આશ્રિતના વડિલ પ્રત્યેના પ્રેમમાં પણ શંકા અને ઉદ્ધતાઈપણાનો ભાવ ખતરનાક છે! તું કદાચ પૂછીશ, “આશ્રિતને વડિલ પ્રત્યે શંકા ન હોવી જોઈએ એટલે શું? તો સાંભળ, વડિલના દિલમાં એકાન્ત મારૂં હિત બેઠું છે. એથી જ એમની પ્રત્યેક આજ્ઞાનું પાલન મારા જીવનને ઉર્ધ્વગામી જ બનાવવાનું છે આવી શ્રદ્ધાને બદલે આશ્રિતને વડિલની નિષ્ઠા પ્રત્યે જ જો શંકા હોય તો શક્ય છે કે વડિલની ખૂબ સારી અને સાચી પણ વાત, એના મનને રૂચે નહીં અને વડિલ કદાચ પોતાની વાતના અમલના આગ્રહી બને તો આગળ વધતાં એ ઉદ્ધતાઈ ભરેલો જવાબ આપીને એમનું અપમાન પણ કરી દે! દોસ્ત! વડિલના સ્થાને રહીને આશ્રિતને એની ફરજો બજાવવાનું સમજાવવું સહેલું છે પણ આશ્રિતના સ્થાને રહીને વડિલ પ્રત્યેની જ શ્રી રાજસ્થાન જૈન છે. મૂ. સંઘ, સિકન્દરાબાદ ૨૬૫) Page #279 -------------------------------------------------------------------------- ________________ ફરજોને પૂરી નિષ્ઠાથી અને સમર્પિત ભાવથી બજાવવી ખૂબ મુશ્કેલ છે. પણ એ બજાવ્યા વિના છૂટકોય ક્યાં છે ? માત્ર તારા માટે જ નહીં, અમારા માટેય આ જ હકીકત લાગુ પડે છે. ક્યારેક વડિલ બનવું પડે છે... ક્યારેક આશ્રિત બનવું પડે છે... ક્યારેક આજ્ઞા મનાવવી પડે છે... ક્યારેક આજ્ઞા માનવી પડે છે... ક્યારેક કો'કની નારાજગીમાં નિમિત્ત બનવું પડે છે... ક્યારેક આપણી નારાજગીમાં કો'ક નિમિત્ત બને છે... ખેર ! છતાં એક વાત નિશ્ચિત છે કે પ્રેમ એકબીજાની સામે જોઈ રહેવામાં નથી પણ સાથે રહીને દૂર દૂર જોવામાં છે ! શું વડિલ કે શું આશ્રિત, બન્નેએ આ વાસ્તવિકતાને સતત નજર સામે રાખવાની છે. જીવનની મંઝિલ ઘણી લાંબી છે. દૂરબીનમાં નાખેલા કાચના ટુકડાંઓ જેવું તો જીવન છે.. જરાક ફેરફાર થશે અને સંયોગો બદલાશે.. પણ એ દરેક પરિસ્થિતિ વચ્ચે પ્રેમની મૂડીને સલામત રાખવાની જવાબદારી આપણે પ્રસન્નતાપૂર્વક નિભાવવી જ પડશે ! દોસ્ત! ગમે તેવા વિચિત્ર સંયોગો વચ્ચે કે વિચિત્ર વ્યક્તિઓ વચ્ચે પણ વાણિયો જો પોતાની પૈસાની મૂડીને સલામત રાખી શકતો હોય તો પછી મહાન લાભદાયક એવી પ્રેમની મૂડીને સાચવી રાખવામાં આપણે નિષ્ફળ જઈએ એ તો શી રીતે ચાલે ? શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ ૨૬૬ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૧૦. પત્ર પાથેય પ. પૂ. આ. શ્રી વિક્રમસૂરીશ્વરજીના શિષ્યરત્ન પૂ. પં. શ્રી રાજયશવિજયજીએ ‘પત્ર પાથેય’ પુસ્તકનું સર્જન કરીને જૈન પત્ર સાહિત્યમાં મૂલ્યવાન પ્રદાન કર્યું છે. શ્રાવકોમાં ધર્મમાર્ગે પ્રગતિ થાય, આત્મજાગૃતિ આવે તેવા શુભ હેતુથી પત્રો લખાયા હતા. પત્રો દ્વારા આત્માને પોષક ભાથું મળે છે પણ સમસ્ત જૈન સમાજને આ ભાથું મળે તે માટે ‘પત્ર પાથેય’ નામથી વ્યક્તિગત લખાયેલા પત્રો જનસમૂહના માટે પ્રગટ કરવામાં આવ્યા છે. પત્ર દ્વારા શ્રાવકોને ધર્મપ્રેરણા ક૨વાની સહજ વૃત્તિ પ્રગટ થઈ હતી તે આ પુસ્તક દ્વારા પૂર્ણ થઈ છે. ‘પત્ર પાથેય’ માં ૧૯ પત્રો છે. તેમાં જૈન ધર્મના વિવિધ પર્વોનો પરિચય મળે છે. તેનો આરંભ દીપમાલિકા પર્વ એટલે ભગવાન મહાવીર સ્વામી મોક્ષે સિધાયા અને ગૌતમ સ્વામીજીને કેવળજ્ઞાન થયું ત્યારથી માંડીને જ્ઞાન પંચમી, કાર્તિક પૂર્ણિમા, મોન એકાદશી, પોષ દશમી, ફાગણ ચાતુર્માસ, વર્ષીતપનો પ્રારંભ, સિદ્ધચક્ર, મહાવીર જન્મ કલ્યાણક, ભારત વર્ષનું પ્રથમદાન, ત્રિજગતગુરૂ શાસનાય નમો નમ:, ગુરૂદેવો ભવ, પૂ. આ. શ્રી વિક્રમસૂરિજી, પૂ. આ. શ્રી આત્મરામજી, પૂ. મહિમાવિજયજી, ધર્મરાજ ચાતુર્માસ તસ્મૈ શ્રી ગુરવે નમઃ (આ. લબ્ધિસૂરિ), અપ્રતિમ સેવાભાવી જયંતસૂરીશ્વરજી, આત્મામાં નિવાસ ક૨વાનું પર્વ વગેરે પત્રોનો સંચય થયો છે. પર્વનો મહિમા દર્શાવતા પત્રોની સાથે ગુરૂભક્તિ નિમિત્તે પણ પત્રો લખાયા છે જેમાં એમના વ્યક્તિત્વનો પરિચય થાય છે. જૈન-જૈનેત્ત૨ સમાજમાં પણ ગુરૂનો મહિમા અપં૨ા૨ છે. તીર્થંકર ભગવંતની ગેરહાજરીમાં ગુરૂ શાસનને ચલાવે શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ ૨૬૭ Page #281 -------------------------------------------------------------------------- ________________ છે અને ભવ્યાત્માઓને ધર્મના પંથે જોડે છે એવા ઉપકારી ગુરૂઓના જીવનની વિશેષતાઓ પણ વાચકવર્ગને પત્ર દ્વારા આસ્વાદ કરવાની તક પૂરી પાડે છે. આ પત્રોમાં મનનીય વિચારો છે જે સાચા અર્થમાં જીવનની ઊર્ધ્વગતિ માટેનું ભાથું છે. જીવન કેવી રીતે જીવવું, મનુષ્યજન્મ મળ્યો તો કેવી રીતે સાર્થક કરવો તે અંગેની પર્વની આરાધના અને ગુરૂકૃપાનો વિશિષ્ટ ઉલ્લેખ પત્ર પાથેયમાં થયો છે. ખરેખર મનજી મુસાફરને જો આ ભાથું ગમી જાય દિલમાં વસી જાય તો ધર્મ દ્વારા આત્મ કલ્યાણનો માર્ગ મળી ગયો એમ જાણવું અને પરંપરાએ પુનઃ માનવ ભવ મળતાં દેવગુરૂ અને ધર્મની સામગ્રી સ્વાભાવિક પ્રાપ્ત થાય એટલે મોક્ષમાર્ગ હાથવેંતમાં આવી જાય તેવી આ પત્ર સૃષ્ટિ રસાસ્વાદ કરાવે છે. પૂ. શ્રીએ પર્વના દિવસો માટે સ્વયં કલ્પનાથી આકર્ષક શીર્ષક આપ્યા છે. વૈશાખ સુદ ૩ અક્ષય તૃતીયાના પર્વને માટે ભારત વર્ષનું પ્રથમદાનની અનોખી કલ્પના કરી છે. ભગવાન મહાવીર સ્વામીને વૈશાખ સુદ ૧૦ને દિવસે કેવળજ્ઞાન થયું અને વૈશાખ સુદ ૧૧ના રોજ દેશના આપી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી તે માટે જગતગુરૂ શાસનાય નમો નમઃ શીર્ષકની કલ્પના કરી છે. અત્રે બધા પત્રો પ્રગટ કરી શકાય તેમ નથી એટલે કેટલાક ચિંતનાત્મક વિચારોનું ભાથું ઉદાહરણ રૂપે ‘પાથેય’ માંથી નોંધવામાં આવે છે. ધન અને સંપત્તિનો લાભ વહેંચવાથી વામન થાય છે. જ્ઞાનનો, શ્રુતજ્ઞાનનો લાભ વહેંચવાથી વિકાસ પામે છે, વિરાટ બને છે. (પા. ૫) પેટને ભોજન આપવું અને દિમાગને ભૂખે મારવું એ જુલમ નથી ? શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ ૨૬૮ Page #282 -------------------------------------------------------------------------- ________________ ( પોષ દશમીનો ખરો મહિમા તો એ છે કે તે આરાધના સમાધિ છે મૃત્યુ કરવાની અનેરી આરાધના ગણાય છે. (પા. ૨૪) સિદ્ધચક્ર એ સંતાષ ચક્રનો નાશ કરે છે. કાળચક્રના પરિવર્તનથી આત્માને સદા મુક્ત કરી દે છે. (પા. ૩૭). પાયો પવિત્ર તેનું બધું પવિત્ર - આરંભ સુંદર તો જ પૂર્ણાહુતિ પણ સુંદર. પાયામાં નવ છુપાય તો દસમી ધજા ઉપર લહેરાય. (પા. ૬૨) અનંતની પ્રાપ્તિનું આત્મામાં અમર બીજ જે વાવે છે તે જ ગુરૂ છે. (પા. ૬૬) નિદા એ નબળા માણસે, નવરા મન વડે પોતાના નાશને નોંતરવાનું કરેલું નાદાનીભર્યું કર્તવ્ય છે. (પા. ૯૩). પૂ. શ્રીની શૈલીમાં પદ્યનો રણકાર સંભળાય છે. અર્વાચીન જૈન સાહિત્યની ગદ્યશૈલીના નમૂનારૂપ પત્રો ગદ્યવિકાસ અને પત્રસ્વરૂપમાં ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. ( પત્ર - ૧ દિવ્ય દીપનું નિર્વાણ અને તેલદીપ પ્રગટીકરણ દીપમાલિકા દીવાળી માલકોશના દિવ્યરાગમાં ચાલતી દેવતાઈ સંગીતથી શણગારાયેલી પ્રભુ મહાવીરની દેશના ઉપદેશવાણી છેલ્લા ૪૮ કલાકથી ચાલી રહેલી છે. ભવ્ય પ્રાણીઓ-હરણની માફક ઊંચા કંઠે અમૃતપાન કરી રહ્યા છે. થાક અને પરિશ્રમ અહીં થંભી ગયા a શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ રહી (૨૬૯) Page #283 -------------------------------------------------------------------------- ________________ ' છે. કંટાળો અને ગમગીની ક્યાંય દૂર ભાગી ગયા છે. આનંદ.. આનંદ... અને આંતરિક અધ્યાત્મિક આનંદની દિવ્ય લહરીઓ વહી રહી છે. પણ આ ધરતીનું એ પહેલું અને છેલ્લે જ ભાગ્ય હતું. કોઈ તીર્થપતિએ એક પ્રહરથી વધુ દેશના કદી દીધી નથી. પ્રભુ મહાવીરે જ પહેલી અને છેલ્લીવાર ૪૮ કલાકની અવિરત દેશનાધારા વહાવી. અને એ જ સમવસરણમાં.. એ જ મધ્યમ પાવાપુરીમાં... એ જ બિહાર દેશમાં દેશના પૂર્ણ કરી કાલના ધર્મને અંગીકાર કરી ગયા. નિર્વાણ પામી ગયા... ૧૨ વર્ષની ઘોર સાધનાના અંતે પ્રગટેલો એ દિવ્યદીપ ૩૦ વર્ષ આ પાર્થિવ વિશ્વમાં પ્રકાશ ફેલાવી નિર્વાણ પામ્યો. આજથી બરાબર ૨૫૧૦ વર્ષ પહેલાં એ દીપ નિર્વાણ પામ્યો, બુઝાઈ ગયો. પણ એ દિવ્યદીપ હતો. માનવજગત વિચાર મગ્ન બન્યું. દિવ્ય દુનિયામાં પણ વ્યગ્રતા આવી ગઈ. પ્રાણી જગત સ્તબ્ધ બની ગયું. આ દિવ્યદીપના નિર્વાણ ટાણે શું કરવું? કોણ સમજ આપે? આખરે મનોમંથને મંગળ માર્ગ મળ્યો, દિવ્યદીપ સમા પ્રભુ નિર્વાણ પામ્યા છે.. સદા શાશ્વત કાળ માટે મુક્ત થયા છે... - શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ -3 ૨૭૦. Page #284 -------------------------------------------------------------------------- ________________ તેમના જન્મ-મરણના ચક્રો થંભી ગયા છે.. તેથી તેમના નિર્વાણના દિવસે એક જ કરી શકાય... તે દિવ્યદીપકને ઝળહળતો રાખવાનું વચન આપી શકાય. અને તે જ માટે સહુએ એક જ માર્ગ અપનાવ્યો. “ગએ સે ભાવઉજ્જોએ દિવઉજ્જોએ - કરિસ્સામો...' એ ભાવ દીપક સિદ્ધિગતિમાં પધાર્યા. તેથી અમે સહુ દ્રવ્યના દીપક પ્રગટાવીશું, તેલના અને ઘીના દીપકો પ્રગટે છે. સંસ્કૃત ભાષામાં તેલ અને ઘી ને પ્રત્યેક ચીકાશને સ્નેહ કહેવામાં આવે છે. પ્રભુની નિર્વાણની પાછળ સ્નેહની ચીકાશથી સમર્પણ ભાવનો વિકાસ થાય.. તેવા દીપક પ્રગટ્યા અને ઉપાધ્યાય યશોવિજયજી. જેઓએ ગાયું કે, - “સિંહા થકી પર્વ પ્રગયું દીવાલી'' ઘર ઘરના ગોખમાં જોજો દીપક પ્રગટાવ્યો હોય તો તમે દિવ્યદીપ. પ્રભુ મહાવીરને એક અણબોલ કોલ આપ્યો છે. હે દેવાધિદેવ! આ દીપક પ્રગટાવીને અમે તારી યાદ તાજી કરીએ છીએ. તારા પ્રત્યેની અખૂટ શ્રદ્ધાના સાથિયા જગતના ચોકમાં પૂરીએ છીએ. તારા વચનની વફાદારી એ જ અમારી શોધ છે. તારા વચનનું પાલન એ જ અમારા બોધ છે. તારા વીતરાગ સામ્રાજ્યને સહુ પામે એ જ અમારો અનુરોધ છે. જે શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ કરી ૨૭૧) Page #285 -------------------------------------------------------------------------- ________________ --- - - છે આવી અદ્દભૂત શોધથી આવા અમૂલ્ય બોધથી અને આવા જ * આદર પાત્ર અનુરોધથી સહુ દીપમાલા પર્વને સાર્થક કરો. ૨. કાર્તિકી પૂર્ણિમા “વહેતા પાણી નિર્મળા” આજના મંગલ દિવસે પ્રત્યેક સાધુ સાધ્વીજી મ.સા. ચાતુર્માસ પરિવર્તન કરશે. ચોમાસુ બદલશે, એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જશે. ધર્મ સ્નેહના કારણે ખૂબ જ મમત્વવાળા બનેલા શ્રાવકોને પણ ધર્મલાભ આપી આગળ વધશે. ઘણાંને લાગે છે કે “ગુરૂજી થોડું વધારે રહ્યા હોય તો સારું” ઘણાંને લાગે છે કે બસ આટલો બધો ધર્મસ્નેહ આપી – આટલી માયા કરીને ગુરૂઓ જતા રહેશે! પણ સાધુ જીવન એ નદી જેવું છે, નથી સરોવર જેવું.. નથી તળાવ જેવું.. કે નથી સાગર જેવું. સરોવર અને તળાવમાં ગતિ નથી, વહેણ નથી એટલે તે ગંધાઈ ઉઠે છે. સાગર ભલે ગંધાઈ ન ઉઠતો હોય પણ તે ગતિ નથી કરતો માટે જ ખારો છે. “સાધુ જીવન મીઠું અને ચોખું છે કારણ કે તે નદીની માફકત વહે છે.” કાર્તિક પૂર્ણિમાના દિવસે એક સાબદા સૈનિકની માફત પોતાની જીવની આવશ્યક ચીજો ઝોળી, પાતરા, દાંડો, પાણીનો ઘડો અને સૂવા પહેરવાના કપડાં આટલાથી સજ્જ થઈને વિહરતા સાધુ-સાધ્વીજીનું દૃશ્ય ભલે વસમી વિદાયથી વિરહ આપનારું બનતું હોય છતાંય તે દશ્ય પાવનકારી છે. એક સ્થળમાં એક જ મકાનમાં એક જ પ્રકારના લોકોમાં એક જ પ્રકારની ઉઠબેસમાં સાધુ જીવન કરમાઈ ગયું હોય છે. જ સાધુ જીવન શોભે છે વિહારથી... નક શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ કડક (૨૭૨) Page #286 -------------------------------------------------------------------------- ________________ ગતિથી, વહેવાથી, આગળ વધવાથી અને તેથી આ કાર્તિકી છે પૂર્ણિમાનો મોટો મહિમા છે. કાર્તિક પૂર્ણિમા એ સાધુના સ્થિતિમય જીવનની પૂર્ણાહુતિ છે અને ગતિમય જીવનનો પ્રારંભ છે. “સ્થિતિ અને ગતિ જ વિશ્વપ્રવર્તનનું ઘમ્મર વલોણું છે.” ચાર માસની સ્થિતિ પર આઠ માસની ગતિ વૈરાગી જીવનના ચક્રને ઉજ્જવળ બનાવે છે. - સાધુએ સ્થિરતા એટલા માટે કરી હોય છે, ચાતુર્માસ એટલા માટે કર્યું હોય છે કે તેનો વિહાર ચાતુર્માસ દરમ્યાન શક્ય નથી હોતો. ચાતુર્માસમાં વિહાર-અહિંસા ધર્મના પાલનથી યુક્ત નથી હોતો અને તેનો લાભ કોઈ ગામ કોઈ એક નગરના શ્રાવકોને મળી જાય છે. હવે ગતિ શરૂ થતાં સાધુ જીવનનો ઉપકાર વ્યાપક બને છે. સહુ એ સુવાસના સહભાગી બને છે. અનેક ગામો અને નગરો સાધુના શીલ પરિમલથી પવિત્ર બને છે. સાથે સાધુ પણ અજાણ્યા - અપરિચિત - અણઓળખીતા માર્ગ અને નગરોમાં વિહરતા અને પ્રતિકૂળતાઓ અને પરિષહનો આસ્વાદ માને છે. સાધુ આગળ વધતો જ જાય અને ગાડીની માફક નિર્મળ ભાવે પાછળ પાછળના સ્ટેશનો છોડતો જાય છે. “કાર્તિકી પૂર્ણિમાનો આ સંદેશ છે. સ્થિતિ કરતાં ગતિ બમણી કરજો.” ચાર માસની સ્થિતિ છે તો આઠમાસની ગતિ રાખજો. નહીં તો પવિત્રતા ઝાંખી પડશે, સુંદરતા ચીમળાઈ જશે, સાધુ જીવનની શોભા નિષ્ઠાણ બની જશે. શ્રી રાજસ્થાન જૈન 8 . સંઘ, સિકન્દરાબાદ ૨૭૩) Page #287 -------------------------------------------------------------------------- ________________ આલય અને વિહાર, સ્થિતિ અનઘે ગતિનો સિદ્ધાંત સ્થૂલ આ રીતે નથી સમજવાનો. જ્યાં તમારું મન ચોંટું, મન ચોંટાડ્યું, જરૂરી લાગ્યું હોય તો તે બધી સ્થિતિ છે. તે બધું આલય છે. ત્યાંથી મનને બે ગણું દૂર કરો તો તે સહજ શાંતિપૂર્વક જીવ શકશો. સ્થિતિ એ ટેન્શન છે, તણાવ છે. ગતિ એ રીલીફ છે, મુક્તિ છે. આ સ્થિતિ ગતિનો નિયમ જેને સમજાશે તે કદી કોઈ દુરાગ્રહોથી પીડિત નહી થાય. સહુની વાત સાંભળવા, સહુની વાત વિચારવા તેનું મન ગતિ કરતું જ હશે. સૂક્ષ્મતાથી વિચારીએ તો.. “સ્થિતિ એક બંધન છે, ગતિ મુક્તિ છે.” “સ્થિતિ એ રાગનું પરિણામ છે, ગતિ એ વૈરાગ્યનું દ્યોતક છે.” આ કાર્તિક પૂર્ણિમાનું ચિંતન જીવન સોંસરૂ ઉતારવા જેવું છે. સ્થિતિ ભલે જીવન માટે અનિવાર્ય હોય પણ ગતિ તો આવશ્યક અનિવાર્ય છે તે ભૂલવું નહીં. ન કહેવાય છે કે સાધુ કોઈ ભાવિકને પણ ચાતુર્માસમાં દીક્ષા આપતા નથી. દીક્ષાનું દ્વારા ખુલે છે. કાર્તિક પૂર્ણિમાએ અને તેથી જ ભાવિકોએ તીર્થયાત્રાનું દ્વાર પણ કાર્તિક પૂર્ણિમાએ જ ખોલવાનું નક્કી રાખ્યું છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે શત્રુંજય જેવા ગિરિરાજની યાત્રાનો પ્રારંભ થાય છે. આ શુભ દિવસે જ દ્રાવિડવારિ ખિલ્લ મુનિઓ ગિરિરાજ પર કેવળજ્ઞાન પામ્યા છે. શું ગતિ પ્રારંભનું દ્વાર આટલું ભવ્ય છે કે તે જ દિવસે આટલા બધાનો મોક્ષ! ધન્ય ગિરિરાજ! ધન્ય તેની છાયા! આ છાયાનો લાભ પ્રાપ્ત કરવા જ આજે જે ગિરિરાજ નહીં પહોંચી શકે તે “કથરોટમાં ગંગા” કરીને - પોતાના ગામ કે નગરની બહાર શત્રુંજય ગિરિરાજનો પટ રાખી - શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ ર૭૪ Page #288 -------------------------------------------------------------------------- ________________ આ યાત્રા કરશે. મનોભાવથી ગતિ કરી પાલિતાણાના દરબારમાં પોતાની જાતને નિહાળી ધન્યતા અનુભવશે. શ્રાવક જીવનમાં ચાતુર્માસમાં ગ્રહણ કરેલા નિયમોની પ્રાયઃ પૂર્ણાહુતિ થાય છે, પણ જેણે ગતિનું મહત્ત્વ જાણ્યું તે આઠ માસ પણ નિયમો પાળવાનું સામર્થ્ય પેદા કરશે. કદાચિત્ બધા નહીં તો એકાદ નિયમમાં તો અવશ્ય આગળ વધશે. - વિવેક એ ગતિનો પહેલો સિદ્ધાંત છે, ગતિ હોય ત્યાં બ્રેક હોવી જ જોઈએ અને તે છે વિવેક. ચાતુર્માસની આ સ્થિતિ વિવેક યુક્ત ગતિથી આગળ વધે અને જીવનમાં સ્થિતિ ગતિનો તાલમેલ પામી સહુ સિદ્ધિ ગતિને પામીએ એ જ ભાવના છે. ૩. ઘર્મરાજ ચાતુર્માસ શ્યામળ વાદળોથી આકાશ ઘેરાવા માંડ્યું છે. હવે વર્ષાકાળ નજીક છે. ધર્માત્માઓ લગભગ પોતાને ત્યાં ચાતુર્માસ પધારનાર પૂ. સાધુ-સાધ્વીજી મ. ના પ્રવેશની રાહ જોઈ રહ્યા છે. ધર્મ મનોરથો તેઓના હૈયાને આનંદિત કરી રહ્યા છે. - આ ચાતુર્માસમાં આ વર્ષાકાળમાં કેમ વર્તવું તેનો સરસ અને સંક્ષેપમાં ઈશારો પૂ. શય્યભવસૂરિ મ. એ કર્યો છે. શ્રી દશવૈકાલિકસૂત્રમાં તેઓ જણાવે છે. “વાસાસુ પડિસંક્ષિણા'' વર્ષાકાળમાં ખૂબ જ સલીન, ચારેબાજુથી લયલીન થવાની જરૂર છે. પ્રવૃત્તિના પતંગના દોરને ફીરકીમાં વીંટાળીને પતંગને ઉતારી દેવાનો આ સમય છે. અને તેથી જ “જયણાએ ધમ્માં” “જયણાખુ ધર્મો જણણીયતનામાં જ ધર્મ છે. યતના જ ધર્મની માતા છે. આ યાતનાને : ચાતુર્માસનું આગમન સમજી લેવાની જરૂર છે. anક શ્રી રાજસ્થાન જૈન છે. મૂ. સંઘ, સિકન્દરાબાદ ઝ ડ (૨૭૫) Page #289 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમાં જણાવ્યું છે કે જીવોત્પત્તિ પેદા જ ન થાય તેવી કાળજી રાખવી . સહુ પ્રથમ યતના છે. ખૂબ ધ્યાન અને સાવધાની છતાંય યા દુર્લક્ષ્યથી જો જીવો ઉત્પન્ન થઈ ગયા હોય તો તે જીવોને પીડા ન થાય તેવા ઉપાયો કરવા એ બીજી યતના છે. ઉત્પન્ન થયેલા જીવોનો નાશ ન થાય તે માટે તમામ પ્રકારની યથા પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો તે પણ યતનાનો એક પ્રકાર છે. ટૂંકમાં ‘‘ ‘યતના’ એ જીવ માત્ર પ્રત્યેની જાતની પોતાની જાગૃતિ'' જીવયતના જીવદયાના પ્રેમથી દૂર રહેવા માનવીઓ સમજે છે કે ‘સૃષ્ટિમાં જીવવાનો અધિકાર અમારો જ છે અને જરાક સરખી પ્રવૃત્તિમાં લાખો નાના મોટા જીવનો નાશ કરે છે' ક્યારેક આવી યતનાની ઉપેક્ષા આપણા પોતાનો નાશ નોંતરે છે. ક્યારેક આવી બેદ૨કા૨ી મોટા જનસમૂહનું સામૂહિક મોત પણ નોંતરે છે. શાસ્ત્રો જણાવે છે કે ચાતુર્માસમાં વિવિધ જાતના ખૂબ ખૂબ જીવો ઉત્પન્ન થાય છે. માટે આ ઋતુ આવતા પહેલાં ખૂબ ખૂબ યતના માર્ગમાં પ્રવૃત્ત થઈ જવું. ઘરના કોઈપણ ખૂણામાં કે સ્થાનમાં જરા જેટલો પણ કચરો થશો હશે અને સાફ ન થાય તો સમજી લેવું ત્યાં કંથુઆ જેવા જીવો ભેજવાળું વાતાવરણ થતાં ઢગલાબંધ પ્રમાણમાં ઉત્પન્ન થઈ જવાના, અને તેથી જ શ્રાવકના નિવાસની કોઈપણ જગા એવી અસ્વચ્છ ન રહેવી જોઈએ કે જ્યાં કચરો થાય. પોતાના આંગણા કે ઘરની દિવાલો જે અસ્વચ્છ હશે, ગંદી હશે, ચૂનામાં તેવા જ કોઈ ચીકણા દ્રવ્યોથી પરિમાર્જિત કરેલ નહીં હોય ત્યાં જીવ ઉત્પન્ન થવાના છે. ઘરમાં રહેલ અથાણાં કે પાપડ જેવા ભોજન પદાર્થો જો હવાના ભેજથી દૂર નહીં રાખવામાં આવે, અલમા૨ી પ૨ પડેલા ધાર્મિક પુસ્તકોની પણ ધૂળ દૂર કરવામાં નહીં આવી હોય તો શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ ૨૭૬ Page #290 -------------------------------------------------------------------------- ________________ જીવોની ઉત્પત્તિ થયા વિના રહેશે જ નહીં. ચાતુર્માસના આ પ્રારંભે પોતાના આવાસ નિવાસ કે જિનમંદિર - ઉપાશ્રયની પણ યોગ્ય સંભાળ નહીં થાય તો ચેતન જીવોના સમૂહ જેવી લીલ અને ફુગ ચારેય બાજુ પોતાનું સામ્રાજ્ય માત્ર એક વરસાદના ઝાપટે જમાવી દે છે. ઉપયોગી શ્રાવકોએ વર્ષાકાળમાં પોતાની સામાયિક - પૌષધ કરવાની પૌષધશાળા અને સામાયિક – પૌષધમાં ઉપયોગમાં લેવામાં આવતીઠલ્લા-માત્રાની ભૂમિની સંભાળ પહેલેથી જ લઈ લીધી હોય છે. (આજે શ્રાવક વર્ગની આ તરફ ઘોર અપેક્ષા છે) જે જે માર્ગો જીવોત્પત્તિને રોકવાના હોય તે બધા ચાતુર્માસના પહેલાં જ લેવાઈ જવા જોઈએ, જો કે આજે યતના માર્ગ વિચાર્યો હોવાથી દરેક ઋતુની અને દ૨૨ોજનીયતના બતાવવાની આવશ્યકતા છે. પણ ચાતુર્માસમાં તો યતના ન પાળે તેનું ઘર યા સ્થાન હિંસા-ઘર બન્યા વિના રહે જ નહીં. માટે અત્યારે તો એ ચીજ ઘોષણા દે છે કે ‘યતના ધર્મો સાવધાન' માટે તૈયાર થઈ જાવ. બાકી સાચું હાર્દ છે, ચાતુર્માસમાં વર્તવાનું પ્રતિસંલીનતા ચારે બાજુથી ધર્મમાં સંલીન થવું તે જ ચાતુર્માસનો આદેશ. બીજા લોકો કહે છે ચાતુર્માસમાં દેવ પોઢી જાય છે આપણે કહીએ છીએ ચાતુર્માસમાં દેહ પોઢી જાય છે અને દેવ (આત્મા) જાગી જાય છે. ‘દેહને સંલીન કરી દેવાનો છે સામાયિકમાં પૌષધમાં અને યતના પૂર્વકની પૂજા જેવી. ક્રિયામાં દેવને જગાડી દેવાનો છે જિનવાણીના ચિંતન, મનન અને શ્રવણથી’ ભોગ સુખમાં મગ્ન, એશ આરામમાં ડુબેલા આ આત્માને ફરીથી આ ચાતુર્માસમાં ઢંઢોળવાનો છે. ઉઠાડી દેવાનો છે. શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ ૨૭૭ Page #291 -------------------------------------------------------------------------- ________________ પ્રતિ સંલીનતા ચાતુર્માસનો આદેશ છે. પ્રતિ સલીનતા આ એટલે દેહને શોષવાનો અને દેહના ચાલક દેવને પોષવાનો. પ્રતિ સંલીનતા એટલે પેલા ધમધમાટ કરતા વિષયો... પેલી ચમચમાટ કરતી ઈન્દ્રિયો.. પેલા માનવ જીવનને ખળભળાવી રહેલા કષાયો (ક્રોધ, માન, માયા, લોભ) આ બધાને સંકેલી લેવાના છે... સંકોચી દેવાના છે. જાણે નાનીશી ઘડી કરીને ક્યાંક મૂકી દેવાના છે અને તેથી જ આ પ્રતિ સંલીનતાના સમર્થન માટે શું કરવું તે આપણે આગળના પત્રમાં જોઈશું. અત્યારે તો ચાતુર્માસના આધ્યાત્મિક સ્વાગત રૂપ યતનાને ધર્મમાતાને આગળ કરીને જીવ માત્રની સાથેના પ્રેમભાવનું, સુરમ્ય ગીત વર્ષાના ટપકતાં બિંદુઓના પહેલાં જ શરી કરી દઈએ. યતના એટલે આરાધકનો જીવ માત્ર પ્રત્યેનો પ્રેમ.... યતના એટલે જિનનો જીવ માટેનો સંદેશ... યતના એટલે જિનશાસનની સફળ જીવનકલા.. યતના એટલે જીવમાત્રને બીજા જીવથી થતા સુખ દુઃખનું અમોઘ ઔષધ.... યતના એટલે એક શિસ્ત.. યતના એટલે એક સ્વચ્છતા.. શ્રી રાજસ્થાન જૈન સંઘ, સિકન્દરાબાદ (૨૭૮) Page #292 -------------------------------------------------------------------------- ________________ * આ યતનાના મધુરા તોરણોથી તમારા મન મંદિરને સજાવી 'લો. એટલે યતનાના અવતાર સમા યતિઓ મહાત્માઓ, પૂ. સાધુસાધ્વીજી મ. સહજ રીતે જ તમારા મનમંદિરમાં બિરાજમાન થઈ જશે. બસ.. પુનઃ યાદ રાખો વતના ધર્મની માતા છે, યતના એ જ ધર્મ છે. સંદર્ભ પત્ર પાથેય લેખક : આ. રાજયશસૂરિજી પ્રકાશક : લબ્ધિ વિક્રમસુરીશ્વરજી સંસ્કૃતિ કેન્દ્ર, શાંતિગર, અમદાવાદ - ૧૩. ઈ.સ. ૧૯૮૫ | ૧૧. યશોધર્મ પત્ર પરિમલ પ.પૂ. યુગદિવાકર આ. શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજે પોતાના શિષ્ય મુનિ શ્રી યશોવિજયજી ઉપર લખેલા અનોખા એવા બહુમૂલ્ય દસ્તાવેજી પત્રો અને સાથે સાથે પ. પૂ. આ. શ્રી વિજયમોહનસૂરીશ્વરજી મહારાજ તથા પ.પૂ.આ. શ્રી વિજય પ્રતાપ સૂરીશ્વરજી મહારાજ વગેરેએ લખેલા પત્રોના સંચય યશોધર્મ પત્ર પરિમલ નામથી પ્રગટ થયો છે. બહુમૂલ્ય આ નાનકડા ગ્રંથમાં રસપ્રદ પ્રેરક અને મનનીય પત્રો તથા નોખી નોખી અને જાતજાતની રંગબેરંગી અનેક માહિતીસભર આ અનોખો પત્ર સંગ્રહ છે. યશોધર્મ પત્ર પરિમલની અવનવી વિગતો અને પત્રો વિશેની માહિતી નીચે પ્રમાણે છે. પૂ.ગુરૂદેવશ્રીના સ્વહસ્તે લખાયેલા પત્રો મૂળ પત્ર સાથે પ્રગટ શ્નર શ્રી રાજસ્થાન જૈન છે. મૂ. સંઘ, સિકન્દરાબાદ વરસકે ૨૭૯) Page #293 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવ્યા છે એટલે પત્ર લખનાર વિશે કોઈ શંકા ઉદ્ભવે નહિ અને પત્રોની માહિતી પત્ર લેખકના હસ્તે જ લખાયેલી અને આધારભૂત ગણાય છે. દરેક પત્રો ઉપર તે પત્ર કયા કારણોથી આવ્યો છે તેની ભૂમિકાનો ખ્યાલ લખનાર વ્યક્તિને જ હોય એટલા માટે વાચકવર્ગને સ્પષ્ટ ખ્યાલ આવે તે માટે પૂ. યશોદેવસૂરિએ વિસ્તૃત નોંધ આપી છે. આ નોંધ પત્રના વિચારોને નિષ્પક્ષ રીતે સમજવા માટે મહત્ત્વની ગણાય છે. પ.પૂ. આ. શ્રી પ્રતાપસૂરીશ્વરજી મહારાજે મારા (યશોદેવ) ક્ષમાપનાનો પત્ર લખેલો હતો તે મહત્ત્વનો છે. વર્તમાન અને ભાવિ પેઢીને કંઈક મુદ્દાની વાત જાણવા મળે તેવા હેતુથી ક્ષમાપનાનો પત્ર પ્રગટ કરવામાં આવ્યો છે. પત્રો ઉપરની નોંધ ઉચિતતા, સંયમ, વિવેક, સચ્ચાઈ અને તટસ્થતા વગેરેનો પૂરતો ખ્યાલ રાખીને લખી છે. આ પત્રો ગુરૂ શિષ્ય વચ્ચેની આત્મીયતા અને વાત્સલ્યને દર્શાવે છે. જૈન પત્ર સાહિત્યમાં આ પ્રકારની શૈલીના પત્રોનું પ્રથમવાર પ્રકાશન થાય છે અને તેનાથી જૈન પત્ર સાહિત્યની ઉચ્ચતમ ગુણવત્તાની સાથે ઐતિહાસિક અને દસ્તાવેજી મૂલ્ય ધરાવતા પત્રો પ્રાપ્ત થાય છે. આ પત્રોમાં ગુરૂ શિષ્યના સંબંધો – ગુણાનુરાગ, આંતરિક સંબંધ જૈન સાધુ-સાધ્વી વર્ગને કંઈક પ્રેરણા અને પ્રકાશ પાડે તેવા હેતુથી પ્રગટ કરવામાં આવ્યા છે. આ પત્રોનું મૂલ્યાંકન ગુણાનુરાગને અનુલક્ષીને કરવાનું છે. - પ. પૂ. ધર્મસૂરીશ્વરજીના પત્રો ૮ થી ૧૦ લીટીના છે તો વળી છે. મક શ્રી રાજસ્થાન જેન છે. મૂ. સંઘ, સિકન્દરાબાદ પ્રતિક (૨૮૦) Page #294 -------------------------------------------------------------------------- ________________ કોઈ કોઈ પત્ર વિસ્તારયુક્ત છે. એક સંક્ષિપ્ત પત્ર પૂ. યશોવિજયજીને આચાર્ય પદવી પ્રાપ્ત થઈ તે અંગેનો છે. પ. પૂ. ધર્મસૂરીશ્વરજીના પત્રો દ્વારા મુનિ યશોવિજયજીના વ્યક્તિત્ત્વનો અનોખો પરિચય થાય છે. પત્ર દ્વારા પત્રલેખકના આંતર વિશ્વનો તો પરિચય થાય પણ આ પત્રો મુનિ યશોવિજયજીના સંયમ જીવનનો પરિચય કરાવે છે. પૂ. ગુરૂદેવશ્રીએ મુનિ યશોવિજયજી માટે સગુણ સંપન્ન વિશેષણનો પ્રયોગ કર્યો છે તે યથાર્થ લાગે છે. આ પત્રોમાં તિથિ અને વારનો ઉલ્લેખ મળે છે સંવત કે સ્થળની વિગત જોવા મળતી નથી. પત્રો વિશેની નોંધ કાળ અને ક્ષેત્રને ધ્યાનમાં રાખીને ભવિષ્યની પેઢીને સમજવા માટે ઉપયોગી થાય તેવા હેતુથી લખવામાં આવી છે. આ સંગ્રહના પત્રો કરતાં નોંધ વિસ્તૃત છે જે ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. પૂ. યશોવિજયજીએ લોકસેવાનાં જે કાર્યો કર્યા હતા તેની વિગતો છે. (પત્ર ૨૪ નોંધ) આ પત્રોનું પુસ્તકરૂપે પ્રકાશન જૈન સાધુ સંસ્થાનું અને એમના સંઘાડાનું ગૌરવ વધાર્યું છે. ગુરૂ શિષ્યના સંબંધમાં ગુરૂની આજ્ઞા એ જ શિષ્યને માટે અનિવાર્ય છે. આથી આચારસંહિતા સંયમજીવનની હોવા છતાં અપવાદરૂપ ગુરૂ-શિષ્યનાં સંબંધમાં આવા નિયમનું અનુસરણ થયું નથી તે આ પત્રો દ્વારા જાણવા મળે છે. આ પત્રો શિષ્યની ઈચ્છા એ જ ગુરૂની ઈચ્છા અને સંમતિસૂચક છે. શિષ્યના ગોરવમાં ગુરૂનું ગૌરવ છે એમ દર્શન થાય છે. શિષ્ય 4 - શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ ર ૨૮૧) Page #295 -------------------------------------------------------------------------- ________________ - શ્રી યશોવિજયજીની ગંભીરતા ભાવિનો તાગ મેળવવાની દીર્ધદષ્ટિ તેમજ કોઈપણ ચીજનો નિર્ણય લેવા માટે જરૂરી કોઠાસૂઝ હોવાથી તે પોતે ગુરૂસ્થાને હોવા છતાં શિષ્યની સાથે વાતચીત કર્યા પછી જ નિર્ણય લેવામાં આવતો હતો. આવા આચાર પાછળ પૂર્વજન્મની લેણાદેણી અને શિષ્યના વ્યક્તિત્વની વિશેષતા કારણભૂત હતી. આ પત્ર પરિમલમાં બધા જ મૂળ પત્રો પત્રલેખકના હસ્તાક્ષરથી પ્રગટ કરવામાં આવ્યા છે. વચ્ચેના પ્રાસંગિક વિચારો વ્યક્ત થાય છે. અહીં ગુરૂ-શિષ્યનો સંબંધ અંગત હતો તેને જાહેર કરીને વ્યક્તિત્વનો પરિચય કરાવવામાં આવ્યો છે. અંતે એમ કહીએ તો ખોટું નથી કે ગુરૂ ગુડ હિ રહે, ચેલા શક્કર હો ગયા. યશોધર્મ પત્ર પરિમલના પાંચમાં વિભાગમાં પૂ. ગુરૂદેવશ્રી ધર્મસૂરીશ્વરજીએ પોતાના પ્રધાન શિષ્ય યશોવિજયજીને લખેલા ૩૫ પત્રોનો સંચય થયો છે તેમાં સૌ પ્રથમ પત્ર અંગેની નોંધ અને મૂળ પત્રો પ્રગટ કરવામાં આવ્યા છે. જેથી આ અંગત પત્રો ગુરૂ-શિષ્ય સંબંધ દ્વારા સંયમ જીવનના એકબીજાના સંબંધો અને આરાધનાને સમજવામાં ઉપયોગી નીવડે છે. પત્ર સાહિત્યની એક નમૂનેદારકૃતિ તરીકે કહીએ તો યશોધર્મ પત્ર પરિમલ એ પૂ. આ. શ્રી યશોદેવસૂરિના જીવન ચરિત્ર લેખન માટેની સચ્ચાઈ ભરેલી અને આધારભૂત સામગ્રી પૂરી પાડે છે એટલે ચરિત્રલેખકને અતિશયોક્તિ દોષથી બચવા માટે મહત્ત્વની કડી બને છે. જૈન પત્ર સાહિત્યના ઈતિહાસમાં એક અનોખી શૈલીની કૃતિ અને જીવન ચરિત્ર માટે માહિતી આપવી એમ બે પ્રકારની સિદ્ધિ તેમાં રહેલી છે. આ પ્રકારની અન્ય રચના જો કે નોંધ કે PME શ્રી રાજસ્થાન જૈન છે. મૂ. સંઘ, સિકન્દરાબાદ ઝડરીન ૨૮૨ Page #296 -------------------------------------------------------------------------- ________________ સ્પષ્ટીકરણ નથી છતાં પત્રો દ્વારા આગમોદ્ધારકશ્રીના ગુરૂદેવ ઝવેરસાગરજીનો પરિચય-વ્યક્તિત્વ વિશે માહિતી આપવા આત્મારામજી આદિના પત્રો છે અને તે ઉપરથી પત્ર અને ચરિત્રનો સંબંધ પણ સ્પષ્ટ થાય છે. પત્ર લેખન એ અંગ ગણાય છે અને તેમાં બે વ્યક્તિ ૧. વિહા૨માંથી તા. ૧૨-૨-૫૬ સદ્ગુણ સંપન્ન ભાઈ શ્રી, તમારો પત્ર ગઈકાલે મળ્યો. તમો સહુની સુખશાંતિના સમાચાર વાંચી સંતોષ. તમોએ મારા પર વર્તમાન દેશકાળમાં ખાસ કરવાનાં આપણાં સાધર્મિક બંધુઓના કાર્ય અંગે મહત્ત્વની સૂચના કરી મને ઘણી જાગૃતિ આપી છે. જો કે આવા કાર્ય તરફ મારી ઉપેક્ષા તો હોય જ નહિ પણ જેટલી અપેક્ષાથી થવું જોઈએ તેટલું નથી થતું તે બરાબર છે. આ માટે તમોએ મને સાધર્મિક પ્રત્યેની તમારી હાર્દિક લાગણી જૈન શાસન પ્રત્યેની ભાવના અને મારા પ્રત્યેની સદ્ભાવના અંગે જે જે લખ્યું છે તેથી મને અસાધારણ આનંદ થયો છે. આવું હિંમતથી લખનાર કોણ છે ? મારા શિષ્ય તરીકે વિચારૂં તો મારે ગૌરવ લેવા જેવી બાબત છે ? તમે ચોકીયાત જેવા છો. મને અનેક વખતે પ્રસંગે પ્રસંગે મહત્ત્વની પ્રે૨ણાઓ અને જાગૃતિ આપતા રહ્યા છો. તેમ આ વખતે પણ આપી. મારા માટે આનંદ અને ગૌરવ છે. હવેથી હું બરાબર ધ્યાન રાખીશ. તમો ગમે ત્યારે વિના સંકોચે જ્યાં જ્યાં ધ્યાન ખેંચવું જરૂરી હોય ત્યાં જરૂર ખેંચતા રહેજો આત્મીય ભાવે આપણે એક જ છીએ. સહવર્તી સાધુઓ શાતામાં હશે. શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ ૨૮૩ સંઘ, સિકન્દરાબાદ Page #297 -------------------------------------------------------------------------- ________________ મને ગુરૂકૃપાએ સારું છે. સાધુઓ બધા શાતામાં છે. તમને વંદન લખાવ્યા છે. તમારી તબિયત સાચવજો અને કામકાજ સુખેથી લખજો. દ. પોતાની વંદના ૨. સગુણ સંપન્ન ભાઈ શ્રી - તમારા સુખશાંતિના સમાચાર મળ્યા તેથી સંતોષ તમારો પત્ર વાંચ્યો વાંચીને હું ખૂબ જ ભાવવિભોર બની ગયો. તમારી વેધકદષ્ટિ જૈન ધર્મની મહાન પ્રભાવના થાય તે માટેનું ચિંતન ભગવાન મહાવીર પ્રત્યેનો તમારો અનન્ય ભક્તિભાવ જૈનશાસનમાં જૈન ધર્મમાં અને જૈન પ્રજામાં ગૌરવ વધે તે માટેની તમારી ઉત્કટ ભાવના જોઈને આનંદ સાથે ખૂબ ખૂબ અનુમોદના થાય છે. જો આ પ્રસંગ ઉજવાશે તો માત્ર મારૂં જ નહિ, સંઘાડાનું નહિ પણ સમગ્ર જૈન સમાજનું અસાધારણ ગૌરવ વધશે, જૈન ધર્મનો જયજયકાર થાય એવી બાબત છે. દેશની વિખ્યાત રાજધાનીમાં (દિલ્હી) ભગવાન મહાવીરના ચિત્ર સંપુટનું ઓપનીંગ થાય અને એ માટેની સ્વાગત સમિતિ સંસદના ૧૦૮ સભ્યોની બની રહી છે. એમાં ૬૦-૭૦ સભ્યોની તો સહીઓ પણ થઈ ગઈ છે. તેવા ઉત્સાહજનક સમાચાર વાંચીને અનહદ આનંદ થાય છે. તમારી ઊંડી વિચક્ષણ બુદ્ધિ પ્રતિભાને ક્યા શબ્દોમાં હું બિરદાવું? તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા સાથે ખૂબ ખૂબ મહાન શાસન પ્રભાવક બનો એ જ અંતરની અભિલાષા. વિગતવાર સમાચાર ભાઈ ધીરૂભાઈ આવીને મને જણાવવાના જ - શ્રી રાજસ્થાન જૈન . મૂ. સંઘ, સિકન્દરાબાદ કરી (૨૮૪) Page #298 -------------------------------------------------------------------------- ________________ છે તે જાણવાની ઈંતેજારી મારી ઘણી વધી ગઈ છે. તે સાંભળ્યા , પછી વિશેષ લખીશ. વાડીભાઈ ઘાટકોપરના ચાતુર્માસ અંગે વાતચીત કરવા આવ્યા હતા તમોને યાદ કરતા હતા તેમને મળવા આવવાનો તેમને સમય ન હોવાથી આવી શક્યા નથી. તમારી તબિયત સાચવજો અને સમાચાર આપતા રહેજો. દ. પોતાના. ૩. સં. ૧૯૮૮માં લખાયેલા છેલ્લા છ પત્રોમાં બાલમુનિ યશોવિજયજી માટે વપરાયેલા લાડભર્યા વિશેષણો પૂજ્ય ગુરૂદેવોના જ હસ્તાક્ષરોમાં. બચુજીને માલુમ થાય કે બે ચાર દિવસે શરીરની અનુકૂળતા તેમજ મનની પ્રસન્નતા પ્રમાણે તારા નાના ઘર પાસે રહેજે. તને બહુ દિવસથી ઈચ્છા હતી. તે અવસર આવ્યો છે. શરીર સંભાળશે ઈહાં તારી કાલુ મધુરી હસમુખી ભાષા વિના જરા તેવું ન લાગે દી તે પણ તારા શરીર તરફ ખાસ ધ્યાન ખેંચવાની જરૂર છે તેથી મનની પ્રસન્નતાથી તીહાં રહે છે. ઈહાં સર્વ શાંતિ છે. વઢવાણ શહેર, ફાગણ વદ ૪, તા. ૧૮-૩-૭૯ વિજય યશોદેવસૂરિજી વગેરે.. અનુવંદના – વંદના - સુખશાતા સહ. અત્રે શાંતિ તમારો છે. ગઈકાલનો કાગળ લખેલો આજે સવારના આઠ વાગે મળ્યો. સર્વ છે RSS શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ ત્રણ (૨૮૫) Page #299 -------------------------------------------------------------------------- ________________ ક વિગત જાણી. વડોદરા - પાલીતાણા અને અહીંવાળા એમ ત્રણે ગામના સંઘના ભાઈઓ ભેગા થયેલા છે. તેમાં વઢવાણવાળા ભાઈઓ તમારી પાસે આવવા તૈયાર થયા છે. બીજા ભાઈઓની પણ ભાવના પુનઃ આપની પાસે આવવાની થઈ છે. ત્રણ ગામની વિનંતીમાં વઢવાણવાળાની વિનંતીવધારે જોરદાર દેખાય છે. અહીંના જૈનેતરો તથા પ્રત્યેક જેનો હાલમાં મને અહીં રાખવા માટે ઈન્તજાર છે. એ બાબત શું કરવું તે તમને સોંપું છું. હું અહીં ઘણા વરસે મારી જન્મભૂમિમાં આવ્યો છું. આવ્યા બાદ અહીંના ભાઈઓની જે ભાવના જોઈ રહ્યો છું તે કલ્પનાતીત છે બીજું વિશેષ શું લખું? મારી તબિયત સારી છે. દ. વિજયધર્મસૂરિની અનુવંદના. સંવત ૨૦૦૧ની કારતક સુદ પાંચમ તથા સં. ૨૦૦૧ની માગશર વદ દશમે વ્યક્ત કરેલા ઉગારો – યશોવિજયજી માટે. તારી લાયકાત ઓર છે. તારી ગંભીરતા મેં અનુભવી છે એ મેં કોઈ જુદી જ અનુભવી છે. તું મારા સમુદાયનું રત્ન છો. હું તને સારા ગુણવાન છોકરો સમજતો હતો. તારી સમજશક્તિ પ્રત્યે બહુમાન હતું. પરંતુ તારી શરીર સ્થિતિ જોતાં તું મારી આવી કલ્યાણી સેવાભક્તિ બજાવી શકીશ નહતો ધારતો ખરેખર તું અપૂર્વ ભક્તિ કરી રહ્યો છું. પણ મને તારા શરીરની ચિંતા થયા કરે છે. મારી બહુ ચિંતા ન કર. તને કંઈક થશે તો પાછી મને ચિંતા થશે માટે પરિશ્રમ વધુ ન કર. સ્વ. પૂ. આ. મોહનસૂરીશ્વરજી - * શ્રી રાજસ્થાન જૈન જે. મૂ. સંઘ, સિકન્દરાબાદ - (૨૮૬) , Page #300 -------------------------------------------------------------------------- ________________ આજે ત્યાં સત્કાર સમારંભ હતો તેના સમાચાર નગીનભાઈ પાસેથી જાણીને આનંદ થયો છે. સંઘના પ્રત્યેક નાના મોટા ભાઈઓનો. આ મહોત્સવમાં ખૂબ સાથ હતો છતાં ચંદુભાઈ પટેલ તથા ડાહ્યાભાઈ અને બાલચંદની અથાગ જહેમત હતી. શાસનદેવ ઉપાધ્યાયજી મહારાજ તથા અધિષ્ઠાયકની કૃપાથી ખૂબ આનંદ થયો છે અને ચારેય તરફ આ મહોત્સવની સુવાસ સારી પ્રસરી છે. એ બધી સુવાસ શાસનપ્રભાવનાની પૂર્ણસુયશના અધિકારી તમો છો. સદાય એવો સુયશ પામો અને જૈન શાસનમાં જયજયકાર વર્તાવો. (આ પત્ર યશોવિજય સારસ્વત સત્રની ઉજવણી બાદ લખાયેલો છે એટલે સમય વિ. સં. ૨૦૦૯, સન ૧૯પ૩ ચૈત્ર મહિનાની આસપાસનો હશે.) પત્ર સંખ્યા ૩૩ (પા. ૭૫) અનુવંદના સુખશાતા સહ. અત્રે દેવગુરૂ પસાથે શાંતિ. તમો સર્વે શાંતિમાં હશો. વિશેષમાં ત્યાંથી ચંદુભાઈ ગુરૂવારે અત્રે આવ્યા ત્યાં તમારી નિશ્રામાં હોસ્પીટલનું કાર્ય ઘણાં ઘણાં ઉલ્લાસથી થયું તે જાણી ઘણો જ આનંદ થયો છે અને સાથે ત્યાં આવેલા સંઘોએ તમોને મુંબઈ આવવા પધારવા વિનંતી કરી અને તમોએ મુંબઈમારી પાસે આવવા ઈચ્છા દર્શાવી અને જય બોલાવી છે તે જાણી ઘણો જ આનંદ થયો. - શ્રી રાજસ્થાન જૈન છે. મૂ. સંઘ, સિકન્દરાબાદ ૨૮૭) Page #301 -------------------------------------------------------------------------- ________________ ' છે. ચંદુભાઈ સાથેનો પત્ર પણ વાંચ્યો હતો. અત્રે શ્રી ઉપધાન ન તપની આરાધના શાંતિથી ચાલી રહેલ છે. અહીંયાં મારી તબિયત છે. સારી છે તમો સર્વ શાતામાં હશો. દ. ધર્મવિજયની અનુવંદના. પાદરા. ૭, શનિવાર સગુણ સંપન્ન ભાઈશ્રી, સપરિવાર યોગ અનુવંદના વંદના. સુખશાતા. સહ ગુરૂ પસાય અત્રે શાંતિ. તમો શાતામાં હશો યશોવાટિકામાં રહેવા ગયા હશો. આજે પાંચ પછી સવારના દશ સુધી ત્યાં ઠીક પણ બપોરે તો બહુ ગરમી - લુ વગેરે હોય. ઓરડી પણ રહેવા યોગ્ય. બપોરે તો ન હોય. જેમ શરીરની અનુકૂળતા હોય તેમ કરશો. તમારું શરીર ઘણું નાજુક છે માટે ધ્યાન રાખજો. (આ પત્ર પણ ૨૦૪૨માં વડોદરા વડોદરા જ્ઞાનમંદિરના સંગ્રહમાંથી મળી આવ્યો છે.) સિદ્ધક્ષેત્રથી મોહનસૂરિ ૫. ધર્મવિજયાદિ - ૯, સર્વજ્ઞા શાસનારાધક વિજય પ્રતાપસૂરિજી સરભરતાદિ અનુવંદના વંદના. સુખશાતાપૂર્વક આવતીકાલે મંગલિક વર્ષની શરૂઆતમાં મંગલમય આશીર્વાદપૂર્વક નીચે લખેલ પદોના આરાધક થાઓ. માનવ જિંદગી સંયમી જીવનને સફળ કરો. સંરક્ષકો ભવો ભવ પરંપરાવર્ધક પ્રમાદ ત્યાગી ભવા શ્રી રાજસ્થાન જૈન . મૂ. સંઘ, સિકન્દરાબાદ - ૨૮૮ Page #302 -------------------------------------------------------------------------- ________________ મોક્ષના મૂળ કારણરૂપ નિજ શરીર સંરક્ષકો ભવ એ જ મારા શરીરે ધર્મ પસાથે સારું છે. સમગ્ર સાધુની પુનઃ પુનઃ વંદના. સંદર્ભઃ યશોધર્મ પત્ર પરિમલ સંપાદક : વિજય યશોદેવસૂરીજિ મુક્તિકમળ અને મોહનમાળા રાવપુરા, વડોદરા. ઈ. સ. ૧૯૯૨ ૧૨. હિમાલયની પદયાત્રા જૈન પત્ર સાહિત્યનું નવલું નજરાણું એ હિમાલયની પદયાત્રા કૃતિ છે. સામાન્ય રીતે ઉપદેશાત્મક અને તાત્ત્વિક વિચારોને વ્યક્ત કરતા પત્રો ઘણી મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. જ્યારે એકમાત્ર જંબુવિજયજીએ ઉગ્ર વિહાર કરીને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે રવિની કહેવતને ચરિતાર્થ કરનારા પૂ. શ્રીએ હિમાલયથી પદયાત્રા કરીને જૈન શાસનના એક અણગાર તરીકે ઉચ્ચતમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પદયાત્રા દરમ્યાન પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિને પૂ. શ્રીએ વિવિધ પત્રો દ્વારા પ્રકૃતિ દર્શન, ઐતિહાસિક, સામાજિક, ધાર્મિક અને સમકાલીન પરિસ્થિતિનું પત્રોમાં વર્ણન કર્યું છે. કુલ ૨૬ પત્રો દ્વારા હિમાલયની પદયાત્રા એ ભાવયાત્રા બને એવી રસપ્રદ અને આકર્ષક શૈલીમાં પત્રો લખાયા છે. અત્રે બધા પત્રો છાપી શકાય તેમ નથી પણ કેટલાક પત્રોના પરિચ્છેદને ઉદાહરણ રૂપે પ્રગટ કરવામાં આવે છે. આ પત્રો વિષયની દૃષ્ટિએ નવીન છે તો શૈલીની દૃષ્ટિએ પણ કલાત્મક છે. તેમાં સાંપ્રદાયિકતા કરતાં પ્રવાસ સાહિત્યની એક નમૂનેદાર કૃતિની ક્ષમતા રહેલી છે. hક શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર, ઝરી ૨૮૯) Page #303 -------------------------------------------------------------------------- ________________ (પત્ર ૧) બ્યાસી (ગામ) શિવપુરીથી ૧૬-૧૭ કિલોમીટર થાય. ગંગા મૈયાના કિનારે પહાડોના નજીકના રસ્તા ઉપર ચાલવાનું ઘણું કઠિન છે. એક બાજુ ઊંચા ઊંચા પહાડ અને બીજી બાજુ ખીણ આ અનુભવ કાશ્મીરના કારગીલ જેવો હતો. અહીં બરફ નથી પણ પહાડ તરફની દિશામાં સતત સાવચેતીથી ચાલવું પડે. વારંવાર જુદી જુદી જાતના બોર્ડો લખેલા જોવા મળે છે. નજર હટી દુર્ઘટના ઘટી નજર જરાક ખસી તો અકસ્માત થયો. Speeding driver, your family awaits you In the service of nation drive slowly. कृपया शराब पीकर वाहन न चलाये । (પત્ર - ૨) એક સ્થળે એક બાવાજી સડકના કિનારા ઉપર જ તાવથી કણસતા કણસતા સૂતા હતા. એમને તાવની દવા આપીને મોટ૨માં બેસાડીને ઋષિકેશ તરફ રવાના કર્યાં. અનેક સ્થળે બીજા લોકો આપણને ડગલે પગલે ઉપયોગમાં આવતા હોય છે. આપણે પણ બીજાને ઉપયોગી થઈ એવી પ્રવૃત્તિ ક૨વી જોઈએ. ભલે શ્રાવકો કરે પણ આ દૃષ્ટિતો આપણા તથા શ્રાવકોના જીવનમાં હોવી જ જોઈએ. માટે જપરસ્પરોપગ્રદો નીવાનામ્। આ વાત તત્ત્વાર્થ સૂત્રમાં ભગવાન ઉમાસ્વાતિજીએ ખાસ જણાવી છે. શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. ૨૯૦ Page #304 -------------------------------------------------------------------------- ________________ અત્યારે અમે બાગેશ્વર શિવશક્તિ આશ્રમમાં બેઠા છીએ. ત્યાંથી તમને પત્ર લખી રહ્યો છું. તિથિદેવો ભવ આ ભાવના ખાસ સમજવાની છે. આમાંથી આપણે ખૂબ ખૂબ શીખવાનું છે. સ્થાનાંગસૂત્રમાં નવ પ્રકારનાં પુણ્યોમાં ની જે વાત આવે છે તેનું મહત્ત્વ આવા પ્રસંગે જ સમજાય. અલકનંદાના કિનારે જ્યાં એ સાધના કરવા બેઠા હતા ત્યાં અમે ખૂબ ખૂબ નીચે ઉતરીને ગયા. ઘણો અગવડવાળો રસ્તો. બપોરના બાર વાગેલા હતા સખત ગરમી છતાં એ ખુલ્લા શરીરે બેસીને સાધના કરતા હતા. આ જોઈને आयाबयंति गिम्हेसु हेमंतेसु उवउडा । આ દશ વૈકાલિકની ગાથા અમને યાદ આવી. મિથ્યા જ્ઞાન, વિષયો, કષાયો આ સંસારનો પાયો છે. સમ્યજ્ઞાન થયા પછી પણ વિષય-કષાયના જંગલમાંથી છૂટવું ભલભલા સાધકને માટે અતિદુષ્કર હોય છે એટલે માટે સાધકો આવા પર્વતો આદિમાં સાધના કરતા હતા. ગોવિંદ ઘાટ પાસે હેમકુંડ નામનું સ્થાન છે. બદરીનાથની પહેલાં તથા જોશી મઠ ગયા પછી ગોવિંદઘાટ નામનું સ્થાન આવે છે. આ હેમકુંડમાં શીખોના છેલ્લા ગુરૂ ગોવિંદસિંહે મોટી તપશ્ચર્યા સાધના કરી હતી એટલે આ હેમકુંડની યાત્રાએ શીખોના જથ્થાઓના જથ્થા જાય છે. ત્યાં પણ શિયાળામાં બરફ ઘણો પડવાથી સ્થાન બંધ થઈ જાય છે. વૈશાખ મહિનામાં એ સ્થાન ખુલે છે. આ રસ્તેથી ઘણાં - જ યાત્રાળુઓ પસાર થાય છે. શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. ૨૯૧) Page #305 -------------------------------------------------------------------------- ________________ (પત્ર ૩) કર્ણપ્રયાગ આવ્યા ત્યાં વીસેક હજારની વસ્તી છે. અહીં પિંડારા નામના ગ્લેશીયરમાંથી નીકળેલી પિંડર નદીઓ અલકનંદા સાથે સંગમ થાય છે. પાંડુપુત્ર કર્ણ કહેલું કે જ્યાં ગંગા ઉતરવાહિની થાય ત્યાં મારો અગ્નિસંસ્કાર કરજો એટલે પ્રયાગના સંગમના સ્થાન ઉપર કર્ણ મંદિર છે તેમજ કર્ણકુંડ પણ છે. નદીને બંને બાજુએ હોટલ, આશ્રમો, ધર્મશાળાઓ, બંગલાઓ છે. અહીંથી ગંગા ઉતર દિશા તરફ વહે છે અને તેમાં પિંડર નદીના લીલાછમ રંગના પાણીના પ્રવાહનો સંગમ થાય છે. કર્ણ પ્રયાગમાં બે દિવસ અમારી સાથેના ભરતભાઈ તપાસ કરી આવ્યા પછી ઉતરવાની જગ્યાએ મેળ જ ખાધો નહિ. એક વાતની ખાસ નોંધ લેવાની છે. ભક્ત શ્રાવકો તરફથી આહાર-પાણી માટે તથા તંબુ નાખવા માટે મોટર આદિની સગવડ ગમે તેટલી હોય તો પણ ઉતરવા માટે જગ્યાની ઋષિકેશથી બદરીનાથ સુધીના આખા રસ્તા ઉપર ખૂબ જ મુશ્કેલી પડે છે. (પત્ર ૪) સવારમાં જ અમે સોનાલાથી નીકળ્યા પછી નંદપ્રયાગ આવ્યા હતા. નંદપ્રયાગનું પહેલા નામ કાસા-કાનાસું હતું. ઈ.સ. ૧૮૫૮થી એનું નંદપ્રાય નામ પાડ્યું છે. નંદપ્રાયમાં નંદાકિની નદીનો અલકનંદા સાથે સંગમ થાય છે. નંદાકિનીનું લીલુંછમ પાણી અલકનંદાના જ પ્રવાહમાં ભળે છે. અહીં અલકનંદા ખૂબ જ જોરથી ઘોડાપુરથીસ રામપુર. (૨૯૨) શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર, Page #306 -------------------------------------------------------------------------- ________________ ઉછળતી ઉછળતી વહે છે. નંદપ્રયાગ નાનું પાંચ-દસ હજારની વસ્તીવાળું શહેર છે. નંદાદેવીના શિખર ઉપરથી કે એવા કોઈ ઘાટથી વહેતી વહેતી આવે છે અને અલકનંદામાં ભળે છે. એટલે આ નંદપ્રયાગ છે, સંગમ સ્થાન છે. એમનું નામ યોગેશ્વરપ્રસાદ શાસ્ત્રી પછી અમારી સાથે સંસ્કૃતમાં વાતો ચાલી. આપણા ચંદ્રપ્રભ ચરિત્રને વાંચ્યું છે. એમ કહેતા હતા કાશીમાં સંસ્કૃત ભણેલા છે. પોતે કથાકાર પણ છે. કથાઓ કરવા જાય છે. છોકરાઓ હોટલ ચલાવે છે. કોઈ છોકરાને એડવોકેટ કોઈને સી.એ. (ચાર્ટડ એકાઉન્ટન્ટ) કોઈને આર્ટીસ્ટ એમ બધાને ભણાવ્યા છે. ઈતિહાસના જાણકાર છે. સહૃદયી સજ્જન છે. (પત્ર ૫) સડક પહાડોને આંટા મારતી પહાડોને વીંટતી વીંટતી આગળ વધે છે. પાછળ નીચે નજર નાંખો તો સર્પાકારે સડકનાં ગૂંચળા દેખાયા કરે. પાણીથી ભરેલા રૂપેરી વાદળાં નીચે અને અમે ઉપર અમારી બાજુમાં વાદળાનાં ગોટેગોટા સામેનો પહાડ પણ ન દેખાય. પહાડોની ટોચે પણ વાદળાં આવા અવનવાં દશ્યો નજરે પડતાં હતાં. પહાડ-વનસ્પતિ-ખીણનું સૌદર્ય નવું નવું રોજ જોવામાં આવે છે. હવે એની મોહકતા રહી નથી કારણ કે આ નવાં નવાં દૃશ્યોએ હવે રોજિંદી ચીજ બની ગઈ છે. જોશી મઠનું મૂળ નામ જ્યોતિર્મઠ છે. શંકરાચાર્ય લગભગ ૧૨૦૦ વર્ષ પૂર્વે જ્યારે આ બાજુ આવેલા દોષ શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. (૨૯૩. Page #307 -------------------------------------------------------------------------- ________________ ત્યારે એક ઝાડ નીચે તેમને દિવ્યજ્ઞાન પ્રગટ થયેલું તે ઝાડને કલ્પવૃક્ષ કહે છે. તેની પાસે જ એક ગુફા છે. તેમાં શંકરાચાર્ય તપશ્ચર્યાસાધના કરેલી હતી. તે ગુફા શંકરાચાર્યની તપસ્થલી તરીકે આજે પણ વિદ્યમાન છે. (પત્ર ૬) ભગવાન વિષ્ણુ પદ્માસનમાં બિરાજમાન છે. તેમનાં ભિન્નભિન્ન અંગોમાં શું શું છે તે જણાવાય છે. મધ્યમાં કૌસ્તુભ છે. તેનું વર્ણન કરવામાં આવે છે. બે કાન પાસે ખભા પાસે વાળની લટ છે. એ તેમની જટાના વિખરાયેલા વાળ છે એમ વર્ણવવામાં આવે છે. પ્રતિમાજીને ખરેખર બે જ ભુજા છે. ભગવાન વિષ્ણુની આવી મૂર્તિ જગતમાં આ એક જ છે. (પત્ર ૭) જેમ આપણે ત્યાં છેલ્લા ત્રીસ-ચાલીસ વર્ષથી વિવિધ પૂજાઓના બદલે વિવિધ પૂજનોનું જ મહત્ત્વ વધી ગયું છે. તેમ આ લોકોમાં વિવિધ યજ્ઞો તથા હોમ-હવનનું મહત્ત્વ ખૂબ જ ખૂબ વધી ગયું છે. એ નામે લાખો-કરોડો રૂપિયા ખર્ચાય છે. યજ્ઞોમાં હોમહવનના ધૂમાડા વગેરેથી ખરેખર કેટલું ફળ મળે છે તે તો ભગવાન જાણે. વૈજ્ઞાનિક રીતે એના ફળની મોટી મોટી વાતો તેના આયોજકો કરતા હોય છે. આ યજ્ઞો જોવા માટે હજારો લાખો માણસો ભેગા પણ થતાં હોય છે. છતાં આના ફળની બાબતમાં વાસ્તવિકતા કેટલી છે તે માટે તો ભગવાનને પૂછવું પડે. ધાર્મિક પરંપરા સામાજિક પરંપરા રૂપે શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. ૨૯૪ Page #308 -------------------------------------------------------------------------- ________________ જાત-જાતના વિધિઅનુષ્ઠાનો આ ઉત્તરાખંડમાં ચાલે છે. બ્રહ્મ સત્યં નાભિથ્થા ની મોટી મોટી વાતો કરનારાઓ જ જગતના પ્રપંચમાં ગળા સુધી ડૂબેલા હોય છે. હશે કોઈક વિરલા સત્પુરૂષો કે સાધકો કે જે આ પ્રપંચથી દૂર રહીને ખરેખર પરમાત્માની ઉપાસનામાં લીન હોય. ખરેખર ધર્મગુરૂઓની આ જવાબદારી છે. જે ધર્મમાં લોકોને જોડવામાં આવે છે. એમાં પોતાનો અહંકાર પોતાના રાગ-દ્વેષો પોતાના સ્વાર્થો કેટલા પોષાય છે. એનું સ્વયમેવ નિરીક્ષણ કરીને જો શુદ્ધિકરણ કરવામાં આવે તો જે જે ધર્મ ધંધાદારીની ચીજ કે ધૂનની ચીજ બની ગયો છે તે સ્વ પર પ્રકાશક દીપક રૂપે થશે અને સ્વ પર ઉભયનું પરમ કલ્યાણ ક૨ના૨ થશે. ભગવાન પાસે આવા ધર્મની જ પ્રાર્થના કરૂં છું. સંદર્ભ : હિમાલયની પદયાત્રા લેખક : મુનિ જંબૂવિજયજી શ્રી સીમંધર સ્વામી વીશ વિહરમાન જિન ટ્રસ્ટ, કીર્તિધામ (જિ. ભાવનગર) સંવત ૨૦૫૭ ૧૩. પર્યુષણ પત્રમાળા... વલસાડ પાસે શાંતિનિકેતન આશ્રમ અને તીથલના પ્રાકૃતિક નયનરમ્ય વાતાવરણમાં આરાધના કરતી બંધુ ત્રિપુટીમાંના એક મુનિશ્રી કીર્તિચંદ્રવિજયજીએ અર્વાચીન જૈન સાહિત્યમાં વિશિષ્ટ કોટીના લેખોગીતો અને પત્ર સાહિત્યમાં કલમ ચલાવી છે. જૈનપત્ર સાહિત્યમાં શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. ૨૯૫ Page #309 -------------------------------------------------------------------------- ________________ છે વિષયોની વિવિધતામાં નવો રંગ જમાવતી પર્યુષણપત્રમાળા એક જ સુપ્રસિદ્ધ પુસ્તક છે. પુસ્તકના નામ ઉપરથી જ વિષય નિર્દેશ થયો છે. પણ પૂ. શ્રીએ એક અનોખી શૈલીમાં પર્યુષણના આઠ દિવસના પ્રવચન પત્રના માધ્યમથી પ્રગટ થયા છે. પર્યુષણ વિશેના કેટલાક નવા વિચારો આઠ પત્રોમાં પ્રગટ થયા છે. પૂ.શ્રીએ આત્મન જેવો વિશિષ્ટ કોટીનો શબ્દપ્રયોગ કરીને સમસ્ત જીવોનો સંદર્ભ પૂરો પાડ્યો છે. પૂ.શ્રીના શબ્દોમાં જ જોઈએ તો પ્રિય આત્માનું, પર્યુષણ પર્વ વિશે, જેન ધર્મ વિશે અને ભગવાન મહાવીર સ્વામીના જીવન વિશે જાણવાની તને ઈચ્છા થઈ છે તે જાણી મને ખૂબ આનંદ થયો. તારી એ જિજ્ઞાસાને સંતોષવા માટે હું મારાથી બનતો પ્રયત્ન જરૂર કરીશ અને તારી પ્રેમભરી માંગણીનો સ્વીકાર કરીને આ વખતે પર્યુષણ પર્વના દિવસોમાં દરરોજ તને એક પત્ર લખતો રહીશ. લિ. કીર્તિચંદ્ર વિજયજીના ધર્મલાભ. આ વિષય જેન-જૈનેતર વર્ગમાં વિશેષ પ્રચલિત છે એટલે આઠ પત્રોમાંથી પત્ર નં.૪ પરમ પવિત્ર કલ્પસૂત્ર અને પત્ર નં. ૭ જૈન ધર્મની પ્રાચીનતા એમ બે પત્ર પ્રગટ કરવામાં આવ્યા છે તે ઉપરથી પૂ.શ્રીની કલ્પનાશક્તિ અને શૈલીનો પરિચય થાય તેમ છે. પ્રિય જિજ્ઞાસુ! પર્વના દિવસો છે એટલે અનેકવિધ પ્રવૃત્તિઓમાં સમય ઓછો છે. મળે છે છતાં તારા સંતોષ ખાતર સમય કાઢીને પણ રોજ પત્ર ઈશ્વક શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. ૩ ૨૯) Page #310 -------------------------------------------------------------------------- ________________ લખતો રહું છું. પર્વાધિરાજનો આજે ચોથો દિવસ છે. આજથી પરમ પવિત્ર એવા શ્રીકલ્પસૂત્રનું વાંચન શરૂ થશે. હવે પછીના પાંચ દિવસોમાં જેનો ખૂબ ભક્તિભાવ સાથે ગુરૂમુખેથી આ મંગલસૂત્રનું શ્રવણ કરશે. ૧. જૈન આગમ સૂત્રો જૈન ધર્મનાં મૂળ ધર્મગ્રંથોને ‘સૂત્ર” અથવા “આગમ' કહેવામાં આવે છે એ તો તને ખબર હશે જ. પ્રાચીન કાળમાં આ આગમગ્રંથોની સંખ્યા ચોર્યાસી હતી. જૈનધર્મના આ આગમસૂત્રોમાં મુખ્યત્વે તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામીનો ઉપદેશ અને તેમના જીવનકાળમાં બનેલા અનેક પ્રસંગો તેમજ તત્વચર્ચાઓ વગેરેનું વર્ણન સચવાયેલું છે. તીર્થકર ભગવાનની પવિત્ર વાણીને તથા અનેય હકીકતોને સૂત્રરૂપે શબ્દમાં ગુંથી લેવાનું આ પુણ્યકાર્ય ભગવાનના મુખ્ય શિષ્યોએ શ્રી ગૌતમસ્વામી, શ્રી સુધર્મસ્વામી આદિ ગણધરોએ તથા વિશિષ્ટ જ્ઞાની એવા અન્ય આચાર્યોએ કર્યું છે. જૈન સાહિત્યમાં વિવિધ વિષયોને લગતા હજારો ગ્રંથો આજ સુધીમાં રચાયા છે, પરંતુ એ બધામાં આત્મજ્ઞાન અને વિશ્વવિજ્ઞાનના ખજાના સમા આ પિસ્તાલીસ આગમગ્રંથોનું સ્થાન ઉંચું છે. જૈન પરંપરામાં આ આગમગ્રંથોને પૂજનીય અને અત્યંત પ્રમાણભૂત ગણવામાં આવે છે. કલ્પસૂત્રનો સમાવેશ પણ આ આગમ સાહિત્યમાં પર જ થાય છે. શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. (૨૯૭) Page #311 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ઉપલબ્ધ જૈન સાહિત્યમાં અત્યારે બે જાતનાં કલ્પસૂત્ર મળે છે. એક બૃહત્ કલ્પસૂત્ર' અને બીજું પર્યુષણા કલ્પસૂત્ર' એમાંથી પર્યુષણાકલ્પસૂત્ર'નું વાંચન આ પર્વના દિવસોમાં કરવામાં આવે છે. “પર્યુષણા” અને “કલ્પ' એ બંને સંસ્કૃત શબ્દો છે. પર્યુષણા” એટલે એક સ્થાને વસવું અને કલ્પ” એટલે આચાર વર્ષાઋતુમાં એક સ્થાનમાં વસવાનો નિર્ણય કરીને સાધુ-સાધ્વીજીઓને જે આચારોનું, જે નિયમોનું પાલન કરવાનું હોય છે તેનું વર્ણન આ સૂત્રમાં આવતું હોવાથી એ પર્યુષણા - કલ્પસૂત્ર' કહેવાય છે. અત્યારે જે કલ્પસૂત્ર વંચાય છે તેમાં આવું સાધુ-સાધ્વીજીના આચારોનું વર્ણન તો છે જ. ઉપરાંતમાં ખાસ કરીને ચોવીસમાં તીર્થકર શ્રી મહાવીર પ્રભુના જીવનચરિત્રનું અને ટૂંકમાં ભગવાન શ્રી આદિનાથ, ભગવાન શ્રી નેમિનાથ તથા ભગવાન શ્રી પાર્શ્વનાથ વગેરે તીર્થકરોના જીવન ચરિત્રનું આલેખન પણ કરવામાં આવ્યું છે. જૈન સંઘમાં આ કલ્પસૂત્રનું શ્રવણ કરવાનો ભારે મહિમા છે. કલ્પસૂત્રના કર્તા ભગવાન શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી લગભગ સવાસો વર્ષ થયેલા મહાન જૈનાચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ આ કલ્પસૂત્રની રચના કરી છે. સમ્રાટ ચંદ્રગુપ્તને ધર્મનો પ્રતિબોધ આપનાર મહાજ્ઞાની અને મહાયોગી એવા આ આચાર્ય ભગવંતે નેપાળમાં - જઈને બાર વર્ષ સુધી “મહાપ્રાણ ધ્યાનની સાધના કરી હતી. તેઓ છે = શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. 3 ૧૨૯૮ Page #312 -------------------------------------------------------------------------- ________________ આ ચૌદ પૂર્વના જ્ઞાતા અને દિવ્યજ્ઞાની હોવાથી એમણે રચેલા અનેક આ 1 ગ્રંથોને જૈન સાહિત્યમાં માનભર્યું સ્થાન આપવામાં આવ્યું છે. લખાયું અને છપાયું પ્રાચીનકાળની પદ્ધતિ મુજબ શરૂઆતમાં આ કલ્પસૂત્ર ગુરૂશિષ્ય પરંપરામાં કંઠસ્થ જ રહ્યું. પરંતુ વિ.સં. ૨૧૦માં વલભીપુરમાં જ્યારે મહાજ્ઞાની દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની નિશ્રામાં જૈન શ્રમણ સંઘનું મોટું અધિવેશન થયું અને તે વખતે સ્મૃતિમાં સચવાઈ રહેલા બધા જૈન આગમોને લિપિબદ્ધ-ગ્રંથસ્થ કરવામાં આવ્યા તેમાં આ કલ્પસૂત્ર પણ હતું. અત્યારે આ કલ્પસૂત્રમાં સાધુ-સાધ્વીજીના આચારોનું વર્ણન અને તીર્થકર ભગવાનના જીવનચરિત્રો ઉપરાંત શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ સુધીની એટલે કે ભગવાન મહાવીર સ્વામી પછીની લગભગ એક હજાર વર્ષ સુધીની શિષ્ય પરંપરાઓનું-વંશાવલીનું આલેખન પણ આપણને જોવા મળે છે. આમ જૈન સંઘની શ્રદ્ધા-ભક્તિને પુષ્ટ કરે એવી અનેક વાતો આ કલ્પસૂત્રમાં ગુંથાયેલી હોવાથી એના શ્રવણનું આકર્ષણ આજ સુધી જળવાઈ રહ્યું છે. અમદાવાદ, ખંભાત, પાટણ અને જેસલમેર જેવાં શહેરોમાં સચવાયેલા અતિપ્રાચીન હસ્તલિખિત ગ્રંથોના ભંડારોમાં કલ્પસૂત્રની સુવર્ણાક્ષરે અને રોપ્યાક્ષરે લખાયેલી તથા અનેક મનોહર ચિત્રોવાળી જુની હસ્તપ્રતિઓ અને તાડપત્રીય પ્રતિઓ આપણને જોવા મળે છે. છે. શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. (૨૯૯) Page #313 -------------------------------------------------------------------------- ________________ હવે તો મુદ્રણના-છાપકામના આ યુગમાં કલ્પસૂત્રની સાદી' અને ચિત્રોવાળી, વિવેચનવાળી અને વિવેચન વિનાની આમ અનેક જાતની નાની-મોટી આવૃત્તિઓ પ્રગટ થઈ ચુકી છે. જર્મનીમાં છપાયું પરંતુ આજથી લગભગ સો વર્ષ પૂર્વે જ્યારે હજી ભારતમાં પણ કલ્પસૂત્ર છપાયું નહોતું તે વખતે જર્મનીમાં સર્વપ્રથમ આ કલ્પસૂત્ર ઈ. સ. ૧૮૭૯માં રોમનલિપિમાં છપાઈને પ્રગટ થયું હતું. તને એ જાણીને કદાચ આશ્ચર્ય થશે કે એ રીતે સર્વપ્રથમ કલ્પસૂત્રને છપાવી પ્રસિદ્ધ કરનાર, જૂની હસ્તલિખિત કૃતિઓ ઉપરથી એનું સંશોધન-સંપાદન કરનાર વ્યક્તિ કોઈ જૈન વિદ્વાન કે ભારતીય પંડિત નહીં પણ જર્મન ડૉ. હર્મન યાકોબી હતા. જૈન ધર્મના અભ્યાસી એ જર્મન વિદ્વાને કલ્પસૂત્રનો અંગ્રેજી અનુવાદ પણ પ્રગટ કર્યો છે. અને એની પ્રસ્તાવનામાં એમણે જૈનધર્મ એ વૈદિક ધર્મ કે બૌદ્ધધર્મની શાખા નથી પરંતુ એક પ્રાચીન અને સ્વતંત્ર ધર્મ છે - મૌલિક દર્શન છે. એ વાતને અનેક તર્કો અને ઐતિહાસિક પ્રમાણો આપીને સિદ્ધ કરી છે. આજે પણ જર્મનીમાં અનેક વિદ્વાનો જૈન સાહિત્ય ઉપર કામ કરી રહ્યા છે. જાહેર વાંચન પ્રાચીનકાળમાં આ કલ્પસૂત્રનું વાચન-શ્રવણ માત્ર સાધુવર્ગ પૂરતું જ મર્યાદિત હતું. શાસ્ત્રવિધિ મુજબ તે વખતે જેન મુનિઓ ચાતુર્માસનો નિર્ણય છે. મોડામાં મોડો લગભગ શ્રાવણ વદિ અમાસની આસપાસ કરતા જ મક શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. કે શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. ૩૦૦ Page #314 -------------------------------------------------------------------------- ________________ હતા. અને એ નિર્ણય કરીને એક ઠેકાણે ચોમાસુ રહેનાર સાધુઓ મંગલ નિમિત્તે શરૂઆતના પાંચ દિવસોમાં આ કલ્પસૂત્રનું વિધિપૂર્વક વાંચન કરતા હતા. ગૃહસ્થ શ્રાવકોને કે સામાન્ય જનતાને તે વખતે આ સૂત્ર સંભાળવવામાં આવતું નહોતું. પરંતુ વિ. સં. પર૩ (વીર નિર્વાણ સં. ૯૯૩)માં પોતાના યુવાન પુત્રના મૃત્યુથી શોક મગ્ન બનેલા વલભીપુરના રાજા ધ્રુવસેનનો અને તેના કુટુંબીઓનો - સમગ્ર રાજકુટુંબનો શોક દૂર કરવા અને એમને ધર્મ માર્ગે વાળવા માટે દીર્ઘદ્રષ્ટિ આચાર્યશ્રીએ (તે વખતે રાજકુટુંબ વડનગર હોવાથી) વડનગરના ઉપાશ્રયમાં ધ્રુવસેન રાજાની વિનંતીથી પ્રથમવાર જાહેરમાં (રાજા અને પ્રજા સમક્ષ) આ કલ્પસૂત્રનું વાંચન કર્યું. જનતા કલ્પસૂત્રનું શ્રવણ કરીને હર્ષવિભોર બની. વાતાવરણમાંથી શોક દૂરથયો અને નગરમાં સર્વત્ર આનંદના ઉત્સવ મંડાયા. ત્યારથી માંડીને એટલે કે છેલ્લા પંદરસો વર્ષોથી દર સાલ પર્યુષણ પર્વના દિવસોમાં સકલ સંઘ સમક્ષ આ કલ્પસૂત્રનું વાંચન કરવામાં આવે છે અને સંસ્કૃત ટીકાગ્રંથોને આધારે એનું વિવેચન પણ કરવામાં આવે છે. આજથી હવે પર્યુષણ પર્વના આ છેલ્લા પાંચ દિવસોમાં જેનો ખૂબ ભક્તિભાવ સાથે ગુરૂમુખેથી આ કલ્પસૂત્રનાં વ્યાખ્યાનો સાંભળશે. સકલ સંઘને આ પવિત્ર સૂત્ર સંભળાવવા માટે પૂજ્ય મુનિ મહારાજોને આ સૂત્રની પ્રત અર્પણ કરવાની - વહોરાવવાની ઉછામણી બોલાશે અને ધામધૂમથી કલ્પસૂત્રનો વરઘોડો નીકળશે. ક શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. કરવું ૩૦૧) Page #315 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર વિશેની આ બધી માહિતી વાંચીને તને જૈન સાહિત્ય વિશે અને ઈતિહાસ વિશે વધુ રસ જાગે તો મને લખજે. હું તને એ છે અંગેનું સાહિત્ય મોકલી આપીશ. આજે તો અહીં જ અટકું. કાલે ફરી મળીશું. લિ. કીર્તિચંદ્ર વિજયના ધર્મલાભ. પ્રિય આત્માનું સમય સમયનું કામ કર્યા કરે છે રોજ સૂરજ ઊગે છે ને આથમે છે. સવાર પછી બપોર પછી બપોર પછી સાંજ પડે છે. રાત, મધરાત અને પાછું પ્રભાત એ ક્રમ પણ નિયમિત રીતે ચાલ્યા જ કરે છે. દિવસ ઉપર દિવસ વીતતા જાય છે અને મહિના ઉપર મહિના પસાર થઈ જાય છે. અરે! વર્ષની વીતતાએ ક્યાં વાર લાગે છે ! કાળનું ચક્ર એકધારું નિયમિત રીતે ફરતું જ રહે છે. સાથે સાથે માનવીના જીવનનું ચક્ર પણ ફરતું રહે છે. જીવનનું ચક્ર આજનો બાળક કાલનો યુવાન બને છે અને એ યુવાન પ્રોઢ બનીને ઘરડો પણ બની જાય છે. જન્મથી શરૂ થયેલી જીવનની સવારી ધીરે ધીરે મૃત્યુની મંજિલ આ તરફ આગળ વધતી જ રહે છે.. વધતી જ રહે છે. જન્મ, જીવન અને શાહ ચીનભાઈ મણિલાલ, સંતરામપુર, ૩૦૨) Page #316 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુ એ ત્રણ શબ્દોમાં જ જાણે આખી માનવ જાતનો સમગ્ર પ્રાણી છે જગતનો ઈતિહાસ સમાઈ જાય છે. પર્વના આ પવિત્ર દિવસોમાં, નિરાંતની પળોમાં એકાંતમાં બેસીને માનવી જ્યારે શાંત ચિત્તે વિચાર કરે છે – પોતાના જીવન વિશે ચિંતન કરે છે ત્યારે એને સમજાય છે કે આજ સુધી આત્માને ભૂલી જઈને આ દેહની આળપંપાળ તો ઘણી કરી અને ઈદ્રિયોને લાડ ઘણાં લડાવ્યાં પણ મનની માંગણીઓ તો હજીયે મોં ફાડીને એવી ને એવી ઊભી જ છે. ઈચ્છાઓનો કોઈ અંત નથી અને તૃષ્ણાઓનો કોઈ પાર નથી. અતૃપ્તિની આગ વધતી જ જાય છે. ભોગ-વિલાસની ધરતી પર અંતરને તૃપ્તિ થાય એવું સુખનું શીતળ જળ પીવા મળશે એ આશાએ મનનો મૃગલો દોડ્યે જ જાય છે, પણ હજી સુધી એની એ તૃષા છીપાઈ નથી, ઇંદ્રિયોના સુખોમાં તૃપ્તિની આશા મૃગજળ જેવી ઠગારી નીવડી છે. સંસારનું એકાદ સુખ મેળવવા માનવી મહેનત કરે ત્યાં તો દુઃખની વણઝારથી એ ચારે બાજુ ઘેરાઈ જાય છે. કણ જેટલું સુખ છે ને મણ જેટલું દુઃખ છે. સંયોગ અને વિયોગ, હર્ષ અને શોક, રાગ અને દ્વેષનાં દ્વન્દ્રો વચ્ચે માનવીનું જીવન અટવાઈ ગયું છે. સંસારમાં આધિ, વ્યાધિ ને ઉપાધિનો પાર નથી. મોજશોખમાં મન હળવું કરવાનો માનવી પ્રયત્ન કરે છે. છે પણ બહારનો એ ઉપરછલ્લો આનંદ ઉડી જતાં વાર લાગતી નથી. શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. વીર ૩૦૩) Page #317 -------------------------------------------------------------------------- ________________ રોગ અને શોક તો ડગલે ને પગલે આડા આવે છે. મૃત્યુ અને ઘડપણની યાદ પણ મનને ઉદાસ બનાવી દે છે. આમ ને આમ જીવન પસાર થઈ રહ્યું છે. જન્મ અને મૃત્યુનું ચક્ર પણ ચાલ્યા કરે છે. એક સભાગ્ય એક જન્મમાંથી બીજા જન્મમાં તથા એક જાતની પરિસ્થિતિમાંથી બીજી જાતની પરિસ્થિતિમાં સરકવાનું... સરકતા જ રહેવાનું... સરકતા જ રહેવાનું અને મૃગજળ જેવા આ સંસારના સુખોની આશામાં સતત દોડતા રહીને, હાથે કરીને વધુને વધુ દુઃખી થવાનું તો જાણે આ સંસારી જીવોના લલાટે લખાયું લાગે છે. પરંતુ અનેક દુર્ભાગ્યોની વચ્ચે દબાયેલા આ સંસારી જીવોનું એક મહાન સભાગ્ય છે કે યુગે યુગે એમની વચ્ચે કરૂણાના સાગર સમા જગદુદ્ધારક મહાન આત્માઓ તીર્થકરૂપે પ્રગટ થતાં જ રહે છે. અનેક જન્મોની સાધના દ્વારા પોતાની આત્મશક્તિઓનો અતિ ઉચ્ચ કક્ષાનો વિકાસ પ્રાપ્ત કરનાર એ પરમ પુરૂષો તીર્થકરો વિશ્વને સર્વ દુઃખોમાંથી મુક્ત થવાનો અને શાશ્વત સુખની પ્રાપ્તિનો અનુભવસિદ્ધ માર્ગ દેખાડતા રહે છે અને એ રીતે વિશ્વકલ્યાણનું મહાન કાર્ય ચાલતું જ રહે છે. અત્યાર સુધીમાં વીતી ગયેલા અનંતકાળચક્રોમાં એવા અનંત તીર્થકરો થઈ ગયા. શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર, ૩૦૪) Page #318 -------------------------------------------------------------------------- ________________ જેન કાલગણના વૈદિક પરંપરા મુજબ ૧ સત્યયુગ, ૨ દ્વાપરયુગ, ૩ ત્રેતાયુગ અને ૪ કલિયુગ એમ ચાર વિભાગોમાં વિભાજિત કરીને કાળની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે જેને શાસ્ત્રોમાં એક કાળચક્રના ઉત્સર્પિણી અને અવસર્પિણી એમ બે વિભાગ બતાવવામાં આવે છે. ઉત્સર્પિણી કાળ એટલે ચડતો કાળ. એમાં જગતના સંયોગો અને દરેક પદાર્થોના ગુણધર્મો ઉત્તરોત્તર સારા બનતા જાય છે. માટે આ ચડતો કાળ કહેવાય છે. અવસર્પિણી કાળ એટલે પડતો કાળ. એમાં જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ ઉત્તરોત્તર જગતના સંયોગો અને પદાર્થના ગુણધર્મોમાં હાનિ થતી જાય છે માટે એ પડતો કાળ કહેવાય છે. એક અવસર્પિણી જેટલા કાળમાં કે એક ઉત્સર્પિણી જેટલા કાળમાં અસંખ્ય વર્ષો પસાર થઈ જાય છે અને ભરતક્ષેત્ર, એરવતક્ષેત્ર વગેરે ક્ષેત્રોમાં દરેક અવસર્પિણી કાળમાં અને દરેક ઉત્સર્પિણી કાળમાં પૂર્વે કહી ગયા તેવા (જની અન્યત્ર જોડે જડે નહિં તેવી બાહ્ય અને આંતરિક વિભૂતિને પ્રાપ્ત કરનાર) જગદુદ્ધારક મહાનજ્ઞાની ચોવીસ તીર્થકરો ક્રમશઃ પ્રગટ થાય છે. ચોવીસ તીર્થકરો અત્યારે આપણે અહીં ભરતક્ષેત્રમાં અવસર્પિણી કાળ પડતો કાળ) ચાલે છે. એમાં પણ પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવથી માંડીને ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી સુધીના આવા ચોવીસ તીર્થંકરો થઈ ગયા છે. શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. ૩૦૫) Page #319 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યમાં આ ચોવીશે તીર્થંકરોનાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલાં જીવનચરિત્રો પ્રાચીન કાળથી ઉપલબ્ધ થાય છે. અનેક વિશાળ જૈન મંદિરોમાં આ ચોવીશે તીર્થંકરોની પવિત્ર પ્રતિમાઓ પૂજાય છે અને જૈન કુટુંબના નાનાં-નાનાં બાળકોને પણ એ ચોવીશે તીર્થંકરોના પવિત્ર નામ આવડતાં હોય છે. ઈતિહાસના અજવાળે જૈન પરંપરા તો આ ચોવીશે તીર્થંકરોને સંપૂર્ણ શ્રદ્ધાથી માને છે અને પોતાના ઉપાસ્ય ઈષ્ટદેવ તરીકે ૫રમાત્મા તરીકે પૂજે છે પરંતુ અન્ય પરંપરાઓમાં પણ ભગવાન ઋષભદેવ, ભગવાન નેમનાથ, ભગવાન પાર્શ્વનાથ વગેરેના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. વર્તમાન યુગના પ્રખ્યાત દર્શનવેત્તા અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને પણ પોતાના સુવિખ્યાત મહાગ્રંથ Indian Philosphy (ભારતીય દર્શન)માં જૈન દર્શનનું નિરૂપણ કરતાં ઉપયુક્ત વાતનો ઉલ્લેખ કરીને એ ભાવનું લખ્યું છે કે ભગવાન મહાવીર એ જૈનધર્મના આદ્યસ્થાપક નથી પરંતુ એમની પૂર્વ થઈ ગયેલા તીર્થંકરોની પરંપરામાં તેઓ છેલ્લા તીર્થંકર છે. ઋગ્વેદ, યજુર્વેદ વગેરે ગ્રંથોમાં ઋષભ, અરિષ્ટનેમિ-નેમનાથ વગેરે જૈન તીર્થંકોરના ઉલ્લેખો મળે છે. તે જૈન પરંપરાની ઉપર્યુક્ત માન્યતાને પુષ્ટિ આપે એવા છે. જર્મન ડૉ. હર્મન જેકોબી અને ક્રિશ્ચિયન પાદરી ડૉ. રોઈસ ડેવિડ વગેરે અનેક વિદેશી વિદ્વાનો અને સંશોધકોએ પણ સ્પષ્ટ શબ્દોમાં એ જાહે૨ કર્યું છે કે જૈનધર્મ એ ભારતનો અત્યંત પ્રાચીન શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. ૩૦૬ Page #320 -------------------------------------------------------------------------- ________________ જ ધર્મ છે અને ભગવાન મહાવીરની પૂર્વે પણ બીજા અનેક તીર્થકરો 0 થઈ ગયા છે. શ્રીમદ્ ભાગવતમાં તો ભગવાન ઋષભદેવને આઠમાં અવતાર તરીકે સ્વીકારને તેમના જીવનનું જે શબ્દચિત્ર આલેખવામાં આવ્યું છે. તે જૈન વિચારધારાની પ્રાચીનતાનું પ્રબળ પોષક છે. એ વાત કોઈપણ તટસ્થ જિજ્ઞાસુને સમજાયા વિના નહિ રહે. સાતમો દિવસ પર્યુષણ પર્વનો આજે સાતમો દિવસ છે. કલ્પસૂત્રમાંથી વંચાતું ચોવીસમા તીર્થંકર ભગવાન શ્રી મહાવીર પ્રભુનું જીવનચરિત્ર ગઈ કાલે સાંજે પૂર્ણ થયું. આજે સવારના વ્યાખ્યાનમાં હવે ભગવાન મહાવીર પૂર્વે થઈ ગયેલા તેવીસમા તીર્થંકર ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુનું, બાવીશમા તીર્થકર અને શ્રી કૃષ્ણ વાસુદેવના પિતરાઈ ભાઈ ભગવાન શ્રી નેમિનાથ પ્રભુનું તથા સંસ્કૃતિ પ્રવર્તક પ્રથમ તીર્થકર શ્રી આદિનાથપ્રભુનું- શ્રી ઋષભદેવનું જીવનચરિત્ર કલ્પસૂત્રના આધારે ટૂંકમાં વર્ણવવામાં આવશે અને તે સિવાયના બાકી વીશ તીર્થકરો કયા કાળમાં થયા તેનો ઉલ્લેખ કરીને એ બધાના પવિત્ર નામનું સ્મરણ કરવામાં આવશે. આજે બપોરના વંચાતા કલ્પસૂત્રના આઠમાં વ્યાખ્યાનમાં ભગવાન મહાવીર પ્રભુની શિષ્ય પરંપરામાં થયેલા મહાન આચાર્યો શ્રી ગૌતમસ્વામી, શ્રી સુધર્મસ્વામી, શ્રી જંબૂસ્વામી, શ્રી પ્રભવસ્વામી, - શ્રી સ્વયંભવસૂરિજી, શ્રી ભદ્રબાહુ સ્વામી અને કામ વિજેતા શ્રી - શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર, ૩૦૭) Page #321 -------------------------------------------------------------------------- ________________ 'ધૂલભદ્રજી તથા શ્રી વજસ્વામીજી વગેરે જેને ઈતિહાસના અનેક છે તેજસ્વી પાત્રોનું તથા તેમની શિષ્ય પરંપરાઓનું વર્ણન કરવામાં , આવશે. આમ આજે સવારના ભગવાન મહાવીર પહેલાંનો ઈતિહાસ અને બપોરે ભગવાન મહાવીર પછીનો ઈતિહાસ કલ્પસૂત્રના આધારે વંચાશે. અંતમાં એ વિશ્વવંદ્ય તીર્થકરોએ ઉપદેશેલો તથા અનેક મહાન આચાર્યોએ, મહામુનિઓએ પોતાના જીવન સર્વસ્વનો ભોગ આપીને અનેક આપત્તિઓની વચ્ચે પણ ટકાવી રાખેલો આ પવિત્ર ધર્મમાર્ગ સદા જયવંતો વર્ત અને વિશ્વકલ્યાણનું મહાકાર્ય સદા ચાલતું રહે એવી મંગલ કામના સાથે આજનો આ પત્ર પૂરો કરૂં છું. લિ. કીર્તિચંદ્ર વિજયના ધર્મલાભ. સંદર્ભ : પર્યુષણ પત્રમાળા લેખક : મુનિ કીર્તિચંદ્રવિજયજી શાંતિનિકેતન આશ્રમ, તીથલ. (વલસાડ) ઈ. સ. ૧૯૮૫ ૧૪. અમર અધ્યાત્મમૂર્તિ (પ. પૂ. ગુરૂદેવશ્રી અમરેન્દ્રવિજયજી) શાંતિનિકેતન આશ્રમ તીથલ (વલસાડ)માં અધ્યાત્મ સાધના કરીને જિજ્ઞાસુ ભાઈ-બહેનોને સાધનાના માર્ગમાં પ્રવેશ કરાવીને પ્રગતિ કરાવનાર પૂ. અમરેન્દ્રવિજયજીએ આત્મસાધના સાથે વાંચન-મનન અને ચિંતન દ્વારા અધ્યાત્મ માર્ગનાં રહસ્યોનું વિશદ વિવેચન કરીને - શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. (૩૦૮ ) Page #322 -------------------------------------------------------------------------- ________________ માર્ગદર્શન આપ્યું છે. પૂ. અમરેન્દ્રવિજયજીના પત્રો “અમર અધ્યાત્મ મૂર્તિ' અંકમાં પ્રગટ થયા છે. જિજ્ઞાસુઓને યોગ અને અધ્યાત્મ વિશે માર્ગદર્શન મળે તેવા શુભ હેતુથી કેટલાક પત્રોનો સાર પ્રગટ કરવામાં આવ્યો છે. પૂ. શ્રીના કેટલાક પત્રો અત્રે પ્રગટ કરવામાં આવ્યા છે તેના દ્વારા એમની વિચારશૈલીનો ખ્યાલ આવે તેમ છે. વલસાડ, તા. ૩-૮-૮૧ શ્રેયાર્થીબેન. તારું આત્મનિવેદન મળ્યું. આખા જીવનને પત્રમાં કેમ આવરી લઈ શકાય? અને મારી વાત Convincingly હું આટલા ટૂંકા ફલક ઉપર મૂકી શકીશ કે કેમ એ પણ પ્રશ્ન રહે છે. છતાં ટૂંકા ઈશારા કરી દઉં – એનાં આધારે બાકીની પૂર્તિ તું સ્વયં કરી લઈશ તો તારો જીવનપથ તને સ્પષ્ટ દેખાશે એવી આશા સાથે. ભગવત પ્રેમમાં મગ્ન સાધકને પ્રભુ પોતે જ સાચવતા હોય છે એટલે જાતના યોગક્ષમની ચિંતા પોતાના સાથે સાધકે રાખવાની જરૂર નહિ. ભગવાન ઉપર શ્રદ્ધા અને જગત સાથે આત્મીયતા, પ્રેમ જે અંતરમાં હોય ત્યાં પ્રસન્નતા નિવાસ કરે જ. “સંસારપ્રભુની માયા છે. ચાર દિવસ પ્રભુની નગરીમાં રહેવાફરવા આવ્યા છીએ, તો બેચેની, કટુતા, કલહ-કલેશમાં શું કામ સમય બગાડવો? પ્રારબ્ધથી જ્યાં જેની સાથે, જેટલો સમય રહેવું પડે, શાંતિ આનંદથી રહીએ.” આપણને પ્રાપ્ત કૌટુંબિક, સામાજિક, શારીરિક પરિસ્થિતિ માટે મન શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. કે ૩૦૯ Page #323 -------------------------------------------------------------------------- ________________ 'આપણે જાતે જ જવાબદાર છીએ. શું આકસ્મિક નથી. આપણે પોષેલી' વૃત્તિ-પ્રવૃત્તિ વડે આપણે જ તેનું ઉપાર્જન કરેલું છે એટલે અન્યને એ માટે દોષિત ન ગણીએ. વર્તનમાં કોઈ પ્રત્યે કટુતા ન લાવીએ. જે પરિસ્થિતિ આપણને મળે છે તે આપણા ઘડતર માટે ઉપયોગી હોય છે. કેટલીકવાર પ્રતિકૂળતા જ આપણી સુપ્ત શક્તિઓને બહાર લાવવાનું નિમિત્ત બને છે. એટલે જીવનને - તે જેવું છે તેવું પ્રભુના પ્રસાદ રૂપે સ્વીકારવું અને પ્રભુના ખોળે માથું મુકી “નચિંત મને, તે સુઝાડે તેમાં આપણી સર્વ શક્તિ અને આવડત રેડી દઈ, એના કરણ તરીકે - as an instrument only કાર્યશીલ રહેવું. જીવન એટલે જ સંઘર્ષ. સંઘર્ષ વિનાનું જીવન સંભવે નહિ. એ અનુભવમાં જ આપણે ઘડાઈએ છીએ. ગણિતના વિદ્યાર્થીને શિક્ષક જ બધા દાખલા ગણી આપે તો એ શીખી ન શકે. રીત બતાવ્યા પછી દાખલા ગણી આપે તો જાતે જ ગણવા રહ્યાં. પત્તાની રમતમાં જેમ હાથમાં જે પત્તા આવ્યાં એનાથી જ રમવાની મજા હોય છે અને આપણી આવડતની કસોટી થાય છે. માટે જીવને આપણને જે આપ્યું છે એનો સારામાં સારો ઉપયોગ કઈ રીતે કરી શકીએ એ જ વિચારવું. પ્રાપ્ત પ્રત્યે બબડાટ, અસંતોષ, રોષ કરીને જીવનને ખારું ન કરીએ. એ તકેદારી રાખવી. દૂધનો અર્ધો ગ્લાસ ભરેલો આપણી સામે આવે ત્યારે “અર્ધા જ ગ્લાસ મળ્યો' એમ કહીને બળાપો પણ કરી શકાય. અને “અર્ધા ગ્લાસ ભરીને દૂધ મળ્યું” (લોકોને પાણી માટે પણ વલખાં મારવાં પડે છે) એવા ઉદ્ગાર - કૃતજ્ઞતાના રણકા સાથે પણ કાઢી શકાય. છે આ બે ભિન્ન દૃષ્ટિકોણ છે જીવનને જોવાનાં. શું પસંદ કરવું એમાં જ આપણી વિવેક બુદ્ધિની કસોટી છે. મારું સૂચન છે કે તું દ્રિપાંખિયો - પક શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. (૩૧૦) Page #324 -------------------------------------------------------------------------- ________________ વ્યુહ અપનાવ : આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક (સાઈકોલોજિકલ) અને એ માટે “શચી પૌલોમી' ને અભરાઈએ ચડાવી દઈ, તેને 2017 ed i Higher Power for Human Problems, by Fredrick Bailes at yaris el 2414L2 C 247 'Relax and Live' by Joseph A. Kennedy (Arrow Books) -444244,5 આવૃત્તિ ક્યાંકથી મળી રહે તો તે પણ વાંચી જજે – ખાસ કરીને તેનું છેલ્લું પ્રકરણ વાગોળી જઈશ. દરમ્યાનમાં, “નવનીત' માસિકનો જાન્યુ. ૮૧નો અંક મેળવીને તેમાં “The Game of Life & How to Play it' નો સંક્ષિપ્ત અનુવાદ “ખેલ” શીર્ષક હેઠળ પ્રકાશિત થયેલ છે તે જરૂર વાંચી જજે. આધ્યાત્મિક સાહિત્યમાં ફાધર વાલેસનું પુસ્તક “મુરલી' જોઈ જજે - તું એના પર ઝુમી ઉઠીશ. “બાલા જોગણ' ની સાથે એ પૂરક બની રહેશે. મને લાગે છે કે તારા માટે આટલું પૂરતું છે. મારાં પુસ્તકોમાંથી “આત્મજ્ઞાન અને સાધનાપથ' નું છેલ્લું પ્રકરણ ઈશકૃપા” અને “અચિતચિંતામણિ નવકાર' ના અંતિમ ભાગ તને કંઈક ઉપયોગી નીવડે. “વિજ્ઞાન અને અધ્યાત્મ માંથી “સુખ-સમૃદ્ધિનો મૂળ સ્ત્રોત એ મથાળા નીચેનું છેલ્લું પ્રકરણ પણ જરૂર નજર તળે કાઢી જજે. બાકીનું પ્રાયઃ તારે ઉપયોગનું નહિ લાગે! આત્મજ્ઞાન અને સાધનાપથ' નું “સીમાચિહ્નોવાળું પ્રકરણ પણ જોઈ જજે - તને પ્રાપ્ત થયેલી શ્રી કૃષ્ણના આભાસ vision' ના સંદર્ભમાં... લિ. અમરેન્દ્રવિજયજી તરફથી ધર્મલાભ. શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર, ૩૧૧) Page #325 -------------------------------------------------------------------------- ________________ પથદર્શક પત્રો શાસ્ત્રોના મર્મજ્ઞ એવા પ. પૂ. મુનિશ્રી અમરેન્દ્રવિજયજી મહારાજના પત્રોમાં તેઓશ્રીનું સૂક્ષ્મગ્રાહી છતાં વ્યાપક ચિંતન તો પ્રગટ થાય જ છે, ઉપરાંત જિજ્ઞાસુઓને સહાયક બનવાની નિઃસ્વાર્થ વત્સલતા પણ વ્યક્ત થાય છે. અહીં એમના થોડાક પત્રોનો સારભાગ, સૌના લાભાર્થે આપ્યો છે. વલસાડ, તા. ૧૪-૬-૮૯ આત્માર્થી સુશ્રાવક શ્રી યોગ, ધર્મલાભ, જે ગ્રંથોમાંથી પોતાને પ્રેરણા-માર્ગદર્શન મળતાં હોય તેનું પુન: પુનઃ વાંચન/પરિશીલન થાય એ બરાબર છે. એનાથી, પહેલાં જે સમજાયું ન હોય કે ધ્યાન બહાર રહ્યું હોય તે વધુ સ્પષ્ટ થાય, શ્રદ્ધા દઢ થાય અને વધુ જાગૃતિપૂર્વક પુરૂષાર્થની પ્રેરણા મળે. એટલે તમે જે માર્ગ (નોંધ બુકોનું પુનઃ પુનઃ મનન) અપનાવ્યો છે તે બરાબર છે. નોંધબુકો મને મોકલશો નહિ. હું હાલ તે જોઈ શકું તેમ નથી. ટૂંકમાં એટલું જ કરવાનું છે કે પ્રત્યેક અનુભવમાં મૃત્યુને ઘટિત થવા દેવુંભૂતકાળની સ્મૃતિઓમાં કે ભવિષ્યમાં સપનાઓમાં ન રાચવું. દરેક ઘટનાને સમગ્રતાથી જીવી લેવી - વર્તમાનના દષ્ટા રહી તેમાંથી પસાર થઈ જવું. જો તેમાં ગમો, અણગમો, પસંદગી, નાપસંદગી ઉદ્ભવે તો સમજવું કે દૃષ્ટાભાવમાંથી કર્તા-ભોક્તા ભાવમાં સરકી જવાયું છે. એ જ કર્મબંધનું મુખ્ય કારણ છે. જો ક શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. 3 ૩૧૨ Page #326 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન ક્ષણમાં નિર્લેપ ભાવે જીવી જવાય તો ઉદય આવેલું કર્મ વેદાઈ જાય અને તેની નિર્જરા થઈ જાય. ‘‘જિહાં રાગ ને વળી રોષ, તિહાં સર્વદા માનો કલેશ; ઉદાસીનતાનો જ્યાં છે વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ.’’ ‘જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃક રહિત ન કોઈ; જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોઈ,’' ઉદય આવેલ કર્મ ભોગવતાં નવા કર્મ ન બંધાય એ રીતે તેને વેદી લેવાં – એટલું જ કર્તવ્ય છે. જ શ્રીમદ્ રાજચંદ્રે ‘આત્મસિદ્ધિ' માં બે જ ગાથામાં આખી વાત કરી લીધી છે : “કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય, વૃત્તિ વહી નિજભાવમાં, થયો એકતા ત્યાંય, છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ.’’ આ બધું જાણવા-સમજવા છતાં, દીર્ઘકાળના સંસ્કારોવાસનાઓ-કામનાઓના કારણે આપણે આપણા રાગ-દ્વેષના મૂળ સુધી પહોંચવાનો અને તેનો ઉચ્છેદ કરવાનો પુરૂષાર્થ કરી શકતા નથી - કરતા નથી ! શ્રી રમણ મહર્ષિ કહી ગયા છે કે, ‘જ્યાં સુધી જગતના મિથ્યાપણાની પૂર્ણ પ્રતીતિ ન થાય ત્યાં સુધી વાસનાની જડ રહે છે.' શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર, ૩૧૩ Page #327 -------------------------------------------------------------------------- ________________ એ જ સૌને ધર્મલાભ કહેશો. લિ. અમરેન્દ્રવિજયજી તરફથી ધર્મલાભ. વલસાડ. તા. ૨૪-૮-૮૮ શ્રેયાર્થી સુશ્રાવક શ્રી યોગ, લિ. અમરેન્દ્રવિજયજી તરફથી ધર્મલાભ. તીથલ - શાંતિનિકેતનના સરનામે લખેલ તમારો પત્ર મળ્યો. એ પત્ર મૂળ તો બે વર્ષ પૂર્વે લખાયેલો છે. તે દરમ્યાન તમે વિપશ્યના શિબિરમાં ભલે ન ગયો હો પણ જો ઘેર સાધના ચાલુ રાખી હશે તો તમારા કેટલાક પ્રશ્નોનું સમાધાન થઈ ગયું હશે જ. તમે લખો છો કે પ્રથમ શિબિર પછીનો તમારો અનુભવ એ રહ્યો કે વિપશ્યનામાં - ૧. ઉત્તમ પ્રકારની સામાયિક થાય છે. ૨. જ્ઞાતા-દૃષ્ટા કેમ રહેવું તેની પદ્ધતિ આ શિબિરમાં મળી જાય છે. આટલું જે સાધના પદ્ધતિથી થતું હોય તે સાધના શ્રી જિનેશ્વરદેવ સમ્મત છે એ સ્પષ્ટ જ છે - આની ચર્ચા વિચારણા મારા પુસ્તક આત્મજ્ઞાન અને સાધનાપથ' માં ૭મા પ્રકરણમાં વિસ્તારથી થયેલી છે. જુઓ પૃષ્ઠ ૧૭૪ થી ૧૭૯, ત્રીજી આવૃત્તિ, આ પાનાં ફરીથી વાંચી એના પર મનન કરશો તો તમારા પ્રશ્નોનું સમાધાન તમને મળી રહેશે. મોક્ષની છેડાછેડી સમતા સાથે છે. પૂર્ણ સમતા એ જ વીતરાગતા. સમતા વિપશ્યનાથી સધાય છે એ તો તમારો અનુભવ છે. સમતામાં - ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે તો વીતરાગતા સુધી પહોંચી જવાય એ જ મ્પક શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર, શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર, (૩૧૪) Page #328 -------------------------------------------------------------------------- ________________ સ્પષ્ટ છે. એટલે બીજી શંકા-કુશંકામાં અટવાયા વિના વિપશ્યનામાં પ્રયત્નશીલ રહેવું ઈષ્ટ છે. તમે લખો છો કે શ્રીમદ્ રાજચંદ્રના સાહિત્ય પ્રત્યે તમને સારી પ્રીતિ-ભક્તિ છે. તેમનાં વચનો છે : “રાગ-દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તેહ મોક્ષનો પંથ, છોડી મત-દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહનાં અલ્પ.” તમારો અનુભવ શું છે? વિપશ્યના સાધના દ્વાર રાગ-દ્વેષ ઘટે છે એમ લાગે છે કે નહિ? સામાયિકમાં વિપશ્યના કરી શકાય. એમ કશો બાધ નથી. સમતામાં રહેવાનો અભ્યાસ એ જ સામાયિક અંતે, “મુમુક્ષુઓ અને વિપશ્યના'' પુસ્તકના છેલ્લા બે ફકરા (પૃષ્ઠ ૮૫) ફરી વાંચી જશો... સાધનામાં તમે પ્રગતિ સાધો એ જ મંગળ કામના. લિ. અમરેન્દ્રવિજયજી તરફથી ધર્મલાભ. વલસાડ, તા. ૩-૮-૮૩ (૪) આત્માર્થી સુશ્રાવક... યોગ, ધર્મલાભ. સ્વસ્થ અને પ્રસન્ન હશો. એકાંતવાસ અર્થે દેવલાલી કે ઈડરવચ્ચે પસંદગી કરવા બાબત - શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. ૩૧૫) Page #329 -------------------------------------------------------------------------- ________________ 'જણાવવાનું કે ઈડર જેવું એકાંત દેવલાલીમાં મળવાની સંભાવના ઓછી જણાય છે. એકાંતવાસનો અનુભવ ઈડરમાં વધુ સારી રીતે મળી શકે. એકાંતવાસ દરમ્યાન જરૂરી માર્ગદર્શન “આત્મજ્ઞાન અને સાધનાપથ”, “અવધૂતી પ્રસાદી' જેવા ગ્રંથોના પરિશીલન દ્વારા મેળવી શકાય... તમારી આરાધના નિર્વિક્સે ચાલતી હશે. લિ. અમરેન્દ્રવિજયજી તરફથી ધર્મલાભ. તીથલ, તા. ૨૨-૬-૭૯ શ્રેયાર્થી સુશ્રાવક.... યોગ, ધર્મલાભ. તમારો પત્ર મળ્યો. “પ્રેક્ષાધ્યાન' અને “જીવન સૌંદર્ય પુસ્તિકાઓ તે પહેલાં મળી હતી. વાંચીને પત્ર લખવાની ગણતરીએ પહોંચ પણ લખવાની રહી ગઈ તે સંતવ્ય ગણશો. પ્રેક્ષાધ્યાન” કે “વિપશ્યના” ની શિબિરમાં તમે ભાગ લીધેલો છે? જીવન સૌદર્યતૈયાર કરવા માટે ડૉ. ધ. રા. ગાલાને અભિનંદન! આપણા પ્રત્યેક સાધુ સાધ્વીને તથા દરેક જૈન કુટુંબમાં આ પુસ્તિકા પહોંચાડવી જોઈએ. પૃ. ૩૩/૩૫માં જીવહિંસાવાળી વસ્તુઓની યાદીમાં “પ્રાણિજ ચરબી, પ્રોટીન કે તેલમાં તળેલ હોઈ શકે' એવા મોઘમ ઉલ્લેખ કરતાં, બિસ્કિટ, ચોકલેટ આદિની કઈ કઈ બ્રાન્ડોમાં તે હોય છે અને કઈ કઈ બ્રાન્ડો તેનાથી મુક્ત છે જ નક શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. 3 ૩૧) Page #330 -------------------------------------------------------------------------- ________________ છે એવો સ્પષ્ટ ઉલ્લેખ - જે પ્રાયઃ કુ. નલિની મહેતાની પુસ્તિકામાં કે આ Beauty without Crually ના અન્ય કોઈ સાહિત્યમાં થયેલ છે તે રીતે - હોય તો, તે તે વસ્તુનો વપરાશ કરનાર, એની આદતમાંથી મુક્ત થવા કરતાં, વિકલ્પ તરીકે તેવી જ અન્ય બનાવટ, બ્રાન્ડ તરફ સહેલાઈથી વળી શકે. સંદર્ભ : અમર અધ્યાત્મ મૂર્તિ લેખક : પૂ. અમરેન્દ્રવિજયજી શ્રદ્ધાંજલિ વિશેષાંક શાંતિનિકેતન, તીથલ. ૧૫. જીવન કી મંગલયાત્રા જૈન પત્ર સાહિત્યનો અભ્યાસ કરતાં યુગવીર-આચાર્ય વલ્લભસૂરિના પત્રો હિન્દી ભાષામાં છે ત્યારપછી પૂ. રત્નસેન વિજયના જીવન કી મંગલ યાત્રાના ૧૯ પત્રો હિન્દી ભાષામાં પ્રગટ થયા છે. જૈન સાધુઓ ગુજરાત બહારનાં રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, બિહાર વગેરે રાજ્યોમાં વિહાર કરીને વિચરે છે ત્યારે સ્થળ કાળને અનુરૂપ વ્યાખ્યાન-વાર્તાલાપલેખન વગેરેમાં હિન્દી ભાષાનો આશ્રય લેવાય છે પરિણામે લોકો સંતવાણીનો આસ્વાદ કરી શકે છે. એટલે ગુજરાતી ઉપરાંત હિન્દીમાં પણ સાહિત્ય સર્જન થયું છે. સામાન્ય રીતે ઉપલબ્ધ પત્ર સાહિત્યમાં પત્રલેખકે કોઈ સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકાને ઉદ્દેશીને પત્રો લખ્યાં છે. જ્યારે પૂ. રત્નસેનવિજયજીના ૧૯ પત્રોમાં સંબોધન પ્રદીપ નામનું થયું છે તે *ક શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. G T૩૧૭) Page #331 -------------------------------------------------------------------------- ________________ કાલ્પનિક છે. લેખક પોતે જ પત્ર લખે છે અને તેનો પ્રતિભાવ કાલ્પનિક પ્રદીપ એટલે કે લેખક પોતે જ આપે છે. પત્ર લેખક અને પ્રદીપ એમ બંનેની કામગીરી કરી છે. અહીં‘પ્રદીપ’ નામ કાલ્પનિક છે પણ પત્રોના સંદર્ભમાં શ્લેષયુક્ત અર્થ વિચારીએ તો જ્ઞાન પ્રદીપ પત્રો દ્વારા જ્ઞાન પ્રકાશ થાય એટલે પ્રદીપ અને અન્ય નામધારી જીવાત્માઓ જીવનની મંગલયાત્રા કેવી રીતે કરવી તે વિશેના વિચારો દર્શાવવામાં આવ્યા છે. પ્રત્યેક પત્ર માનવજીવનની સફળતા માટે ચિંતનાત્મક અને માહિતીપ્રધાન વિચારોથી સમૃદ્ધ છે. જીવન એટલે જન્મ અને મૃત્યુ વચ્ચેનો દીર્ઘકાળ. જન્મથી જીવનનો સૂર્યોદય, મૃત્યુથી જીવનનો સૂર્યાસ્ત. થયો દ્રવ્યથી ભાવથી આત્માનો નવા જન્મમાં સૂર્યોદય. વિશ્વ ૫૨ સૂર્યોદય અને સૂર્યાસ્તનો ક્રમ શાશ્વત, જીવનનો આવો ક્રમ અશાશ્વત. માનવની ધર્મ અને મોક્ષ પુરૂષાર્થની સાધના સદા બહાર આધ્યાત્મિક વસંત શાશ્વત સૂર્યોદય થાય કેવળજ્ઞાનના પ્રકાશની ઝળહળતી જ્યોતિમાં, સદા સ્વ સ્વરૂપમાં, રમાણ શાશ્વત સૃષ્ટિમાં આત્મા - સૂર્યોદય છે. જ્યાં કદી સૂર્યાસ્ત નથી. માનવજીવન આવા સૂર્યોદય માટે પ્રિય ! વાચક, આ છે જીવનની મંગલયાત્રા પૂ. શ્રીના પત્રોના વિષય અંગે જોઈએ તો, શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. ૩૧૮ Page #332 -------------------------------------------------------------------------- ________________ પહેલા પત્રમાં માનવ હૃદયમાં રહેલી ક્રૂરતા - નિર્દયતા, હિંસાના પરિણામ, બીજામાં અસત્યવચન, ત્રીજામાં ચોરી, પત્ર ચારથી સાતમાં બ્રહ્મચર્યનો મહિમા, શીલધર્મ પાલન, રક્ષણ સંબંધી વિચારો, આઠમામાં પરિગ્રહ મમતા, નવમામાં સ્વચ્છંદતા - મર્યાદા ધર્મનો લોપ, દશમામાં સાચું સુખ, અગ્યારમામાં વિરતિ ધર્મ, બારમામાં સમાધાન એ સમન્વયવૃત્તિ, તેરમામાં તીર્થ મહિમા ગિરિરાજ અને મહાવિદેહ ક્ષેત્ર અને કર્મભૂમિ ચૌદમામાં રાગ દ્વેષથી કર્મબંધન થાય છે તે દૂર કરવા વિશે, પંદરમામાં સુકૃતની અનુમોદના દુષ્કતની ગહ – કર્મવાદના વિચારો, સોળમામાં દીપાવલી સર્વ - જૈન ધર્મની દૃષ્ટિએ, સત્તરમામાં સંસારમાં નિર્લેપ રહેવા વિશે, અઢારમામાં વસ્તુપાલની પ્રભુ પ્રાર્થનાનું રહસ્ય અને ૧૯મા પત્રમાં મૌનની મહત્તા એમ જૈન દર્શનના મૂળભૂત વિચારોનો પત્ર દ્વારા જીવનયાત્રા સફળ કરવા માટે પ્રેરક ઉદ્ધોધન કર્યું છે. ૧૯મો પત્ર ગુજરાતીમાં પ્રગટ કરવામાં આવ્યો છે. વિશેષ જિજ્ઞાસા માટે મૂળ પુસ્તક જીવનની મંગલયાત્રા વાંચવા ભલામણ છે. પત્ર ૧૯ સધર્મોપાસક મુમુક્ષુ પ્રદીપ હાર્દિક ધર્મલાભ. પરમાત્માની અસીમ કૃપાથી આનંદ છે. કાલે તમારો પત્ર મળ્યો. મને તમારી આધ્યાત્મિક રસિકતાથી પ્રસન્નતા થઈ. આધ્યાત્મિક સાધનામાં ઊર્ધ્વગમન કરવા માટે મૌનની સાધના છે * શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. ૩૧) Page #333 -------------------------------------------------------------------------- ________________ અતિઆવશ્યક છે. વિશ્વનાં અન્ય પ્રાણીઓને પણ જીભ તો મળી છે પણ તેઓ આ જીભનો ઉપયોગ માત્ર રસના-આસ્વાદ (ખાવું)માં જ કરે છે. મનુષ્યને પ્રાપ્ત થયેલી જીભનાં બે કાર્ય છે. રસાસ્વાદ અને શબ્દોચ્ચારણ. રસાસ્વાદ તો બધાં પ્રાણીઓ કરી શકે છે તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી. મહત્ત્વની વાત તો શબ્દોચ્ચારણની છે. પણ અફસોસ એ વાતનો છે કે દુર્લભ મનુષ્ય જન્મ મેળવીને બોલવાની શક્તિનો દુરૂપયોગ કરવામાં વ્યસ્ત રહે છે. વારંવાર બોલવું, જરૂરિયાત કરતાં વધારે બોલવું, કડવાં અને અપ્રિય વચનો બોલવાં, કટાક્ષ યુક્ત ગભિલ કટુવચનો બોલવાં વગેરેથી માણસ પોતાની જીભનો ભયંકર દુરૂપયોગ કરે છે. વાણીમાં મોન હોવું જોઈએ. જ્યારે બોલવાવાળા ઘણાં હોય તો મોન રાખવું જોઈએ. વાણી ચાંદી (સીલ્વર) સમાન છે. મૌન સુવર્ણ (ગોલ્ડ) સમાન છે. મૌનમાં અદ્ભુત શક્તિ છે તેનાથી જીવન શક્તિનો સંચય થાય છે. નિંદ્રાથી શરીરનો થાક દૂર થાય છે અને શારીરિક શક્તિનો સંચય થાય છે. બોલવાથી વાણીની શક્તિનો વ્યય થાય છે. મૌન રહેવાથી શક્તિ વૃદ્ધિ પામે છે. ભોજનનો ત્યાગ એટલે કે ઉપવાસ અત્યંત કઠિન છે, મૌન એ વાણીનો ઉપવાસ છે. તમને યાદ હશે કે ભગવાન મહાવીર સ્વામીએ ૧૨.૫ વર્ષ સુધી મોન રહીને ઘોર તપશ્ચર્યા-સાધના કરી હતી. મૌન રહેવાથી ચિંતન કરવાનો અવકાશ મળે છે. જે મૌન રહે છે તને ઝઘડો થવાનો સવાલ જ નથી. મૌન રહીને આપણે આપણાં આત્મચક્ષુને ખોલી શકીએ છીએ અને તે ચક્ષુથી આપણા આત્માના ગુણ વૈભવનું પ્રત્યક્ષ શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. ૩૨૦ Page #334 -------------------------------------------------------------------------- ________________ જ દર્શન થાય છે. મૌનથી ચિતન શક્તિ વધે છે. પરિવર્તન પામતાં સંજોગો અને પરિસ્થિતિમાં ચિંતન દ્વારા વિચાર થાય છે. હેયઉપાદેયનો વિવેક થઈ શકે છે. કુદરતે આપણને સાંભળવા માટે બે કાન આપ્યા છે પણ બોલવા માટે જીભ એક જ આપી છે. તેનો અર્થ એ છે કે આપણે વધુ સાંભળવું અને ઓછું બોલવું જોઈએ. જે વધુ પડતું બોલે છે તેની વાત ધ્યાનમાં (ગણતરીમાં) લેવાતી નથી, પણ બકવાસ ગણાય છે. તેની વાત સાચી હોય તો પણ બકવાસને કારણે ગણતરીમાં લેવાતી નથી. જે વ્યક્તિ મિતભાષી હોય છે તેનો પ્રત્યેક શબ્દ કિંમતી ગણાય છે અને તે નકામો જતો નથી. અધિક શક્તિ શબ્દમાં રહેલી છે. પરમાણુ બોમ્બમાં તો માત્ર બાહ્ય વૈભવ છે કે જેનામાં નાશ કરવાની શક્તિ છે. અયોગ્ય શબ્દોથી આત્માના ગુણ વૈભવનો નાશ થાય છે અને ભવિષ્ય પણ મલિન થાય છે. આપણે બોલ્યા વગર રહી શકતા નથી એટલે માટે વિચારપૂર્વક બોલવું જોઈએ. - ઘણીવાર જીવનમાં જોઈએ છે કે કેટલાક લોકો બે માણસ વાત કરતા હોય ત્યારે બિનજરૂરી વચ્ચે બોલે છે અને ઝઘડો વહોરી લે છે. મોન કેળવવા માટેનો ઉપાયઃ (૧) બે માણસ વાત કરતા હોય ત્યારે પૂછયા વગર વચ્ચે બોલવું નહિ. | (૨) દિવસમાં ત્રણ-ચાર કે વધુ સમય મૌન રાખવું. ટાર શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. કે ૩૨૧) Page #335 -------------------------------------------------------------------------- ________________ જ (૩) કોઈ પૂછે ત્યારે જવાબ આપવો પડે તો ઓછામાં ઓછા શબ્દોમાં બોલવું. (૪) સત્ય અને પ્રિયવચનો વાણી બોલવી. (૫) સાંભળો વધારે, બોલો ઓછું. (૬) કોઈ લેખકે સાચે જ કહ્યું છે કે Oh! tongue, be discrete and disciplined in eating and speaking. Otherwise indiscrete speech cause serious danger in life itself and immoderate eating cause indigesting. बोलो बोल अमोल है, जो कोई बोलत जाने । हिये तराजु तोलकर, तब मुख बाहिर आना ।। एक शब्द औषध वगेरे एक शब्द करे धाव।। ખરેખર પ્રકૃતિ પરોપકાર કરે છે. છતાં એક શબ્દ પણ બોલતી નથી. ખળખળ વહેતી નદી અનેક જીવો પર ઉપકાર કરે છે છતાં તે મૌન છે. વૃક્ષો ઠંડી, ગરમી સહન કરીને અન્યને શીતળ છાયા આપે છે. નકામો કચરો ખાઈને મીઠાં ફળ આપે છે. આવો ઉપકાર કરવા છતાં પણ તે મૌન છે. પ્રાત:કાલમાં સૂર્યોદય થાય છે અને તેના પ્રકાશથી જીવન ગતિશીલ બને છે. દશે દિશામાં તેનો પ્રકાશ ફેલાય છે તેમ છતાં તે કાયમ માટે મૌન છે. પ્રકૃતિની આવી ભાવના જોઈને એમ લાગે છે કે મૌન રાખવું જોઈએ. આ ઉદ્યાન તરફ દૃષ્ટિ કરો. કેવું ખુશનુમા વાતાવરણ છે? આ નાન છે. B ક શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર, 85 ૩૨૨) Page #336 -------------------------------------------------------------------------- ________________ જ તેમાં પણ મૌન છે. પુષ્પોની પરિમલથી મહેંકતું વાતાવરણ. તેમાં પણ મૌન છે. તેઓ ઉપકાર કરે છે છતાં બોલતાં નથી. અરે! આ મહાસાગર જુઓ ! જેમાં અનેક રત્નો છે છતાં સૌના આશ્ચર્ય વચ્ચે મૌન રહે છે અને આ વિરાટ ધરતી કેટલું બધું સહન કરે છે છતાં મૌન રહે છે. વળી આ પર્વત અનેક ઝંઝાવાતોના સામે ઝઝુમે છે છતાં મૌન પણે સ્થિરરહે છે. પ્રિય મુમુક્ષુ, યાદ રાખજે આ પ્રકૃતિ તરફ દષ્ટિ કર. તે મૌન સાધના માટે સાક્ષાત્ પ્રેરણા આપે છે. અરે! આજે તો રેડિયો, ટેપરેકોર્ડર અને ટીવીથી વાણીનું પ્રદુષણ વધી રહ્યું છે જેને કારણે જીવનમાં અશાંતિની આગ ચંપાઈ રહી છે. જગતનાં શાંતિમય વાતાવરણમાં જેને આત્મશાંતિ જોઈતી હોય તો તેને મોટા શહેરોની ગીર્દી અને કોલાહલવાળા વાતાવરણમાં ક્યાંથી મળે? વિશેષ શું લખવું મોનનો અનુભવ મૌન રહેવા માટે પ્રેરણા આપશે. પરિવારના બધા સભ્યોને ધર્મલાભ. મુનિ રત્નસેનવિજય. સંદર્ભ : જીવન કી મંગલયાત્રા લેખક : મુનિ રત્નસેન વિજયજી સ્વાધ્યાય સંઘ - મદ્રાસ. ૧૬. અધ્યાત્મ પત્ર સાર પંડિતવર્ય શ્રી અમૃતલાલ કાલિદાસ દોશીના દેહાવસાન પછી એમને સંચય કરેલા કેટલાક પત્રો ચિંતન અને મનન કરવાલાયક જ હોવાથી અધ્યાત્મ પ્રિય વર્ગને અનન્ય ઉપકારક હોઈ “અધ્યાત્મ પત્ર શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર, ૩૨૩) Page #337 -------------------------------------------------------------------------- ________________ સાર’ એ નામથી સંકલિત કરીને પ્રગટ કરવામાં આવ્યા છે. ગુરૂ શિષ્યને તથા શ્રાવક શ્રાવિકાને ઉપદેશ રૂપે પત્રો લખે તે સ્વાભાવિક છે અને તેવા ઘણાં પત્રો પ્રાપ્ત થાય છે પણ જેમાં સંશોધન અને કંઈક વિશિષ્ટ પ્રકારની વિચારસૃષ્ટિ હોય તેવા પત્રો પ્રગટ થયા નથી. પંડિતજીએ ૩૦ વર્ષ સુધી સતત સંશોધન અને અધ્યયન કરતી વખતે પ. પૂ. પં. પ્ર. શ્રી ભદ્રંકરવિજયજી સાથે પત્ર વ્યવહા૨ થયો હતો તે પત્રોને પ્રગટ કરવામાં આવ્યા છે કે જેમાં શ્રુતજ્ઞાન વિષયક શાસ્ત્રીય માહિતીની સાથે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે એટલે આ પત્રો એ જ્ઞાનમાર્ગની ગહનતાનો પરિચય કરાવે છે. આ પત્રોનો સંચય એ બે શ્રુતભક્તો વચ્ચેના તત્ત્વચિંતનનો સાર છે. પ. પૂ. પં. પ્ર. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય અને પંડિતવર્ય શ્રી અમૃતલાલ કાલિદાસ દોશી આ બે શ્રુતભક્તોની શ્રુતભક્તિથી જૈન સમાજને અધ્યાત્મ વિષયક સારભૂત તાત્ત્વિક વિચારો જાણવા મળે તેમ છે. પત્રના વિષયોની માહિતી નીચે પ્રમાણે છે. આ પુસ્તકમાં કુલ ૧૭૦ પત્રો છે તેમાં ‘અ’ સંજ્ઞાવાળા પત્રો અમૃતલાલ પંડિત લખેલા છે અને ‘ભ' સંજ્ઞાવાળા ભદ્રંકરવિજયજી ગણિવર્યે લખ્યા છે એમ સમજવાનું છે. નમસ્કાર મહામંત્ર ૧. ૨. લોગસ્સ સૂત્ર ૩. ઉવસગહરં સ્ત્રોત ૪. સકલાડ ́તુ સ્ત્રોત ૫. લઘુશાંતિ અ-૦૯ + ભ-૧૫ = ૨૪ અ-૦૫ + ભ-૦૯ = ૧૪ અ-૧૦ + ભ-૦૭ = ૧૭ અ-૧૧ + ભ-૦૭ = ૧૮ અ-૦૩ + ભ-૦૧ = ૦૪ . હીરાબેન એસ. શાહ, મુંબઈ. ૩૨૪ Page #338 -------------------------------------------------------------------------- ________________ (. અજિતશાંતિ અ-૦૧ + ૭. સિદ્ધચક્ર નવપદજી અ-૦૫ + ભ૦૧ = ૦૬ ૮. ચૈત્યવંદન અ-૦૧ + = ૦૧ ૯. કાયોત્સર્ગ અ-૦૬ +-૦૮ ૧૦. મંત્ર અ-૦૨ + = ૦ર ૧૧. અનાહતનાદ અ-૦૬ + ભ-૦૩ = ૦૯ ૧૨. નાડી શુદ્ધિ અ-૦૧ + ૧૩. આલ્લાદદેવની કુંડલિની અ-૦૮ + = ૦૮ ૧૪. વિસ્મય અ-૦૩ + = ૦૩ ૧૫. ભક્તિમાર્ગ અ-૦૬ + ભ-૦૨ = ૦૮ ૧૬. વિપશ્ય અ-૦૬ + ભ-૦૬ = ૧૨ ૧૭. ધ્યાન અ-૦૩ + ભ-૦૮ = ૧૧ ૧૮. પ્રકીર્ણ વિષયો અ-૦૯ + ભ-૮ = ૧૭ કુલ ૧૭૦ અધ્યાત્મ પત્ર સાર” શીર્ષક નામ પ્રમાણે ગુણ ધરાવે છે તેમાં અધ્યાત્મ વિષયક અમૂલ્ય ખજાનો ભરેલો છે. એક એક વિષય એક કિંમતી રત્ન સમાન છે. જીવો જ્ઞાનભક્તિ અને ક્રિયામાં પુરૂષાર્થ કરીને શુદ્ધ ઉપયોગ પામે તે માટેની પત્રોની માહિતી પ્રત્યેક આરાધકને અનન્ય પ્રેરકને માર્ગદર્શક છે. સામાન્ય રીતે કથાનુયોગનો આશ્રય લઈને તત્ત્વ સમજાવવાના વધુ પ્રયત્નો થાય છે પણ અહીં “Short and Simple' શૈલીમાં પત્રના માધ્યમ દ્વારા તત્ત્વજ્ઞાન પામવા માટે એક નવી જ દિશા ખુલી છે. અત્રે નમૂનારૂપે પ્રગટ કરવામાં આવ્યા છે તે ઉપરથી વિશેષ માહિતી મળશે. હીરાબેન એસ. શાહ, મુંબઈ. ૩૨૫ Page #339 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ, તા. ૧-૧૨-૬૮ ઉવસગ્ગહર સવિસ્તર વિવરણની ફાઈલ તૈયાર પડી છે તેમાં મતિમનિમ્બારિયUT નો અર્થ તદ્દન સાદો જ આપવામાં આવ્યો છે. ભક્તિ એટલે આંતરપ્રીતિ બીજે ઠેકાણે તેનો અર્થ લેવા વિનય ઉચિત પ્રતિ પતિ - એમ જણાવાયો છે, તે સારો છે. પણ શબ્દને યોગ્ય ન્યાય આપતો નથી. “માહાસ્ય જ્ઞાનયુક્ત સર્વથી ઉત્તમ અને સુદઢ સ્નેહ આવી કોઈ વ્યાખ્યા ન આપી શકાય?' મતિમ્મર નો અર્થ ભક્તિનો સમુહ કર્યો છે. પણ ભક્તિના સમુહથી કઈ કઈ લાગણીઓ કે ઊર્મિઓ ઈષ્ટ છે તે કાંઈ જણાવાયું નથી. શ્રદ્ધા, સંવેગ, શુભ-અધ્યવસાય ભક્તિ અને બહુમાન - એ પાંચને ભક્તિના સમુહરૂપે ન ગણાવી શકાય? મહાનિશીથમાં આ પ્રમાણે પાંચનો સમુહ પ્રાપ્ત થાય છે. (૨) લુણાવા બૌદ્ધિક - પ્રક્રિયા કે જે હાલ ગોયન્કાજી (બર્મા) બધાને શીખવે છે તેમાં પ્રથમ ‘આન-પાન સ્મૃતિ માં નાસાગ્ર પર ચાલતા પવનનું ધ્યાન કરાવે છે અને તે સિદ્ધ થયા પછી શરીરના પ્રત્યેક ભાગ પર ચાલતી પવનની ક્રિયાનું ધ્યાન શીખવે છે. તેને કાયનુપશ્યના કહે છે. પછી ચિતાનુપશ્યના, વેદનાનપશ્યના અને ધર્માનુપશ્યના શીખવે છે. અને ત્યારબાદ વાહ્મવિહાર કે જેમાં મૈત્રી, કરુણા વગેરે અનુપ્રેક્ષા હીરાબેન એસ. શાહ, મુંબઈ. 2 3 ૩૨૬) Page #340 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય છે તે કરાવે છે. નાડી-પવન-સંયોગનું પરિજ્ઞાન કરવા માટે આવી કોઈ પ્રક્રિયાનું વર્ણન મળતું હોય તો તે મેળવવું જોઈએ. પાંચ સમીરના ઉત્થાનની પ્રક્રિયા પંચપરમેષ્ઠી મંત્રરાજ ધ્યાનમાલામાં તેના બીજ સાથે બતાવી છે. પરંતુ તે સ્પષ્ટ નથી. આ વિષયમાં તમારું જે મંથન હોય તે જણાવશો. (૩) બોધિ અને સમાધિ નવકાર બોધિરૂપ છે અને સામાયિક સમાધિરૂપ છે. બોધિનું સ્વરૂપ દુષ્કૃતગહ, સુકૃતાનુમોદના અને ચતુર શરણ ગમન રૂપ છે. સમાધિ સ્વરૂપ દુષ્કૃત વર્જન, સુકૃત સેવન અને સ્વરૂપ રમણતારૂપ છે. બોધિનું ફળ સમાધિ અને સમાધિનું મૂળ બોધિ છે તેથી લોગસ્સ આદિ સૂત્રોમાં ભાવારોગ્ય માટે બોધિ અને સમાધિની પ્રાર્થના કરાયેલી છે. શ્રી જિનેશ્વર દેવનાં કીર્તન, વંદન અને પૂજાદિ વડે બોધિ અને સમાધિની પ્રાપ્તિ સુલભ બને છે. શ્રી સાગરાનંદસૂરિજી નવપદોને શાશ્વત કહે છે. ચૂલિકા સહિત પાંચ પદોને મહાગ્રુત સ્કંધ કહે છે. પાંચ પદો એ મૂળ મંત્ર છે. તે અભવ્યને પણ સ્પર્શે છે. ચૂલિકા અભવ્યને સ્પર્શતી નથી કેમ કે તેમાં સર્વ પાપનો સર્વથા નાશ કહ્યો છે. તેથી મોક્ષતત્ત્વ ન માનનારને સ્પર્શતી નથી. શ્રી મહાનિશીથ સૂત્ર' માં શ્રી ચૂલિકા સહિત મૂળ-મંત્રનો મહિમા વર્ણવ્યો છે. ચૂલિકાથી પ્રણિઘાનની શુદ્ધિ થાય છે. प्रणिधान कृतं कर्म मतं तीव्रविपाकवत् । सानुबन्ध्त्वनियमात् शुभांशाच्चैतद्वेव तत्।। હીરાબેન એસ. શાહ, મુંબઈ. (૩૨૭) Page #341 -------------------------------------------------------------------------- ________________ અર્થ : પ્રણિધાન સહિતનું કર્મ (શાસ્ત્રોમાં) તીવ્ર વિપાકવાળું માનવામાં આવ્યું છે. કારણ કે તે નિયમા (અવશ્ય) સાનુબંધ (અનુબંધ સહિત) હોવાથી અને તેમાં શુભનો અંશ હોવાથી એ જ (એ કર્મ) તે (પરમાત્મારૂપ) જ છે. એમ શ્રી હરિભદ્રસૂરિજી કહે છે. પંચાંગી સહિત આગમને સહનાર શુદ્ધ સમ્યક્ દૃષ્ટિ છે. પંચાંગીમાં છેલ્લું અંગ ટીકા અને શ્રી હરિભદ્રસૂરિજી મુખ્ય ટીકાકા૨ છે. ૪. આઈન્સ આર્હત્ત્વ એક ત્રિભુવનવ્યાપી શક્તિ વિશેષ છે. અને તેને આધિન વિશ્વચક્ર ચાલી રહ્યું છે. પ્રાણી માત્રની આધ્યાત્મિક ઉત્ક્રાંતિનું કાર્ય આર્હત્ત્વ પ્રદર્શિત ધર્મચક્રના આધારે અનાદિ અનંતકાળ પર્યત સતત ચાલી રહ્યું છે. તે પક્ષને સ્થાપન કરી હેતુ - દ્રષ્ટાંત સાથે અરિહંત પ્રભુના ગુણગાન સિદ્ધ કરી શકાય છે. બાર ભાવનામાં ધર્મસ્વાખ્યાત નામની ભાવનામાં તે વાતને વિકસાવી છે. ‘ત્રિષષ્ટિ' ના મંગલા ચરણ સભાર્હસ્રતિષ્ઠાનમ્ શ્લોક વડે તેનો જ મહિમા ગાયો છે. વેદોમાં ઓકારની સ્તુતિ છે. આગમોમાં ‘અર્હ’ કારની સ્તુતિ છે. સમગ્ર ઈશ્વ૨વાદ આર્હત્ત્વના મહિમામાં સમાવી શકાય છે અને તે વધારે પ્રમાણભૂત થઈ શકે છે કારણ કે તેમાં ઈશ્વરવાદની સાથે ધર્મવાદ પણ સમન્વિત થઈ જાય છે. જેનો ઈશ્વ૨ને સ્વીકારતા નથી. આવો જે આક્ષેપ અજાણ વર્ગ તરફથી થઈ રહ્યો છે તેનો સારામાં સારો રદીયો જૈનોના સ્તુતિસ્ત્રોત સાહિત્ય વડે આપી શકાય છે અને તેને આગમ-અનુમાનઅનુભવ પ્રમાણ વડે સાબિત કરી શકાય એમ છે. હીરાબેન એસ. શાહ, મુંબઈ. ૩૨૮ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૫. ‘લઘુશાન્તિ'માં શાંતરસની વિચારણા બુદ્ધિપ્રકાશ-એપ્રિલ ૧૯૬૮ પૃષ્ઠ ૧૨૬ રસ અને ધ્વનિના શીર્ષક નીચે શાન્ત રસ' વિશે નગીનદાસ પારેખનું આઠમું લખાણ : જેઓ શાન્તને નવમા રસ તરીકે સ્વીકારે છે તેઓ એનો સ્થાયીભાવ શમ છે. એમ કહે છે. તપ, અભ્યાસાદિ એના વિભાવો છે. કામક્રોધાદિનો અભાવ એના અનુભાવો છે અને ધૃતિ, મતિ આદિ એના વ્યભિચારી ભાવો છે એમ કહે છે.” મિત્રી, સ્નેહ અને વાત્સલ્યને રતિમાં સમાવી શકાય. આ પ્રમાણે આગળ ઉપર તે લખાણમાં છે.) શમ, રસમાં મતિ કેવા પ્રકારની હોવી જોઈએ ત્યાં “શાકુન્તલ' માંથી દૃષ્ટાંત આપ્યું છે. આપણે ત્યાં કાયોત્સર્ગ જેમ પ્રાયશ્ચિત માટે છે તેમ ષડાવશ્યકમાં એક સ્વતંત્ર અધ્યયન પણ છે. તથા છ પ્રકારના અભ્યતર-તપમાં ધ્યાન પછી કાયોત્સર્ગને ઊંચું સ્થાન છે એટલે તે ધ્યાનની એક વિશેષ ભૂમિકા છે. તીર્થકરો દીક્ષા લીધા બાદ છઘસ્થ અવસ્થામાં ઘણો કાળ કાયોત્સર્ગમાં નિર્ગમન કરે છે. કાયોત્સર્ગને કર્મ-નિર્જરાનું અસાધારણ કારણ માન્યું છે. તે સૂતા સૂતા બેઠા બેઠા અને ઉભા ઉભા એમ ત્રણે રીતે કરી શકાય છે. ઉપસર્ગ વખતે વિશેષ કરીને તેનું અવલંબન લેવાનું કહ્યું છે. સોળ આગાર અને ઓગણીસ દોષોનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. કર્મક્ષયની દૃષ્ટિએ ! હીરાબેન એસ. શાહ, મુંબઈ. (૩૨૯) Page #343 -------------------------------------------------------------------------- ________________ 'તે કરવામાં આવે તો કર્મક્ષય ઉપરાંત આનુષગિક રીતે શારીરિક કે માનસિક આદિ લાભો પણ થાય છે કેવળ શારીરિક કે માનસિક | દૃષ્ટિએ કરવાથી આધ્યાત્મિક લાભ મળતો નથી અને ભૌતિક લાભ સંદિગ્ધ રહે છે. “અગીતામાં વાત, પિત અને કફનો પ્રકોપ અનુક્રમે જ્ઞાન, દર્શન અને ચારિત્ર વડે દૂર કરાય છે એ વાત માર્મિક છે. બનારસીદાસની નવરસ સંબંધી વાત પણ સુંદર છે. શૃંગારાદિ તે જ રસો જ્યારે મટીને બને ત્યારે “શાંતરસ' માં પરિણમી જાય છે. વ્યક્તિગત સુખદુઃખ જ્યારે હર્ષશોકમાં પરિણમે છે. ત્યારે સમષ્ટિગત તે સુખદુઃખનો વિચાર ઉત્સાહ અને કરુણ રસમાં પલટાઈ જાય છે. બોધિ' અંગે “અનાહત' અને અવ્યક્ત બન્નેમાં તેનો પ્રયોગ પણ થઈ શકે એ ખુલાસો જાણી આનંદ થયો. ‘ભાવ' અથવા ભક્તિ-સાધનાની ચરમ - પરિણતિમાં એક બાજુ “રસ'ની અભિવ્યક્તિ થાય છે અને બીજી બાજુ “મહાભાવ' નો વિકાસ “રસના વિશુદ્ધ અને પૂર્ણત્તમ સ્વરૂપની પ્રાપ્તિ અથવા ઉપલબ્ધિ મહાભાર્વમાંના વિકાસ વિના થઈ શકતી નથી. શાંતરસની માધુર્યમાં પરિણતિ થયા વિના અથવા સ્વભાવ-સિદ્ધ “મધુર-ભાવ વિના” “મહાભાવ” નો માર્ગ પ્રાપ્ત થતો નથી. રસ-શાંતરસ મહાભાવ-સમાધિ. “મહાભાવ અને રસની વિશુદ્ધિ બન્નેના અનુભવમાં ફરકશો?' હીરાબેન એસ. શાહ, મુંબઈ. હીરાબેન એસ. શાહ, મુંબઈ. કરી T૩૩૦) Page #344 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારના પ્રથમ પદની વિચારણામાં આ સઘળાં વિચારો ? આવ્યા તે આપની પાસે રજૂ કરું છું તેમાં કાંઈ ભૂલ હોય તો કૃપા કરીને સુચવશોજી. ઉપાધ્યાયજી કહે છે કે – જિનવરોની ભક્તિ એ જ આગમનો સાર છે. તે ભક્તિની ચરમ-પરિણતિ તે જ “આલાદ” દેવતા છે. તે જો બરાબર હોય તો આ વિષયની સમજૂતિ થઈ ગણાય. સર્વે સંકલ્પ-વિકલ્પો તજવાથી પરમાત્માપદની ભાવના થાય છે. આ દશ્ય જગતનું વિસ્મરણ થયા વિના સંકલ્પ-વિકલ્પ ટલે નહિ તે અર્થે ભક્તિભાર્ગ' એ ટૂંકો રસ્તો છે. ભક્તિથી વિકલ્પો વિક્ષેપો અમે છે અને કહ્યું છે કે ભાગવતી-ભક્તિ પરમ આનંદ અને સંપદાનું બીજ છે. સત્પરૂષમાં જ પરમેશ્વર બુદ્ધિ - એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. અને એ બુદ્ધિ પરમદેન્ય સૂચવે છે. જેથી સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ-યોગ્યતાની પ્રાપ્તિ થાય છે. ભક્તિની શરૂઆતમાં ‘દાસોડહં' હું સપુરૂષ પરમાત્માનો દાસ છું. એ ભાવના રહે છે પછી સોડહં ભાવ આપે છે. શ્રી નમસ્કાર - મહામંત્રની સાધના માટે ઉપધાનતપની ક્રિયામાં જાતિ વગેરે મદ રહિત પ્રથમ થવાનો આદેશ છે. તે ભક્તિમાર્ગમાં દાસત્વ દાખવી પરમ-દન્ય ગ્રહણ કરવાનું સુચવે છે. તે ક્રિયા જ્યારે વિસ્મય-પુલક-પ્રમોદની યોગભુમિકાઓથી પુનિત અને વિશુદ્ધ કરાય છે ત્યારે આત્મસ્થિરતા કે સ્થિતપ્રજ્ઞ દશાવાળો સોડહં ભાવ પ્રગટ છે. હીરાબેન એસ. શાહ, મુંબઈ. ૩૩૧) Page #345 -------------------------------------------------------------------------- ________________ વસ્તુતઃ અહિંસા ધર્મનું મૂળ છે. જ્યાં અહિંસા છે. ત્યાં ધર્મ 0 છે. અહિંસાની તાત્વિક-વિચારણા કરવી એ જ જૈન ધર્મનું રહસ્ય સમજવાનો પ્રયાસ છે. (૮) અહિંસાનું મૂળ શું? અથવા “અહિંસા ક્યા સંજોગોમાં ખીલે કે ફૂલફાલે? અહિંસાની ભૂમિકા અભય છે માટે જ અભય શબ્દનો અરિહંત ભગવંતોના પ્રતીક તરીકે ઉપયોગ થાય છે. ઈતર દેવો આયુધોથી સજ્જ હોય છે તેઓ અભયને સંપૂર્ણ રીતે મેળવી શક્યા નથી. અભયનું મૂળ શું? અથવા અભય કયા સંજોગોમાં ખીલે કે ફૂલેફાલે? અભયની ભૂમિકા “બ્રહ્મચર્ય છે. જે બ્રહ્મચારી છે તે અભય દાખવી શકે છે તે જ સત્વશાલી અને વીર્યવાન છે. બ્રહ્મચર્યનું મુળ શું? અથવા બ્રહ્મચર્ય ક્યા સંજોગોમાં ખીલે કે ફૂલેફાલે? બ્રહ્મચર્યની ભૂમિકા પ્રાણ છે. પ્રાણ એટલે પાંચસમીર તેના ઉપર જે કાબુ ધરાવે તે જ “બ્રહ્મચારી' રહી શકે છે માટે જ પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન ઉપર કાબુ ધરાવવો – એ અહિંસા' નું મૂળ છે. સંદર્ભઃ અધ્યાત્મ પત્ર સાર સંપાદક : ચંદ્રકાંત અમૃતલાલ દોશી – જૈન સાહિત્ય વિકાસ મંડળ, - વિલેપાર્લે, મુંબઈ. ઈ.સ. ૧૯૮૪ હીરાબેન એસ. શાહ, મુંબઈ. ૩૩૨) Page #346 -------------------------------------------------------------------------- ________________ ૧૭. શ્રીમદ્ રાજચંદ્ર અધ્યાત્મ ફિલસૂફ શ્રીમદ્ રાજચંદ્રનું મોટા ભાગનું સાહિત્ય પૂ. શ્રીએ પ્રસંગોચિત્ત લખેલા પત્રો દ્વારા એકત્ર કરવામાં આવ્યું છે. પૂ. શ્રીની સર્વોત્તમ કૃતિ આત્મસિદ્ધિ શાસ્ત્ર છે. એમનું પત્ર સાહિત્ય વિશાળ છે. એમણે શ્રી સોભાગભાઈ, અંબાલાલભાઈ અને અન્ય મુમુક્ષુઓને અવારનવા૨ પત્રો લખીને આધ્યાત્મિક અને ઉદાત્ત જીવન ઘડત૨ અંગેના વિચારો વ્યક્ત કર્યા હતા જે આજે પણ જૈન-જૈનેતર વર્ગને જીવન ઘડતરમાં અનન્ય પ્રેરક બન્યા છે. જૈન પત્ર સાહિત્યના સંદર્ભમાં વિચારીએ તો શ્રીમદ્ના નાનામોટા ૯૫૫ પત્રો ઉપલબ્ધ થાય છે. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી પ્રગટ થયેલ પુસ્તક ‘શ્રીમદ્ રાજચંદ્ર' માં આ અંગેની માહિતી છે. આ પુસ્તકના પા. ૮૪૮ ઉપર પત્રો વિશેની કેટલીક મહત્ત્વની વિગતો મળી છે. આ પત્રો મુંબઈ, મોરબી, વવાણિયા, જેતપુર, ખંભાત, ભરૂચ, કલોલ, લીંબડી, અંજા૨, ભુજ, ભાવનગર, સાયલા, માંડવી, સુરત, વસો, વિરમગામ, ડરબન (Africa), ખેડા, સુણાવ, અમદાવાદ, ગોધાવી વગેરે સ્થળોએ રહેતા મુમુક્ષુઓને પત્રો લખ્યા હતા. શ્રીમાન્ અંબાલાલ લાલચંદ, મુનિ શ્રી લલ્લુજી, સૌભાગ્યભાઈ, લલ્લુભાઈને સંબોધીને મોટી સંખ્યામાં પત્રો લખાયા છે. આ પત્રોમાં વર્ષ, સ્થળ, તિથિ, મહિનો, વા૨નો ઉલ્લેખ કર્યો છે. દા.ત. પત્ર નં. ૭૧૦, વડવા, ભાદરવા સુદ ૧૫, સોમવા૨ ૧૯૫૨. મોટાભાગના પત્રો શ્રાવકોને ઉદ્દેશીને લખાયા છે. સાધુને ઉદ્દેશીને લખાયેલા પત્રોમાં મુનિ લલ્લુજી અને મુનિ દેવકરણજીનો હીરાબેન એસ. શાહ, મુંબઈ. 333 Page #347 -------------------------------------------------------------------------- ________________ સમાવેશ થાય છે. શ્રાવકોના પત્રોમાં સૌભાગ્યભાઈ પરના પત્રો ઘણી મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. પૂ. શ્રીના પત્ર લેખનની એક વિશેષતા એ છે કે તેઓ હંમેશાં વિનમ્રભાવે દરેક પ્રત્યે વ્યવહાર કરતા હતા અને અન્ય વ્યક્તિને માનપૂર્વક સંબોધન કરતા હતા. આ. બુદ્ધિસાગર સૂરિના પત્રોમાં પણ શ્રીમની સમાન કક્ષાએ સંબોધન થયેલ છે. દા.ત. : સુન્ન ભાઈ શ્રી અંબાલાલ, જિજ્ઞાસુભાઈ આત્માર્થી ભાઈ શ્રી મોહનલાલ, પરમ ઉપકારી આત્માર્થી સરલતાદિ ગુણ સંપન્ન, શ્રી સોભાગ, શ્રી આયુષ્યમાનભાઈ, શ્રી ડુંગરશી આદિ મુમુક્ષુઓ. જિજ્ઞાસુભાઈ, જીવનમુક્ત સૌભાગ્ય મુનિ - સૌભાગ્યભાઈ, આત્મ સ્વરૂપ હૃદયરૂપ વિશ્રામમૂર્તિ શ્રી શ્રી સુભાગ્ય, શુભોપમા યોગ્ય મહેતા પં. શ્રી ચત્રભુજ વગેરે સંબોધનો વિશેષણાયુક્ત અને અધ્યાત્મ માર્ગના આરાધકોને અનુરૂપ છે. પૂ. શ્રીએ સૌભાગ્યભાઈને સંબોધન વિવિધ રીતે કર્યું છે. એક ઉદાહરણ જોઈએ તો - સ્વસ્તિ શ્રી સાયલા ગામ શુભ સ્થાને સ્થિત ૫૨માર્થના અખંડ નિશ્ચયી, નિષ્કામ સ્વરૂપના વારંવા૨ સ્મરણરૂપ મુમુક્ષુ પુરૂષોએ અનન્ય પ્રેમે સેવન કરવા યોગ્ય પરમ સરળ અને શાંતમૂર્તિ એવા શ્રી સુભાગ્ય. પત્રના સંબોધન પછી આરંભમાં પણ એમની આધ્યાત્મિક વિચારધારાનું દર્શન થાય છે. દા.ત. આરંભમાં માત્ર ૐ, ૐ નમઃ, ૐ સર્વજ્ઞાય નમઃ, વંદામિ પાર્દ પ્રભુ વર્ધમાન, સત્પુરૂષોને નમસ્કાર, નિગ્રન્થ મહાત્માઓને નમસ્કાર, નીરાગી મહાત્માઓને નમસ્કાર, પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર, વગેરે પવિત્ર શબ્દોનો પ્રયોગ કરીને પત્રો લખ્યા છે. તે ઉપરથી એમની મનની શુભ પરિણતિનો ખ્યાલ આવે છે. મુમુક્ષુ જેવું સંબોધન એમના લખાણો અને અન્યત્ર પણ હીરાબેન એસ. શાહ, મુંબઈ. ૩૩૪ Page #348 -------------------------------------------------------------------------- ________________ વિશેષ પ્રયોજાયું છે. કેવળ એકમાત્ર મોક્ષની જ અભિલાષા હોય તે આ સાચા અર્થમાં મુમુક્ષુ છે. આત્મ વિભાવ દશામાંથી સ્વભાવ દશામાં છે આવે તે માટે અધ્યાત્મ યોગ છે અને એના સાધકો જ સાચા અર્થમાં મુમુક્ષુ છે. પત્રને અંતે આજ્ઞાંકિત રાયચંદ રાયચંદના પ્રણામ, આત્મ સ્વરૂપના પ્રણામ વગેરેનો પ્રયોગ થયો છે. પત્રનું સંબોધન આરંભ અને અંતમાં પ્રયોજાયેલા શબ્દો પૂ. શ્રીની વિનમ્રતા અને વિનય ગુણનું પ્રતીક છે. મહાત્માઓના જીવનમાં આવો ઉત્કૃષ્ટ વિનય હોય પછી જ્ઞાન અને અધ્યાત્મમાં સહજ રીતે વૃદ્ધિ થાય તેમાં કોઈ આશ્ચર્ય નથી. અહંકારના હસ્તિને દૂર કરવા નમ્રતા અને વિનય અનિવાર્ય છે. “વિનયમૂલો ધમ્મસ્સ' એ સૂત્ર જીવનમાં ચરિતાર્થ થયેલું જોવા મળે છે. શ્રીમદ્ભા પત્રોની સંખ્યા ઘણી મોટી છે પણ ઉદાહરણ રૂપે કેટલાક પત્રો પ્રગટ કરવામાં આવ્યા છે. વિશેષ જિજ્ઞાસા માટે મૂળ પુસ્તકનું અધ્યયન અત્યંત આવશ્યક અને આત્માર્થીજનોને માટે આત્મપોષક છે. શ્રીમદ્ રાજચંદ્રના પત્રો દ્વારા એમના વ્યક્તિત્વના કેટલાંક લક્ષણો જાણવા મળે છે. એમનામાં રહેલો વિનયગુણ અને નમ્રતા સાચે જ અનુકરણીય બને તેવી છે. સૌ કોઈની સાથેના વ્યવહારમાં સરળતા નિખાલસતા પણ નિહાળી શકાય છે. એમનો જ્ઞાનનો ક્ષયોપશમ ઊંચી કોટીનો હતો અને પત્રોમાં તે અંગેના વિચારો વ્યક્ત થયા છે. તેમાં પ્રભુ મહાવીરની વાણીમાં અતૂટ શ્રદ્ધાનું પણ દર્શન થાય છે. વળી એમની સ્વ-સ્વરૂપાનુસંધાન માટેની અપૂર્વ જિજ્ઞાસા ધ્યાનમુદ્રા અને આત્મદર્શનની અનેરી અભીપ્સા એમના વ્યક્તિત્વને ઉચ્ચ કોટીનું બનાવે છે. આ પત્રોના વિચારો ચિતન. હીરાબેન એસ. શાહ, મુંબઈ. કે (૩૩૫) ર હીરાબેન એસ. શાહ, મુંબઈ. Page #349 -------------------------------------------------------------------------- ________________ પ્રધાન છે અને મનન કરવા યોગ્ય છે. ટૂંકમાં કહીએ તો Spiritual developments of mankind by religious and mortal thoughts - ધાર્મિક અને નીતિપરાયણ વિચારો દ્વારા આત્માના વિકાસનો માર્ગ દર્શાવનાર વિચારોનો સંચય એમનું પત્ર સાહિત્ય છે. મહાત્માઓ એમના વચનો-વાણીથી સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી અમર છે એટલે એમના ભૌતિક દેહ કરતડાં વાણી-વચન દેહનો સત્સંગ પારસમણિના સ્પર્શ સમાન જીવનની બાજી સવળી કરે છે. વચનોનો પણ સત્સંગ અનેક રીતે ઉપકારક બને છે. જીવનની સાધના-ઉપાસના, સત્સંગ - આરાધના કે કોઈપણ પ્રકારનો ધર્મ થાય તેનું એક માત્ર લક્ષબિંદુ તે મોક્ષ પ્રાપ્તિ છે. ઐહિક અને પારલૌકિક સુખની લેશ માત્ર પણ અભિલાષા ન હોય તો જ મુમુક્ષુ પદની સાર્થકતા થાય. પૂ. શ્રીની પત્રવાણીએ મૂક આશીર્વાદ સમાન જીવનમાં અભિનવ ચૈતન્ય પ્રગટાવીને દિવ્ય જીવનને પંથે વાળે છે. પૂ. શ્રીના પત્રો જૈન પત્ર સાહિત્યના વિકાસમાં પ્રથમ કક્ષાનું સ્થાન ધરાવે છે અને જૈન સાહિત્યની મૂલ્યવાન સંપત્તિ છે. દેહ પ્રત્યેની આસક્તિની મમતા નહિ, આત્મભાવની નિમગ્નતા, ઔદાસીન્યભાવ, ઉપાધિમાર્ગ, નિવૃત્તિની ભાવના, કર્માનુસાર જીવનના પ્રસંગો, સમાધિભાવની ઉત્કટતા એમની પ્રતિભા અસાધારણ મહામાનવ તરીકે ખ્યાતિ પામ્યા છે. આધ્યાત્મિક જગતની વિચાર સૃષ્ટિમાં એમનું પ્રદાન મૂલ્યવાન અને હૃદયસ્પર્શી બનીને જીવન જ્યોતિર્મય બનાવવા માટે પ્રેરક વિચારોની જનતાને ચરણે ભેટ ધરી છે. જૈન સાહિત્યના સંશોધક અને ઈતિહાસકાર શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ શ્રીમદ્ની શૈલી વિશે જણાવે છે. ‘આચાર્ય હીરાબેન એસ. શાહ, મુંબઈ. ૩૩૬ Page #350 -------------------------------------------------------------------------- ________________ આનંદશંકરના શબ્દોમાં ગાંધીજી પત્રકાર છે પણ પત્રકાર તરીકે એમણે ગુજરાતી ભાષામાં સાદી, સીધી અને સચોટ છતાં તળપદી નહિં કિન્તુ આત્મસંસ્કારની સાદી શોભા ધરાવતી એવી, કોઈક અવર્ણનીય શૈલી દાખલ કરી છે. જે વિદ્વાન અને અવિદ્વાન સર્વને સરખી રીતે મુગ્ધ કરી મુકે છે એવી ગાંધીજીની શૈલી કરતાં રાયચંદભાઈની શૈલી પ્રોઢ સંસ્કૃત, મિત અને સચોટ અનુભવના અમૃતમય છે. કોઈ અપૂર્વ શેલી છે. શ્રીમદ્ભા પત્રોમાં આવી શૈલીનું દર્શન થાય છે.” (૧) નીરાગી પુરૂષોને નમસ્કાર વિવાણિયાબંદર મહાવદ ૭, ૧૯૪૫. ઉદય આવેલા કર્મોને ભોગવતા નવા કર્મ બંધાય તે માટે આત્માને સચેત રાખવો એ સપુરૂષોનો મહાન બોધ છે. આત્માભિલાષી. જો ત્યાં તમને વખત મળતો હોય તો જિનભક્તિમાં વિશેષ વિશેષ ઉત્સાહની વૃદ્ધિ કરતા રહેશો અને એક ઘડી પણ સત્સંગ કે સત્કથાનું સંશોધન કરતા રહેશો. (કોઈ વેળા) શુભાશુભ કર્મના ઉદય સમયે હર્ષશોકમાં નહીં પડતાં ભોગવ્ય છૂટકો છે અને આ વસ્તુ તે મારી નથી એમ ગણી સમભાવની શ્રેણિ વધારતાં રહેશો. વિશેષ લખતાં અત્યારે અટકું છું. ક હીરાબેન એસ. શાહ, મુંબઈ. ટ હીરાબેન એસ. શાહ, મુંબઈ. (૩૩૭) Page #351 -------------------------------------------------------------------------- ________________ વિ. રાયચંદના સયુરૂષોને નમસ્કાર સમેત પ્રણામ વાંચશો. (પા. નં. ૧૮૧) (૨) મોરબી ચૈત્ર વદ ૯, ૧૯૪૫ કર્મગતિ વિચિત્ર છે. મૈત્રી, પ્રમોદ, કરૂણા અને ઉપેક્ષા ભાવના રાખશો. મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વેરબુદ્ધિ પ્રમોદ એટલે કોઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવો. કરૂણા એટલે સંસાર તાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી અને ઉપેક્ષા એટલે નિસ્પૃહભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું એ ભાવનાઓ કલ્યાણમય પાત્રતા આપનારી છે. (૩) મુંબઈ મહાવીર બોધને પાત્ર કોણ? ફાગણ સુદ ૬, ૧૯૪૬ ૧. સત્યરૂષના ચરણનો ઈચ્છક ૨. સદેવ સૂક્ષ્મ બોધનો અભિલાષી ૩. ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર ૪. બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન 4. ૫. જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ કરનાર છે. ૬. ઉપયોગથી એક પળ પણ ભરનાર હીરાબેન એસ. શાહ, મુંબઈ. ૩૩૮) Page #352 -------------------------------------------------------------------------- ________________ '૭. એકાંતવાસને વખાણનાર ૮. તીર્થાદિ પ્રવાસનો ઉછરંગી ૯. આહાર, વિહાર, નિહારનો નિયમી ૧૦. પોતાની ગુરૂતા દબાવનાર એવો કોઈપણ પુરુષ તે મહાવીરના બોધને પાત્ર છે. સમ્યક દશાને પાત્ર છે. પહેલા જેવું એકેય નથી. (પા. નં. ૨૧૦) (૪) સર્વાત્મ સ્વરૂપને નમસ્કાર મુંબઈ, ચૈત્ર સુદ ૧૦, શનિવાર ૧૯૪૭ પોતાનું અથવા પારકું જેને કાંઈ રહ્યું નથી એવી કોઈ દશા તેની પ્રાપ્તિ હવે સમીપ છે. (આ દેહ છે) અને તેને લીધે પરેચ્છાથી વર્તીએ છીએ. પૂર્વે જે જે વિદ્યા, બોધ, જ્ઞાન, ક્રિયાની પ્રાપ્તિ થઈ ગઈ છે તે તે સઘળાં આ દેહે જ વિસ્મરણ કરી નિર્વિકલ્પ થયા વિના છૂટકો નથી. અને તેને લીધે જ આમ વર્તીએ છીએ તથાપિ આપની અધિક અનુકૂળતા જોઈ કંઈ કંઈ આપને ઉત્તર આપવો પડ્યો છે. તે પણ સ્વેચ્છાથી નથી. આમ હોવાથી આપને વિનંતી છે કે એ માયિક માર્ગ સંબંધી આપના તરફથી મારી બીજી દશા થતાં સુધી સ્મરણ ન મળવું જોઈએ. એમ યોગ્ય છે. જો કે હું આપના જુદો નથી તો આપ સર્વ પ્રકારે નિશકુળ રહો. તમારા પ્રતિ પરમ પ્રેમ છે પણ નિરૂપાયતા મારી છે. . (પા. નં. ૨૮૦) Wક હીરાબેન એસ. શાહ, મુંબઈ. હીરાબેન એસ. શાહ, મુંબઈ. ક G ૩૩૯ Page #353 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ અષાડ, ૧૯૪૬ પૂર્વિત કર્મનો ઉદય બહુ વિચિત્ર છે હવે જાગ્યા ત્યાંથી પ્રભાત. તીવ્ર રસે કરી મંદરસે કરી કર્મનું બંધન થાય છે. તેમાં મુખ્ય હેતુ રાગદ્વેષ છે. તેથી પરિણામે વધારે પસ્તાવું થાય છે. શુદ્રયોગમાં રહેલા આત્મા આણારંભી છે. અશુદ્ધ યોગમાં રહેલ આત્મા આરંભી છે. એ વાક્ય વીરની ભગવતીનું છે. મનન કરશો. અરસપરસ તેમ થવાથી ધર્મને વિસર્જન થયેલ આત્માને સ્મૃતિમાં યોગપદ સાંભરે બહુલ કર્મના યોગે પંચમ કાળમાં ઉત્પન્ન થયા. પણ કાંઈક શુભના ઉદયથી જે યોગ્ય મળ્યો છે તેવો ઘણા જ થોડા આત્માને મર્મબોધ મળે છે. અને તે સુચવું બહુ દુર્ઘટ છે. તે સપુરૂષોની કૃષા દ્રષ્ટિમાં રહ્યું છે. અલ્પકર્મના યોગ હશે તો બનશે. નિ:સંશય જે પુરૂષની જોગવાઈ મળી તે પુરૂષને શુભોદય થાય તો નક્કી બને. પછી ન બને તો બહુલ કર્મના દોષ? (પા. નં. ૨૧૯) મુંબઈ ફાલ્યુન, ૧૯૪૭ અનંતકાળથી જીવને અસત્ વાસનાનો અભ્યાસ છે. તેમાં ! જ એકદમ સત્સંબંધી સંસ્કાર સ્થિત થતા નથી. જેમ મલિન દર્પણને છે જ વિશે યથાયોગ્ય પ્રતિબિંબ દર્શન થઈ શકતું નથી. તેમ અસત્ ૪ = હીરાબેન એસ. શાહ, મુંબઈ. 5 હીરાબેન એસ. શાહ, મુંબઈ. ૩૪૦ Page #354 -------------------------------------------------------------------------- ________________ 'વાસનાવાળા ચિત્તને વિષે પણ સત્ સંબંધી સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી. કવચિત્ અંશ થાય છે. ત્યાં જીવ પાછો અનંતકાળનો જે મિથ્યા અભ્યાસ છે તેનાં વિકલ્પમાં પડી જાય છે. એટલે તે કવચિત્ સત્ના અંશો પર આવરણ થાય છે. સત્ સંબંધી સંસ્કારોની રૂઢતા થવા સર્વ પ્રકારે લોકલજ્જાની ઉપેક્ષા કરી સત્સંગનો પરિચય કરવો શ્રેયસ્કર છે. લોકલજ્જા તો કોઈ મોટા કારણમાં સર્વ પ્રકારે ત્યાગવી પડે છે. સામાન્ય રીતે સત્સંગનો લોકસમુદાયમાં તિરસ્કાર નથી. જેથી લજ્જા દુ:ખદાયક થતી નથી. માત્ર ચિતને વિશે સત્સંગના લાભનો વિચાર કરી નિરંતર અભ્યાસ કરવો. તો પરમાર્થને વિશે દઢતા થાય છે. (પા. નં. ૨૭૮) (૭) મુંબઈ ૧૯૪૭ આર્તધ્યાન ધ્યાવન કરવા કરતાં ધર્મધ્યાનમાં વૃત્તિ લાવવી એ જ શ્રેયસ્કર છે. અને જેને માટે આર્તધ્યાન ધ્યાવવું પડતું હોય ત્યાંથી કાં તો મન ઉઠાવી લેવું અથવા તો તે કૃત્ય કરી લેવું એટલે તેથી વિરકત થવાશે. જીવને સ્વછંદ એ મહા મોટો દોષ છે. એ જેનો મટી ગયો છે તેને માર્ગનો ક્રમ પામવો બહુ સુલભ છે. (પા. નં. ૩૦૫) હીરાબેન એસ. શાહ, મુંબઈ. ૩૪૧) Page #355 -------------------------------------------------------------------------- ________________ (૮) મુંબઈ માગશર સુદિ ૧૪ ભોમ ૧૯૪૮ ઇ સત્ શ્રી સહજ સમાધિ અત્ર સમાધિ છે. સ્મૃતિ રહે છે. તથાપિ નિરૂપાયતા વર્તે છે. અસંગવૃત્તિ હોવાથી અણુમાત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી. તોય સહન કરીએ છીએ. સત્સંગી ‘પર્વતને નામે જેમનું નામ છે તેમને યથાયોગ્ય. બન્ને જણા વિચાર કરી વસ્તુને ફરી ફરીને સમજો. મનથી કરેલો નિશ્ચય સાક્ષાત્ નિશ્ચય માનશો નહીં. જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. પછી જેમ ભાવિ સુધાને વિષે અમને સંદેહ નથી તમે તેનું સ્વરૂપ સમજો અને ત્યારે જ ફળ છે. પ્રમાણ પહોંચે (પા. નં. ૩૦૯) મુંબઈ ફા. સુ. ૪ બુધવાર ૧૯૪૮ આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિશેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. અનંતકાળના પરિચયવાળું એ અભિમાન પ્રાયે એકદમ નિવૃત્ત થતું નથી. એટલા માટે તન, મન, છે છે ધનાદિ જે કંઈ પોતાપણે વર્તતા હોય છે તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આ B ક હીરાબેન એસ. શાહ, મુંબઈ. ક G હીરાબેન એસ. શાહ, મુંબઈ ૩૪૨) Page #356 -------------------------------------------------------------------------- ________________ આવે છે. પ્રાયે જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી. પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશે છે. અને ક૨વા યોગ્ય પણ તેમ જ છે. કે આરંભ પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાના થતાં અટકાવવા ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે. મુંબઈ શ્રા. સુ. ૧૦, ૧૯૪૮ (૧૦) ૐ નમઃ નિષ્કામ યથાયોગ્ય આત્મરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે. જે ઉપાર્જિત કર્મ ભોગવતાં ઘણો વખત ભાવિમાં વ્યતીત થશે તે બળવાન પણે ઉદયમાં વર્તી ક્ષયપણાને પામતાં હોય તો તેમ થવા દેવા યોગ્ય છે એમ ઘણાં વર્ષનો સંકલ્પ છે. વ્યાવહારિક પ્રસંગ સંબંધી ચોતરફથી ચિંતા ઉત્પન્ન થાય એવા કારણો જોઈને પણ નિર્ભયતા આશ્રય રાખવા યોગ્ય છે, માર્ગ એવો છે. અમે વિશેષ હાલ કંઈ લખી શકતા નથી તે માટે ક્ષમા માગીએ છીએ અને નિષ્કામપણે સ્મૃતિપૂર્વક નમસ્કાર કરીએ છીએ એ જ વિનંતી. નાગર સુખ પામર નવ જાણે, વલ્લભ સુખ ન કુમારી અનુભવ વિણ તેમ ધ્યાનતણું સુખ કોણ જાણે નગર નારી રે. ભાવિકા. હીરાબેન એસ. શાહ, મુંબઈ. ૩૪૩ Page #357 -------------------------------------------------------------------------- ________________ મન મહિલાનું રે વહાલા ઉપરે બીજાં કામ કરતા (પા. નં. ૩૩૮) (૧૧) મુંબઈ ભાદરવા સુ. ૮, ૧૯૫૦ શ્રી સ્તંભ તીર્થ ક્ષેત્રે સ્થિત શ્રી અંબાલાલ કૃષ્ણદાસાદિ સર્વ મુમુક્ષુ જન પ્રત્યે શ્રી મોહમયી ક્ષેત્રથી ––– આત્મસ્વરૂપ સ્મૃતિએ યથાયોગ્ય પહોંચે. વિશેષ વિનંતી કે તમે સૌ ભાઈઓ પ્રત્યે આજ દિન પર્યંત અમારાથી કંઈપણ મન, વચન, કાયાના યોગે જાણતા અજાણતાં અપરાધ થયો હોય તે વિનયપૂર્વક શુદ્ધ અંત:કરણથી ખમાવું છું એ જ વિનંતી. (પા. નં. ૪૨૧) (૧૨) મુંબઈ મા. સુ. ૨, રવિવાર ૧૯૫૧ શુભેચ્છા ભાઈ કુંવરજી આણંદજી પ્રત્યે શ્રી, ભાવનગર ચિત્તમાં કંઈપણ વિચારવૃત્તિ પરિણમી છે તેમ જાણીને હૃદયમાં આનંદ થયો છે. અસાર અને કલેશરૂપ આરંભ પરિગ્રહના કાર્યમાં વસતાં જો છે આ જીવ કંઈપણ નિર્ભય કે અજાગૃત રહે તો ઘણા વર્ષનો ઉપાસેલો [. વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આર્વ છે. એવો નિત્ય હીરાબેન એસ. શાહ, મુંબઈ. ૩૪૪) Page #358 -------------------------------------------------------------------------- ________________ 'પ્રત્યે નિશ્ચય સંભારીને નિરૂપાય પ્રસંગમાં કંપતા ચિતે ન જ છુ પ્રવર્તવું ઘટે છે. એ વાતનો મુમુક્ષુ જીવે કાર્યું કાર્ય ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે લક્ષ રાખ્યા વિના મુમુક્ષુતા રહેવી દુર્લભ છે અને એવી દશા વઘા વિના મુમુક્ષુપણું સંભવે નહિ. મારા ચિત્તમાં મુખ્ય વિચાર હાલ એ વર્તે છે એ જ વિનંતી. (પા. નં. ૪૪૮) (૧૩) મુંબઈ ચૈત્ર વદ ૧૧, ૧૯૫૧ જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમજ જીવ સ્વભાવ રે તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ રે. સત્સંગ નૈષ્ઠિક શ્રી સોભાગ તથા શ્રી ડુંગર પ્રત્યે નમસ્કાર પૂર્વક. સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે એટલે સર્વ કર્મનો ક્ષય થયે જ અસંગતા કહી છે અને સુખ સ્વરૂપતા કહી છે. જ્ઞાની પુરૂષોનાં તે વચન અત્યંત સાચી છે કેમ કે સત્સંગથી પ્રત્યક્ષ અત્યંત પ્રગટ તે વચનોનો અનુભવ થાય છે. નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ સ્થિરતાનો પરિચય કર્યાથી થાય છે. સુધારસ, સત્સમાગમ, સલ્લાસ્ત્ર, સદ્ વિચાર અને વૈરાગ્ય ઉપશમ એ સો તે સ્થિરતાના હેતુ છે. (પા. નં. ૪૫૮) હીરાબેન એસ. શાહ, મુંબઈ. ૩૪૫ Page #359 -------------------------------------------------------------------------- ________________ (૧૪) સર્વને વિષે સમભાવની ઈચ્છા રહે છે. પરમ સ્નેહી શ્રી સોભાગ, શ્રી સાયલા તીવ્ર વૈરાગ્યવાનને જે ઉદયના પ્રસંગ શિથિલ કરવામાં ઘણીવાર ફળીભૂત થાય છે. તેવા ઉદયના પ્રસંગ જોઈ ચિત્તમાં અત્યંત ઉદાસપણું આવે છે. આ સંસા૨ કયા કારણે પરિચય ક૨વા યોગ્ય છે તથા તેની નિવૃત્તિ ઈચ્છનાર એવા વિચારવાનને પ્રારબ્ધશાત્ તેનો પ્રસંગ રહ્યા કરતો હોય તો તે પ્રારબ્ધ બીજો કોઈ પ્રકારે ત્વરાએ વેદી શકાય કે કેમ ? તે તમે તથા શ્રી ડુંગ૨ વિચાર કરીને લખશો. જે તીર્થંકરે જ્ઞાનનું ફળ વિરતિ કહ્યું છે તે તીર્થંકરને અત્યંત ભક્તિએ નમસ્કાર હો ! મુંબઈ જે. વ. ૫, ૧૯૫૧ નહીં ઈચ્છવામાં આવતાં છતાં જીવને ભોગવવું પડે છે એ પૂર્વકર્મનો સંબંધ યથાર્થ સિદ્ધ કરે છે. એ જ વિનંતી. આ. સ્વ. બન્નેને પ્રણામ. (પા. નં. ૪૬૮) (૧૫) મુંબઈ જે. વ. ૭, ૧૯૫૧ શ્રી મુનિ જંગમની જુક્તિ તો સર્વે જાણીએ, સમીપ રહે પણ શરીરનો નહીં સંગ જો હીરાબેન એસ, શાહ, મુંબઈ. ૩૪૬ Page #360 -------------------------------------------------------------------------- ________________ એકાંતે વસવું રે એક જ આસને, ભૂલ પડે તો પડે ભજનમાં - # ભંગ જો. ઓઘવજી અબળા તે સાધન કરે શું? (પા. નં. ૪૬૮) (૧૬) વવાણિયા શ્રા. સુ. ૧૦, ૧૯૫૧ પર્યાય છે તે પદાર્થનું વિશેષ સ્વરૂપ છે. તે માટે મન:પર્યવજ્ઞાન પણ પર્યાયાર્થિક જ્ઞાન ગણી વિશેષ એવા જ્ઞાનોપયોગમાં ગણ્યું છે. તેનો સામાન્ય ગ્રહણરૂપ વિષય નહીં ભાસવાથી દર્શનોપયોગમાં ગણ્યું નથી. એમ સોમવારે બપોરે જણાવવું થયું હતું તે પ્રમાણે જૈન દર્શનનો અભિપ્રાય પણ આજે જોયો છે. આ વાત વધારે સ્પષ્ટ લખવાથી સમજવાનું થઈ શકે તેવી છે. કેમ કે તેને કેટલાંક દૃષ્ટાંતાદિકનું સહચારીપણું ઘટે છે. તથાપિ અત્રે તો તેમ થવું અશક્ય મન: પર્ય સંબંધી લખ્યું છે તે પ્રસંગ, ચર્ચવાની નિષ્ઠાથી લખ્યું નથી. સોમવારે રાત્રે આશરે અગિયાર વાગ્યા પછી જે કંઈ મારાથી વચનયોગનું પ્રકાશવું થવું હતું તેની સ્મૃતિ રહી હોય તો યથાશક્તિ લખાય તો લખશો. (પા. નં. ૪૭૮) હીરાબેન એસ. શાહ, મુંબઈ. (૩૪૭) Page #361 -------------------------------------------------------------------------- ________________ (૧૭) મુંબઈ અષાઢ વ. ૮, રવિવાર. ૧૯૫૨. ભુજાએ કરી જે સ્વયંભૂ રમણ સમુદ્ર તરી ગયા, તરે છે અને તરશે તે પુરૂષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. શ્રી અંબાલાલના લખેલા તથા શ્રી ત્રિભુવનના લખેલા તથા શ્રી દેવકરણજી આદિના લખેલા પત્રો પ્રાપ્ત થયા છે. પ્રારબ્ધરૂપ દુતર પ્રતિબંધ વર્તે છે. ત્યાં કંઈ લખવું કે જણાવવું તે કૃત્રિમ જેવું લાગે છે અને તેથી હમણાં પત્રાદિની માત્ર પહોંચ પણ લખવાનું કર્યું નથી. ઘણાં પત્રોને માટે તેમ થયું છે. તેથી ચિતને વિશેષ મુંઝાવારૂપ થશે તે વિચારરૂપ દયાના પ્રતિબંધે આ પત્ર લખ્યું છે. આત્માને મૂળજ્ઞાનથી ચલાયમાન કરી નાંખે એવા પ્રારબ્ધને વેદતાં આવો પ્રતિબંધ તે પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે. અને કોઈક વિકટ અવસરને વિશે એકવાર આત્માને મૂળજ્ઞાન વાવીદેવી સુધીની સ્થિતિ પમાડે છે એમ જાણી તેથી ડરીને વર્તવું યોગ્ય છે. એમ વિચારી પત્રાદિની પહોંચ લખી નથી. તે ક્ષમા કરવાની નમ્રતા રહિત પ્રાર્થના છે. અહો! જ્ઞાની પુરૂષની આશય ગંભીરતા ધીરજ અને ઉપશમ? અહો! અહો! વારંવાર અહો! (પા. નં. ૫૦૭) (૧૮) વવાણિયા પો. વ. ૪, ૧૯૫૩ જ આરંભ અને પરિગ્રહનો ઈચ્છાપૂર્વક પ્રસંગ હોય તો તે હીરાબેન એસ. શાહ, મુંબઈ. ૩૪૮ ) Page #362 -------------------------------------------------------------------------- ________________ - આત્મલાભને વિશેષ ઘાતક છે અને વારંવાર અસ્થિર અપ્રશસ્ત - પરિણામનો હેતુ છે એમાં તો સંશય નથી પણ જ્યાં અનિચ્છાથી ઉદયના કોઈએક યોગથી પ્રસંગ વર્તતો હોય ત્યાં પણ આત્મભાવના ઉત્કૃષ્ટપણાને બાધ કરનાર તથા આત્મસ્થિરતાને અંતરાય કરનાર તે આરંભ પરિગ્રહનો પ્રસંગ પાયે થાય છે. માટે પરમકૃપાળુ જ્ઞાની પુરૂષોએ ત્યાગમાર્ગ ઉદેશ્યો છે. તે મુમુક્ષુ જીવે દેશે અને સર્વથા અનુસરવા યોગ્ય છે. (પા. નં. પ૬૩) (૧૯) મુંબઈ અષાઢ સુ. ૪, રવિવાર. ૧૯૫૩ સાચા જ્ઞાન વિના અને સાચા ચારિત્ર વિના જીવનું કલ્યાણ ન થાય એ નિ:સંદેહ છે. સહુરૂષના વચનનું શ્રવણ તેની પ્રતીતિ અને તેની આજ્ઞાએ પ્રવર્તતા જીવ સાચા ચારિત્રને પામે છે એવો નિ:સંદેહ અનુભવ થાય છે. અત્રેથી યોગવાસિષ્ઠનું પુસ્તક મોકલ્યું છે તે પાંચદશ વાર ફરી ફરીને વાંચવું તથા વારંવાર વિચારવું યોગ્ય છે. (પા. નં. ૬૦૭) (૨૦) સાયલા વૈ. સુ. ૧૫, ૧૯૫૩, હીરાબેન એસ. શાહ, મુંબઈ. (૩૪૯) Page #363 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ, કષાય અને યોગ એ કર્મબંધના 4 પાંચ કારણ છે કોઈ ઠેકાણે પ્રમાદ સિવાય ચાર કારણ દર્શાવ્યા હોય છે. ત્યાં મિથ્યાત્વ, અવિરતિ અને કષાયમાં પ્રમાદને અંતર્ભત કર્યો હોય છે. પ્રદેશબંધ શબ્દનો અર્થશાસ્ત્ર પરિભાષાએ પરમાણું સામાન્ય પણ એક પ્રદેશાવગાહી છે. તેવું એક પરમાણુનું ગ્રહણ તે એક પ્રદેશ કહેવાય. જીવ અનંત પરમાણું કર્મબંધે ગ્રહણ કરે છે. તે પરમાણુ જો વિસ્તર્યા હોય તો અનંત પ્રદેશી થઈ શકે. તેથી અનંત પ્રદેશનો બંધ કહેવાય. તેમાં બંધ અનંતાદિથી ભેદ પડે છે. અર્થાત્ અલ્પ પ્રદેશબંધ કહ્યો હોય ત્યાં પરમાણું અનંત સમજવા પણ તે અનંતનું સઘનપણું અલ્પ સમજવું તેથી વિશેષ વિશેષ લખ્યું હોય તો અનંતાનું સઘનપણું સમજવું. કંઈ પણ નહીં મુઝાતાં આશ્ચંત કર્મગ્રંથ વાંચવો, વિચારવો. (પા. નં. ૬૦૨) (૨૧) મુંબઈ આસો વદ ૮, રવિવાર, ૧૯૫૩. પારમાર્થિક હેતુ વિશેષથી પત્રાદિ લખવાનું બની શકતું નથી. જે અનિત્ય છે જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિ દિવસ વિચારવા આ યોગ્ય છે. ક્વક હીરાબેન એસ. શાહ, મુંબઈ. : હીરાબેન એસ. શાહ, મુંબઈ. (૩૫) Page #364 -------------------------------------------------------------------------- ________________ લોક દ્રષ્ટિ અને જ્ઞાનની દ્રષ્ટિને પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત છે. જ્ઞાનની દ્રષ્ટિ પ્રથમ નિરાલંબન છે. રૂચિ ઉત્પન્ન કરતી નથી. જીવની પ્રકૃતિને મળતી આવતી નથી. તેથી જીવ તે દૃષ્ટિમાં રૂચિવાન થતો નથી પણ જે જીવોએ પરિષહ વેઠીને થોડા કાળ સુધી તે દ્રષ્ટિનું આરાધન કર્યું છે તે સર્વ દુઃખના ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે. તેના ઉપાયને પામ્યા છે. જીવને પ્રમાદમાં અનાદિથી પતિ છે પણ તેમાં રતિ કરવા યોગ્ય કાંઈ દેખાતું નથી. (પા. નં. ૬૧૩). (૨૨) મુંબઈ મા. સુ. પ, રવિવાર, ૧૯પ૪ ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષ પાટણ સુલભ છે. વિષયકષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાને પોતાનું નિવાર્યપણું જોઈને ઘણો જ ખેદ થાય છે. અને આત્માને વારંવાર નિંદે છે. ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ ફરી મહંત પુરૂષના ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી આત્માને શૌર્ય ઉપજાવી તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે. ત્યાં સુધી નીચે મને બેસતા નથી તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે અને તેથી જ અંતે જપ પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે ૬ કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે. (પા. નં. ૬૧૬) હીરાબેન એસ. શાહ, મુંબઈ. ૩૫૧) Page #365 -------------------------------------------------------------------------- ________________ (૨૩) વવાણિયા વે. સુ. ૭, ૧૯૫૧ ગૃહવાસનો જેને ઉદય વર્તે છે તે જો કંઈ પણ શુભ ધ્યાનની પ્રાપ્તિ ઈચ્છતા હોય તો તેના મૂળ હેતુભૂત એવા અમુક સદ્વર્તનપૂર્વક રહેવું યોગ્ય છે. જે અમુક નિયમમાં ન્યાય સંપન્ન આજીવિકાદિ વ્યવહાર તે પહેલો નિયમ સાધ્ય કરવો ઘટે છે. એ નિયમ સાધ્ય થવાથી ઘણા આત્મગુણો પ્રાપ્ત કરવાનો અધિકાર ઉત્પન્ન થાય છે. આ પ્રથમ નિયમ ઉપર જો ધ્યાન આપવામાં આવે અને તે નિયમને સિદ્ધ જ કરવામાં આવે તો કષાયાદિ સ્વભાવથી મંદ પડવા યોગ્ય થાય છે અથવા જ્ઞાનીનો માર્ગ આત્મ પરિણામી થાય છે જે પર ધ્યાન આપવું યોગ્ય છે. (પા. નં. ૬૩૪) (૨૪) વવાણિયા જ્યેષ્ઠ, ૧૯૫૪ દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા તેમાં નિમગ્ન થાઓ હે આર્યજનો! અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ પરિગ્રહના - સંકલ્પમાં પ્રયત્નવાન છે. અને મેળવવામાં સુખ માને છે પણ અહો! હીરાબેન એસ. શાહ, મુંબઈ. ન ઉ૫૨) Page #366 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્મીત કર્યો કે કિંચિતુ આ માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. વિષયતી જેની ઈન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્ત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? પરમ ધર્મ રૂપ ચંદ્ર પ્રત્યે રાહ જેવો પરિગ્રહ તેથી હવે હું વિરામ પામવાને જ ઈચ્છું છું. અમારે પરિગ્રહને શું કરવો છે? કશું પ્રયોજન નથી. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. હે આર્યજનો! આ પરમ વાક્યનો આત્મપણે તમે અનુભવ કરો. (પા. નં. ૬૨૦) (૨૫) ૐ સર્વજ્ઞાય નમઃ વવાણિયા કા. વ. ૧૯૫૩ દેહનું અને પ્રારબ્ધોદય જ્યાં સુધી બળવાન હોય ત્યાં સુધી દેહ સંબંધી કુટુંબ કે જેનું ભરણપોષણ કરવાનો સંબંધ છૂટ તેવો ન હોય અર્થાત્ આગારવાસ પર્યત જેનું ભરણપોષણ કરવું ઘટતું હોય તેનું ભરણપોષણ માત્ર મળતું હોય તો તેમાં સંતોષ પામીને મુમુક્ષુ જીવ આત્મહિતનો જ વિચાર કરે તથા પુરૂષાર્થ કરે. દેહ અને દેહસંબંધી કુટુંબના મહાભ્યાદિઅર્થે પરિગ્રહાદિની પરિણામપૂર્વક મૃત પણ ન થવા દે કેમ કે તે પરિગ્રહાદિની પ્રાપ્તિ આદિ કાર્ય એવા છે. આત્મહિતનો અવસર જ ઘણું કરીને પ્રાપ્ત થવા ન દે. (પા. નં. પ૬૧) ક હીરાબેન એસ. શાહ, મુંબઈ. 5 ૩પ૩) હીરાબેન એસ. શાહ, મુંબઈ. Page #367 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ૐ સર્વજ્ઞાય નમઃ વવાણિયા મા. સુ. ૧, ૧૯૫૩ આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ. અસીમ બળવાન અસત્સંગ પૂર્વનું ઘણું કરીને અનરાધકપણું બળવીર્યના હીનતા એવાં કારણોથી રહિત કોઈક જ જીવ હશે. એવા આ કાળને વિષે પૂર્વ ક્યારે પણ નહીં જાણેલો નહીં પ્રતીત કરેલો નહીં આ૨ાધેલો તથા નહીં સ્વભાવ સિદ્ધ થયેલો એવો માર્ગ પ્રાપ્ત કરવો દુષ્કર હોય એમાં આશ્ચર્ય નથી. તથાપિ જેણે તે પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ લક્ષ્ય રાખ્યો જ નથી તે આ કાળને વિશે પણ અવશ્ય તે માર્ગને પામે છે. લૌકિક કારણોમાં અધિક હર્ષ-વિવાદ મુમુક્ષુ જીવ કરે નહીં. (પા. નં. ૫૬૧) (૨૭) (હાથ નોંધ - ૨ પૃ. ૧૭) હે જીવ! સ્થિર દૃષ્ટિથી કરીને તું અંતરંગમાં જો તો સર્વ પરદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે. હે જીવ! અસમ્યક્ દર્શનને લીધે તે સ્વરૂપ તને ભાસતું નથી તે સ્વરૂપમાં તને શંકા છે. વ્યામોહ અને ભય છે. સમ્યક્ દર્શનનો યોગ પ્રાપ્ત કરવાથી તે અભાસનાદિની નિવૃત્તિ થશે. હીરાબેન એસ. શાહ, મુંબઈ. ૩૫૪ Page #368 -------------------------------------------------------------------------- ________________ હે સમ્યદર્શની! સમ્યક ચારિત્ર જ સમ્યક્ દર્શનનું ફળ ઘટે છે છે માટે તેમાં અપ્રમત્તથા. જે પ્રમતભાવ ઉત્પન્ન કરે છે. તે કર્મબંધની તને સુપ્રતિતીનો હેતુ છે. હે સમ્યકચારિત્રી! હવે શિથિલપણું ઘટતું નથી. ઘણો અંતરાય હતો તે નિવૃત્ત થયો. તો હવે નિરંતરાય પદમાં શિથિલતા શા માટે કરે છે. (પા. નં. ૮૧૯) (૨૮) હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યકદર્શન? તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવોને તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે. તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો. હે જિન વીતરાગ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે. હે કુંદકુંદાદિ આચાર્યો! તમારા વચનો પણ સ્વરૂપાનુસંધાનને • વિશે આ પામરને પરમ ઉપકારભૂત થયા છે તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. ! - હીરાબેન એસ. શાહ, મુંબઈ. તરીકે ઉ૫૫) હીરાબેન એસ. શાહ, મુંબઈ. Page #369 -------------------------------------------------------------------------- ________________ હે શ્રી સોભાગ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મ' છે દશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો! (પા. નં. ૮૨૪) (૨૯) વિવાણિયા બંદર ૧૯૪૬ जणं जणं दिसं इच्छई तणं तणं दिसं अप्पडिबद्धे । જે જે દિશા ભણી જવું ઈચ્છે છે તે દિશા જેને અપ્રતિબદ્ધ અર્થાત્ ખુલ્લી છે. (રોકી શકતી નથી) આવી દશાનો અભ્યાસ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી યથાર્થ ત્યાગની ઉત્પત્તિ થવી કેમ સંભવે? પદગલિક રચનાએ આત્માને ખંભિત કરવો ઉચિત નથી. વિ. રાયચંદના યથાયોગ્ય. (પા. નં. ૨૧૯) (૩૦) મોરબી ચે. વ. ૭ ૧૯૫૫ વિશેષ થઈ શકે તો સારું જ્ઞાનીઓને પણ સદાચરણપ્રિય છે. વિકલ્પ કર્તવ્ય નથી. “જાતિ સ્મૃતિ' થઈ શકે છે. પૂર્વ ભવ જાણી શકાય છે. અવધિજ્ઞાન છે. તિથિ પાળવી, રાત્રે ન જમવું ન ચાલે તો ઉકાળેલું દુધ વાપરવું. તેવું તેવા ને મળે, તેવું તેવાને ગમે. ચાહે છે = = હીરાબેન એસ. શાહ, મુંબઈ. કરતી ૩૫૬) Page #370 -------------------------------------------------------------------------- ________________ 'ચકોર તે ચંદ્રને મધુકર માલતી ભોગી રે, તેમ ભવિ સહજ ગુણે હોયે ઉત્તમ નિમિત્ત સંજોગી રે. ચરમાવર્ત વળી ચરમકરણ તથા રે ભવ પરિણનિ પરિપાક દોષ ટળે ને દૃષ્ટિ ખૂલે અતિ ભલી રે પ્રાપ્તિ પ્રવચન પાક. અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં સુક્ષ્મ નિગોદમાંથી આગળ કુટતો પિટાતો કર્મની અકામ નિર્જરા કરતો દુઃખ ભોગવી તે અકામ નિર્જરાના યોગે જીવ પંચેન્દ્રિય મનુષ્યપણું પામે છે. અને તેથી પ્રાયે તે મનુષ્યપણામાં મુખ્યત્વે કુકપટ, માયા, મૂચ્છ, મમત્વ, કલહ, વંચના, કષાય પરિણતિ આદિ રહેલ છે. સકામ નિર્જરાપૂર્વક મળેલ મનુષ્ય દેહ વિશેષ સકામનિર્જરા કરાવી આત્મતત્ત્વને પમાડે છે. (પા. નં. ૬૬૨) (૩૧) મુંબઈ, અ. સુ. ૧, સોમવાર, ૧૯૪૭ ગુરૂગમ કરીને જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી, તેમ તેની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તતાં અકાળ અને અશુચિ દોષ હોય. અકાળ અને અશુચિનો વિસ્તાર મોટો છે, તો પણ ટૂંકામાં લખ્યું છે : અકાળ (પ્રભાત) પ્રથમ પ્રહર, એ સેવ્ય ભક્તિને માટે યોગ્ય આ કાળ છે. સ્વરૂપ ચિંતન ભક્તિ સર્વ કાળે સેવ્ય છે. વ્યવસ્થિત મન એ જ સર્વ શુચિનું કારણ છે. બાહ્ય મલાદિકરહિત તન અને શુદ્ધ, સ્પષ્ટ ક હીરાબેન એસ. શાહ, મુંબઈ. હીરાબેન એસ. શાહ, મુંબઈ. 5 (૩૫૭) Page #371 -------------------------------------------------------------------------- ________________ - વાણી એ શુચિ છે. વિ. રાયચંદ (૩૨) વિ. સં. ૧૯૪૫ અહોહો! કર્મ કેવી વિચિત્ર બંધસ્થિતિ છે જેને સ્વપ્ન પણ ઈચ્છતા નથી, જે માટે પરમ શોક થાય છે. એ જ અંગાભીર્ય દશાથી પ્રવર્તવું પડે છે. તે જિન વર્ધમાનાદિ કેવા મહાન મનોજયી હતા? તેને મૌન રહેવું – અમૌન રહેવું બન્ને સુલભ હતું. તેને સર્વે અનુકૂળ પ્રતિકૂળ દિવસ સરખા હતા. તેને લાભ હાનિ સરખી હતી. તેનો ક્રમ માત્ર આત્મસમતાર્થે હતો : કેવું આશ્ચર્યકારક કે એક કલ્પનાનો જય. એક કલ્પ થવો દુર્લભ તેવી તેમણે અનંત કલ્પનાઓ કલ્પના અનંતમાં ભાગે શમાવી દીધી. (પા. નં. ૧૯૭). સંદર્ભ : શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ. પાંચમી આવૃત્તિ ઈ.સ. ૧૯૮૮ ૧૮. છ પદના પવિત્ર પત્ર અર્વાચીન જૈન સાહિત્ય અને દાર્શનિક વિચાર ધારામાં એક 6 અભિનવ પ્રવાહ તરફ જૈન-જૈનેત્તર વર્ગ ગતિ કરી રહ્યો છે. તેના પ્રેરણાસ્ત્રોત પૂ. શ્રીમદ્ રાજચંદ છે. વિશ્વના દરેક ધર્મમાં આત્મા = ક હીરાબેન એસ. શાહ, મુંબઈ. 5 - હીરાબેન એસ. શાહ, મુંબઈ. ૩૫૮) Page #372 -------------------------------------------------------------------------- ________________ વિશેની વિશદ વિચારણા થઈ છે. અને તે અંગેના વિચારો પુસ્તકો, સામાયિકો અને વર્તમાન પત્રના કોલમો-શિબિરો દ્વારા પ્રચાર ચાલે છે. બિનસાંપ્રદાયિક ભારતવાસીઓને માટે ધર્મની પ્રસંદગી લોકશાહી ઢબે મુક્ત રીતે કરવાની છુટ છે. શ્રીમદ્ રાજચંદ્રના વિવિધ પત્રો પ્રાપ્ત થયા છે તેમાં અભિવૃદ્ધિ કરનાર એક અભિનવ પ્રકાશન છ પદના પવિત્ર પત્ર છે. તિથિલ મુકામે તા. ૨૩ થી ૨૬-૨-૧૯૮૦ના રોજ તત્ત્વજ્ઞાન શિબિર યોજાઈ હતી. તેમાં સ્વાધ્યાયરૂપે છ પદ વિશે પ્રવચન આપવામાં આવ્યા હતાં. તેને છ પત્રમાં પ્રગટ કરવામાં આવ્યા છે. પ્રત્યેક પત્રમાં ક્રમિક રીતે પદ વિશેના વિચારોનું શ્રીમદ્ રાજચંદ્રીય શૈલીમાં એમના વિચારોના સંદર્ભમાં વિશ્લેષણ કરીને આત્માના અનંતસુખ પ્રાપ્ત કરવાનો માર્ગ દર્શાવ્યો છે. આ તાત્ત્વિક વિચારોને ગ્રહણ કરવા માટે આત્માએ બુદ્ધિગમ્ય પુરૂષાર્થ આદ૨વો પડે તેમ છે. અત્રે છ પદની માહિતી આપીને પાંચમા પદનું અને પત્ર પ્રગટ કરવામાં આવ્યા છે. છ પદ ૧. આત્મા છે, ૨. આત્મા નિત્ય છે, ૩. આત્મા કર્મનો કર્તા છે, ૪. આત્મા કર્મનો ભોક્તા છે, ૫. મોક્ષ છે, ૬. મોક્ષનો ઉપાય છે. મૂળ આ છ પદનું દરેક પત્રમાં વિવેચન છે. જૈન ધર્મના તત્ત્વજ્ઞાનના ઊંડા રહસ્યને પામવા માટે અને આત્માનું શાશ્વત સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે તેની સૈદ્ધાંતિક જાણકારી જ્ઞાન અનિવાર્ય છે. આ છ પદનો સંદેહ રહિત જૈન ધર્મમાં સ્વીકા૨ ક૨વામાં આવ્યો છે. પદ ૪નો પત્ર પ્રગટ કર્યો છે. ચોથું વૃંદ - આત્મા ભોક્તા છે. જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે. નિરર્થક નથી. જે કંઈપણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો આત્માથી અનુભવ છે. વિષયોમાંથી વિષ્ણુકુળ હીરાબેન એસ. શાહ, મુંબઈ. ૩૫૯ Page #373 -------------------------------------------------------------------------- ________________ સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિસ્પર્શથી તે સ્પર્શનું ફળ હીમને છે સ્પર્શ કરવાથી હીમસ્પર્શનું જેમ થયા વિના રહેતું નથી. તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈપણ પરિણામે આત્મા વર્તે તેનું ફળ પણ થવા યોગ્ય થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભોક્તા છે. ભોગવીને કર્મથી છુટવાની વૃત્તિ ભૂલ ભરેલી છે. ભોગવતા સમભાવ રહેવો મહાદુર્ઘટ છે, તૃષ્ણા વધે છે અને કર્મ બળવાન થાય છે. માટે ભોગ પહેલાં, ભોગ વખતે અને પછીથી પક્ષાંતાપ ન ચુકાય એ જ ખરો પુરૂષાર્થ કે વૈરાગ્ય છે જ.” પૂજ્યશ્રી બ્રહ્મચારીજી ગોવર્ધનદાસ. જે જે કર્મનો ઉદય થાય છે તે સ્વત: નથી થતો પણ કર્મના સિદ્ધાંત પ્રમાણે થાય છે. જીવોએ પુણ્ય પાપરૂપી કર્મો ગ્રહણ કર્યા તે ઉદયમાં આવતાં તેના ભોક્તા થયા. આત્માનો સ્વભાવ વેદક છે. તેથી જે કર્મનું ફળ ઉદયમાં આવે તેને વેદે છે. તે સુખદુઃખને અનુભવવાની શક્તિ એક આત્મામાં જ છે. તેથી તે કર્મનો ભોક્તા છે. જો જીવ પરમાર્થથી નિજ સ્વભાવનો કર્તા થાય તો જ જીવ પરમાર્થથી નીજ સ્વભાવનો ભોક્તા થાય છે. અને જો જીવ વ્યવહારનયથી દ્રવ્યકર્મનો કર્તા થાય તો તેને દ્રવ્ય કર્મના ભોક્તા થવું પડે છે જેથી આભાસી સુખ વેદવું પડે જેમ કે કહ્યાગરા દીકરા, ધમધોકાર ધંધો, ખાવાપીવાની વિવિધ વાનગી, વિમાનમાં મુસાફરી, ઘરના બંગલા, ગાડી, નોકર, ચાકર, પંચતારક હોટલમાં ઊતરવું વગેરે અથવા તો આભાસી દુઃખ વેદવું પડે જેમ કે નેહી, સ્વજન કે પ્રિયજનનો વિયોગ, ધંધાનું પડી ભાંગવું, ગરીબી, ખાવાના સાંસા જ પડે વગેરે..... abhક B E હીરાબેન એસ. શાહ, મુંબઈ. ૩૬૦) Page #374 -------------------------------------------------------------------------- ________________ જો જીવ પોતાના દુઃખોનું નિમિત્તો ઉપર આરોપણ કરે તો ન નવા નવા કર્મોનો બંધ પડે છે. દા.ત. જ્યારે કોઈ સંતાઈને કુતરા આ પર લાકડી ફેંકે ત્યારે કુતરો લાકડીને જ કરડે છે. તે જ પ્રમાણે કર્મો પણ અદૃશ્ય રીતે ઉદયમાં આવે છે અને અજ્ઞાની જીવો કુતરાની જેમ નિમિત્તો ઉપર જે કષાય કરી નવા કર્મો બાંધે છે. જ્ઞાની સમતાભાવમાં રહી પોતાના કર્મના ઉદયને ખેરવી નવા કર્મો ન બંધાય તેની તકેદારી રાખે છે. હે જીવ! તું પોતાના દોષનો સ્વીકાર કરી લે. હવે બહાનાબાજી ન કર. કર્મની અટલ સિદ્ધાંત છે કે જીવ જે કર્મો બાંધે છે, તે તેને અવશ્ય ભોગવવા જ પડે. પણ જીવે જે કર્મો બાંધ્યાં જ નથી તે તેને કોઈ કાળે ભોગવવા નહીં પડે. બાંધ્યા બિન ભગતે નહીં, બિન ભુગત્યા ન છૂટાય.” બૃહદ આલોચના. આ સિદ્ધાંત જે દિવસે સમજાશે, તે દિવસે પોતાની ભુલને, પોતાના દોષને ભવ્ય જીવ સ્વીકારશે. કબીર સાહેબ કહે છે કે હું શી ચિંતા કરું? હું ચિંતા કરું તેથી શું વળે? ચિંતા તો પ્રભુ પોતે જ કરે છે એટલે મારે તો કોઈ ચિંતા જ નથી. ક. વ. ૧૪૫ જેમ બરફને સ્પર્શ કરવાથી ઠંડક લાગે, અગ્નિને સ્પર્શ કરવાથી દાઝી જવાય તેમ ક્રોધાદિ કષાયના ભાવ કરવાથી અશાંતિનો જ અનુભવ થાય છે. આજે સોંદર્ય ટકાવવા કેટલીક યુવાન માતા પોતાના બાળકને ધવરાવતી નથી. ભવિષ્યમાં તે જ કર્મના ઉદયના પ્રભાવથી વૃદ્ધાવસ્થામાં તે જ દીકરો તેને ઘરની બહાર કાઢી મુકે છે અથવા વૃદ્ધાશ્રમમાં છોડી આવે છે, કે નોકરાણીને જેમ રાખે છે. જીવ જેવા ભાવ કરે છે, તેને તેવા અશાંતિ, કલેશના કે શાંતિના પરિણામ ભોગવવા પડે છે. થઈ હીરાબેન એસ. શાહ, મુંબઈ. = ૩૬૧) Page #375 -------------------------------------------------------------------------- ________________ જીવે સ્વભાવ અને પરભાવનું પૃથ્થકરણ કરવું જોઈએ. આ મિથ્યાત્વ, કષાય, રાગદ્વેષાદિ પરભાવ થકી તેનું સંસારનું પરિભ્રમણ ચાલુ રહે છે. પરંતુ સમ્યકદર્શન, જ્ઞાન, ચારિત્રાદિ ગુણો જે આત્માનો પોતાનો સ્વભાવ છે, તેને પ્રગટ કરવાનો પુરૂષાર્થ કરવાથી નિજ સ્વરૂપનું કર્તાપણું અને ભોક્તાપણું થાય છે. આજે જે કાંઈ આભાસી સુખ કે આભાસી દુઃખ હું ભોગવું છું તે પૂર્વે મારું જ બાંધેલું છે. હવે કોનો તિરસ્કાર કરું કે કોનો દોષ કાઢું? એ મારી ભૂતકાળની ભુલનું જ પરિણામ છે. આમ જ્ઞાની સુખ દુઃખ બન્ને ચારે ગતિમાં રખડાવનાર ગણી ઉદાસ પરિણામ રાખી બન્ને કર્મોના ઉદયને ઉદાસીનભાવે ભોગવીને એકમાત્ર કેવળજ્ઞાન અનંત સુખ, પરમપદ પ્રાપ્તિનું જ લક્ષ રાખી સાધના કરે છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. સંદર્ભ ઃ છ પદના પવિત્ર પત્ર સ્વાધ્યાય : રાયચંદ ધનજીભાઈ અજાણી સંપાદક : નવીનચંદ્ર કલ્યાણજી ધરમશી લક્ષ્મીચંદ શામજી મહેશ્વરી મુંબઈ ૧૯. શ્રી સહજાનંદ ઘનપત્ર સુધા જેને પત્ર સાહિત્યની સમૃદ્ધિમાં મૂલ્યવાન પ્રદાન કરનાર યોગીરાજ સહજાનંદજીના પત્રો અધ્યાત્મ વિષયક વિચારોનું પ્રતિપાદન કરે છે. પૂ. શ્રી રાજચંદ્રના પરમોપાસક અનુયાયી હતા અને સ્વયં જંગલમાં સાધના કરીને આત્મ સાક્ષાત્કાર કર્યો હતો. ત્યાર પછી કર્ણાટક રાજ્યના મૈસુર પામે હમ્પીમાં રાજચંદ્ર આશ્રમની સ્થાપના કરીને જૈન-જૈનેતરવર્ગને ધર્માભિમુખ અને આત્માભિમુખ છે શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ , મુંબઈ. Page #376 -------------------------------------------------------------------------- ________________ કરવામાં પોતાના અનુભવ સિદ્ધ વિચારોની સાથે શ્રીમદ્ રાજચંદ્રની વિચારધારાનો સમન્વય કરતી એમની વિરાટ પત્ર સૃષ્ટિમાં ૩૦૦ પત્રોનો સહજાનંદ પત્ર સુધા નામથી સંચય થયો છે. આ પત્રો ગૃહસ્થ સ્ત્રી પુરૂષો અને કેટલાક મુનિઓને ઉદ્દેશીને લખાયા છે. તેમાં શ્રીમદ્ રાજચંદ્રની વિચારધારાને સ્પષ્ટ કરતી માહિતી છે. આધ્યાત્મિક વિચારો સહજ સાધ્ય નથી. તે માટે સ્પષ્ટીકરણ અનિવાર્ય બને છે. એટલે પૂ. શ્રીએ માનવજીવનની મહત્તાને સમજાવીને આત્મા પરમાત્મા પદ પ્રાપ્ત કરે તે અંગેના કર્મવાદ, પ્રમાદ, મોહ, સત્સંગ, ભક્તિ, સ્વાધ્યાય, આત્મજાગૃત્તિ, આત્મ સ્વરૂપ દર્શન જેવા વિષયોને સ્પર્શતા પત્રો લખ્યા છે. આ પત્રોમાં ઉપદેશાત્મક વાણી પણ જોવા મળે છે તેની સાથે સીધી સાદી ને સરળ શૈલીમાં લખાયેલા પત્રોમાં નિજાનંદ મસ્તી - આત્મરમણતાનો પણ પરિચય થાય છે. શ્રીમદ્ રાજચંદ્ર અને આ. બુદ્ધિસાગરસૂરિ સમાન પત્રમાં સંબોધન અને અંત ભાષાકીય રીતે વૈભવ યુક્ત છે. ઉદા. જોઈએ તો મુનિ શ્રી સંતબાલજી વિશ્વવાત્સલ્યમૂર્તિ, ભવ્યાત્મનું, ભક્તિવર, આત્માર્થી પ્રિયબંધુ શ્રી શાંતિભાઈ, સુજ્ઞ મુનિ શ્રી, આત્મસ્વરૂપ જિજ્ઞાસુ શ્રી ખીમજીભાઈ, મહાત્મનું, પૂજનિયા માતેશ્વરી, વગેરે સંબોધન નોંધપાત્ર છે. મોટાભાગના પત્રો સંક્ષિપ્ત પત્ર લેખનને અનુરૂપ છે. લઘુ પત્રોનો પણ સમાવેશ થયો છે. આ પત્રોની ભાષા હિન્દીના પ્રભાવવાળી ગુજરાતી છે. કેટલાક પત્રો તો હિન્દીમાં જ છે. આ પત્ર સુધામાં મંત્રીશ્રીકા નિવેદનમાં જણાવ્યું છે કે જગતના લોકો શાંતિની શોધનમાં જીવન શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ. ઉ૬૩) Page #377 -------------------------------------------------------------------------- ________________ ‘પૂર્ણ કરી દે છે પણ શાંતિ મળતી નથી. આજનું વિજ્ઞાન જડપદાર્થોનો પ્રયોગશીલ દૃષ્ટિથી અભ્યાસ કરે છે જ્યારે ધર્મમાં અધ્યાત્મદર્શનનો છે અભ્યાસ ‘જીવ' ના સ્વરૂપ વિશે કરવામાં આવ્યો છે. જડ પદાર્થોનું જ્ઞાન શાંતિદાયક નથી. આત્માનું જ્ઞાન એ જ શાશ્વત શાંતિપ્રદાયક બને છે. જ્ઞાન વહી હૈ જિનકો આત્માકા સાક્ષાતકાર છે, એટલે વિજ્ઞાનનું જ્ઞાન અધ્યાત્મજ્ઞાનની તુલનામાં ભૌતિક જીવન પૂરતું ક્ષણિક ઉપયોગી છે. આત્મજ્ઞાન સ્વરૂપ દર્શન વગરનું જ્ઞાન એ અજ્ઞાન છે. શુદ્ધ અધ્યાત્મલક્ષી વિચારોની સૃદ્ધિવાળી પત્ર સુધા આત્માને અમૃતનો આસ્વાદ કરાવવાની શક્તિ આપવાની સાથે ચૈતન્ય સ્વરૂપ - જ્યોર્તિમય આત્માનું દર્શન કરવાનો માર્ગ દર્શાવે છે. કેટલાક પસંદ કરેલા નમૂનારૂપ પત્રો અને પ્રગટ કરવામાં આવ્યા છે તે ઉપરથી યોગીરાજ સહજાનંદની શૈલી અને વિચારોનો પ્રત્યક્ષ પરિચય એમના શબ્દોમાં જ મળી રહેશે. આ પત્રો પર શ્રીમની પત્ર શૈલીનો પૂર્ણ પ્રભાવ વર્તાયો છે. શ્રીમના ઉપાસક હોવાથી વિચારધારા અને પત્રોમાં એમનું પ્રતિબિંબ ઝિલાયું છે. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, રત્નકુટ, હંપી. તા. ૨૩-૮-૬૧ દેવરાજ વેલજી – નિઝામાબાદ. ભવ્યાત્મા જીવન એક રણભૂમિ છે. એમાં અનેક પરિસ્થિતિઓ કાળક્રમે wદેખાવ દે છે. પણ હિંમત અને સાહસથી ચાલનારાઓ તેમાં વિજય જ શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ. [૩૬૪ Page #378 -------------------------------------------------------------------------- ________________ મેળવે છે. ગમે તેવી પરિસ્થિતિઓ પ્રતિકૂળ દેખાય કરે પણ તે ભક્ત હૃદયને વિચલિત કરી શકતી નથી કારણ કે ભક્તના હૃદયમાં ભગવાનનો વાસ હોય છે અને તેમના પ્રતાપે ભક્તિ નિશ્ચિત રહી શકે છે. આપણે હૃદયમાં પ્રભુની પ્રતિષ્ઠા કરી સતત મંત્ર રટતા રહેવું જોઈએ. તો પ્રતિકૂળતાઓ પણ અનુકૂળતા થઈ પડે છે. માત્ર મંત્રને શ્વાસોશ્વાસમાં વણી લેજો એમ કર્યા વિના રણભૂમિના સંગ્રામમાં વિજય મળશે નહીં. બાર્મીની કટોકટીમાં પણ આપ બચી ગયા. એ પ્રભુ કૃપા સમજજો. હવે પછી આવનાર કટોકટીનો પ્રસંગ પ્રભુકૃપાથી જ સરળ થઈ પડશે. પ્રભુ કૃપા મેળવવાનો ઉપાય પ્રભુનું શરણ અને સ્મરણ છે માટે તેને અખંડ બનાવજો. એ જ ભલામણ પૂર્વક વિરમું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (૨) હંપી. તા. ૧૯-૨-૬૬ ભવ્યાત્મા શ્રી દામજીભાઈ સહપરિવાર. પત્ર મળ્યો. વિગત જાણી. જેમ તડકો અને છાંયડો બદલાયા કરે છે પણ સૂર્ય બદલાતો નથી તેમ જીવની પરિસ્થિતિઓ બદલાયા કરે છે પણ જીવ તો તેનો તે જ રહે છે બદલાતો નથી. જેમ તડકા-છાંયાનું કારણ વાદળ સમૂહ છે તેમ પરિસ્થિતિઓનું કારણ કર્મવાદળ છે. પુણ્ય કર્મના વાદળ છાંયડારૂપે અને પાપકર્મના વાદળ તડકારૂપે શાતા અને - અશાતા સર્જે છે. છતાં તેમાંનું કોઈ કાયમ રહેતું નથી. કોઈ વખતે. નક શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ. ક રોડ ૩૬૫) Page #379 -------------------------------------------------------------------------- ________________ શાતા અને કોઈ વખતે અશાતારૂપે બદલાયા જ કરે છે. એકરૂપ રહે જ નહીં તો તેમાં શો હર્ષ ? અને શો શોક ? સમભાવે રહેવાથી નવા કર્મ ન બંધાય અને જજીનાં ખપતે ખપતે ખલાસ થાય ત્યારે જીવ તડકા-છાંયડારૂપ શાતા-અશાતાથી સદાને માટે મુક્ત થઈ અવ્યાબાધ સમાધિ સુખને જ કાયમ અનુભવી કૃતકૃત્ય થાય છે. આ ઉપરથી એ નક્કી કરી લેવું કે સદા આત્મભાન અને સમતાને ટકાવી રાખી ઉદયમાન પરિસ્થિતિઓમાંથી કોઈપણ પરિસ્થિતિને લઈને હર્ષ કે શોક ન કરવો. સહજાનંદધન અગણિત આશીર્વાદ. (પા. નં. ૧૬૨) (૩) ભવ્યાત્મા શ્રી પ્રફુલ્લભાઈ બોરડી પત્ર મળ્યો. તમારી ભાવના અનુમોદનીય છે. સફળ થાઓ. બોધબીજ એટલે હૃદયભૂમિમા ત્રિવિધ કર્મ-કર્મફળથી ભિન્ન ક્ષાયક સ્વભાવ માત્ર આત્માની પકડ. હંપી. તા. ૩૦-૧-૬૬ સદ્ગુરૂ બોધે સિદ્ધ સમાન આત્માનું સ્વરૂપ સમજીને તેવા ભાવથી આત્માનું ભાન રાખી ઉદયમાન પ્રવૃત્તિ કરવી. આત્મભાન ન છુટે તેમ મન, વચન અને શારિરીક ક્રિયાઓ ક૨વી. તે તે ઉદયમાન શ્રી લખમશીભાઈ ઉજમશીભાઇ ગાલા, ગોરેગાંવ, મુંબઈ. ૩૬૬ Page #380 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાઓમાં સાક્ષી રહેવું પણ શુભ અથવા અશુભ ભાવે ભળવું નહીં. ક્રોધ, માન, માયા, લોભ કે કામાસક્ત થવું નહિં. કેવળક્ષાયકભાવે જોયા કરવું. આમ વર્તનના પ્રકારમાં પ્રવેશ કરી ક્રમશઃ તેમાં વિજયી થવું તેથી જ ભવદુઃખ ટાળી શકાય છે. ૐૐ શાંતિઃ સહજાનંદ અગણિત આશીર્વાદ. (પા. નં. ૧૬૧) (૪) ભક્તવર શ્રીમદ્ કે જીવન કે અનુભવ હમારે લિયે સતયુગ કે સમાન કે પથપ્રદર્શક હૈ. આત્મ સાક્ષાતકારી ક્ષેણિમેં આરોહણ કરને કે લિયે હસ્વાલંબન હૈ. ઉનકા એક એક અનુભવ વચન મોહ વિષ હ૨ને કે લિયે જાંગુલિ મંત્ર સમાન હૈ. અજ્ઞાન તિમિર મિટાને કે લિયે ચૈતન્ય જ્યોતિ પ્રધાન કરનેવાલા હૈ. મતાગ્રહ સે મુક્તિ દિલાકર સત્યાગ્રહમેં સ્થિર કરનેવાલા હૈ. યદિ સચ્ચાઈ કે સાથ ઉનકે એક ભી વચન કો હમ જીવનમેં ઉતા૨ લે તો હમારી જીવન જ્યોતિ ઝગમગાને લગ જાતી હૈ. ઉનકે લિયે જિતની ભી સ્તુતિ કરે અલ્પ હૈ. આપકા યોગબળ જગતકા કલ્યાણ કરો. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ : સહજાનંદ શુક્રવાર તા. ૬-૧૧-૫૯ (૫) મસુરી રોડ, રાજપુર. તા. ૩-૧૦-૬૦ શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ. ૩૬૭ Page #381 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભીખુભાઈ, મુંબઈ. સત્સંગ દ્વારા જ્ઞાન અને શેયનું ભેદવિજ્ઞાન બરાબર સમજી શેયોથી ઉપયોગ ખસેડી જ્ઞાનમાર્ગમાં તે જોડી ઉદયમાન બધી માનસિક, વાચિક અને કાયિક ક્રિયાઓ સાક્ષી ભાવે કરતાં જીવનો શિવ થાય. આત્મા અને પરમાત્માનું એકરૂપ થઈ જવું એની ચાવી રૂપે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરૂ આ મંત્ર રટણની અખંડધારા સાથે જ્ઞાન કેમેરામાં પ્રભુ છબીનું અવલ બને રાખવું. એ જ રૂપાવલોકનથી સ્વરૂપાલોકન દૃષ્ટિ સાધી શકાય છે. ૐ આનંદ આનંદ આનંદ સહજાનંદ આત્મ સ્મરણ. (૬) રાજપુર. તા. ૧૮-૮-૬૦ વિસનજી જેઠાલાલ આદિ. જેને આત્મકલ્યાણ કરવું આવશ્યક લાગતું હોય તેને અકલ્યાણકારી એવા નિજદોષનું નિરીક્ષણ-પરીક્ષણ અને પરીક્ષણપણું કર્તવ્ય છે. તે જો સાચા હૃદયે ઈચ્છીએ તો અવશ્ય થઈ શકે છે પણ ઉપલક પણે ઈચ્છી પ્રમાદમાં પડ્યા રહી માત્ર પોકાર કરતા રહીએ તો તો સફળતા સંભવે નહીં. વિષય કષાયોમાં ઉન્મત્ત બની તેને જ પોષવા વૈરાગ્યની આડ લઈ કોરી વાતો કરવા માત્રથી કંઈ કલ્યાણ નથી જ એવી જ્ઞાનીઓની શિક્ષા છે. જે યથાયોગ્ય લાગે છે. અધિક શું , લખું? જો તરવું જ હોય તો ડૂબવાના કારણ છોડ્યે જ છૂટકો છે. શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ. ૩૬૮) Page #382 -------------------------------------------------------------------------- ________________ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ સહજાનંદ આત્મસ્મરણ. હંપી. તા. ૧-૮-૬૪ મુનિવર્ય, આનંદઘનજી મહારાજ વિષયક મેં જે લખ્યું તેમાં તમને એક શંકા ઉઠી તેનું સામાધાન. શ્વેતાંબર પદ્ધતિના તમામ પાત્રો વસ્ત્રાદિ સાથે તેમણે ત્યાગ્યા હતાં અને દિગમ્બર પદ્ધતિ પ્રમાણે શૌચાદિ માટે તુંબીનું કમંડળ કોઈએ આપ્યું તે તેમણે સ્વીકાર્યું હતું. પછી ઝેરી નાળિયેરનું મળતાં તે રાખતા હતા. પણ પાણી પીવા માટે તેનો ઉપયોગ ન કરતાં. મનોબળ વધારવા સાહસિકતાની જરૂર છે. તે માટે તેમને ગુફાવાસ ઉચિત હતો. ત્યાં વાઘ આદિની મુલાકાત રાત્રે શિલા ઉપર ધ્યાનારૂઢ હોવાથી થાય તો મનોબળની પરીક્ષા થાય. આનંદઘનજી માફક સતત ઉદ્યમશીલ રહો તો તેમની દશા પૈકી અમુક દશા તમે સ્પર્શી શકો. બાકી તેઓ તો ઉત્કૃષ્ટ અપ્રમત યોગી હતા. સ્વાથ્યને જાળવવા ઉચિત તપ કરજો ગજા ઉપરાંત ન કરવું. ધર્મ સ્નેહમાં અભિવૃદ્ધિ હો. સહજાનંદઘન સાદર જિન સ્મરણ. (પા. નં. ૧૨૩) (૮) સમય ગોપમ મા પમાઓ શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબા (૩૬૯ Page #383 -------------------------------------------------------------------------- ________________ ન આવો ઉપદેશ કરનારાને અને એ ઉપદેશને અગણિત નમસ્કાર હો! બહેન હમક્ષેમકુશળ છો? ઈષ્ટાનિખ કલ્પનાથી બચવું તેથી ક્ષેમ એટલે નિરાકૂળતાપૂર્વક રહેવાય છે. તેવી દશા માટે દ્રષ્યોનાં આકર્ષણથી દ્રષ્ટિને બચાવતાં રહેવું એ કુશળતા છે. તેથી દ્રષ્ટિ દ્રષ્ટા ઝુકે છે. તેથી દ્રષ્ટિનું દ્રષ્ટારૂપે આત્માકાર રહેવું એમ જ ક્ષેમકુશળતા. સદા ક્ષેમકુશળ રહો. ૐ આનંદ આનંદ આનંદ, સહજાનંદ (પા. નં. ૫૬) (૯) હંપી. તા. ૧૨-૧-૬૨ ફોજમલજી વેદ્ય - આહીર. અહો! આશ્ચર્ય કે પોતે વૈદ્ય હોવા છતાં દર્દી! દવાખાનું પોતા પાસે છતાં દર્દ ન મટે! કેવું આશ્ચર્ય? અરે! ઓ વૈદ શું તારી દવા બીજાને માટે જ છે. તારી કમાઈનો રસ્તો શું એ જ છે! ના, ના, એ તારી કમાણી નહી એ કમાણી જડ. તું ચેતન. તને અને જડ કમાણીને શું લાગે વળગે? તારી કમાઈનો રસ્તો તે જોયો અહો! કેટલો આનંદ? કેટલી શાંતિ? હવે તું એમાં જ રહે એ જ તારી કમાણી બાકી બધી ગમાણી. તું દેહનો બલિ ચઢાવ. તને આત્મા મળશે. અધિક શું કહું? તું તને શોધી તેમાં ઠરી કૃતકૃત્ય થશે. ૐ આનંદ આનંદ - શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ, ૩૭૦) Page #384 -------------------------------------------------------------------------- ________________ સકા. સહજાનંદઘન સહજાત્મ સ્મરણ. (૧૦) દેવીલાલજી રાંકા, રામગંજ મંડી. ભક્તવર પત્ર તો મિલા થા, ૫૨ અવકાશ ન મિલને સે પ્રત્યુત્તર નહીં દે હંપી. તા. ૧૨-૧-૬૨ જિસ જગહ અપના દેશ હૈ ક્યા યહાં પત્ર જા સકતા હૈ ? યદિ જાના હી હો તો કેવલ અપને આપ હી પહુંચ સકતે હૈ. ઔર કોઈ સંગી-સાથી નહીં. સંત-વિરહ, સત્સંગ વિરહ સતક્ વિરહ અપને હૃદય પ્રદેશ મેં જગના ઓર રહના અત્યંત આવશ્યક હૈ, ઈસી આગસે હી પરદા ખાખ હોતા હૈ જો કિ હમ તુમ બાહ્યદખલ કરતા રહતા હૈ. હ૨ હાલત મેં ઉસે સુલગતે હી રખના અનિવાર્ય હૈ. ઈસ તથ્ય કો ધ્યાન મેં રખકર સાધનનિષ્ઠ રહો. સભી સત્સંગીજનો સે ધર્મ સ્નેહ આત્મારામ કો આત્મસ્મૃતિ. શાંતિઃ સહજાનંદઘન જિન સ્મરણ. (૧૧) મારું આ હૃદય દ્વાર કદી બંધ રહે તો એ ભાંગીને તું મારા પ્રાણમાં પ્રેસજે. પાછો ના જતો. પ્રભુ ! કોઈ દિન આ વીણાને તારે શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ. ૩૭૧ Page #385 -------------------------------------------------------------------------- ________________ તારે પ્રિય નામ ઝણકે નહીં તો દયા કરીને પળેક ઉભો રહેજે. પાછો 1 ના જતો. તારી હાકથી મારું નિંદ્રાબેન ભાગે નહીં તો વજવેદના વડે આ મને વગાડજે. પાછો ના જતો. સહજાનંદઘન સાદર જિન સ્મરણ. (૧૨) હંપી. તા. ૨૯-૧૦-૬૩ સ્વરૂપ જિજ્ઞાસુ મુનિજી, પત્ર યથા સમય મળ્યો. સર્વ વિગત ધ્યાનમાં લીધી. જ્યોતિષ વિષયને અપરમાર્થિક જાણી તેનું અધ્યયન મેં ચાહીને નથી કર્યું. તપ અને સદ્ વિચારના અવલંબને પણ વાસના જય ન થતો હોય તો ત્રણ કલાક પર્યત મૂલબંધ કાયમ રાખવો. અપાનવાયુ દ્વારા ગુદા સંકોચી રાખવી તે મૂલબંધ કહેવાય. તેની સહાયતા માટે કપડાંની નાની ગેંદ બનાવી બન્ને ગેંદા નાળીની વચ્ચે દબાવી પદ્માસન કે સિદ્ધાસને બેસવાની આદત પાડવી. શઈર્ષાસન કે સર્વાગઆસન ઊર્ધ્વ પ્રમાસન પૂર્વક માં અડધો કલાક જપ અવશ્ય કરવા. થાક લાગે ત્યારે આસનો બદલો અને જપ કર્યો જવો. (૧૩) રાજપુર - દહેરાદુન. તા. ૪-૯-૬૦ કષ્ટના સમયે સમરસ રહી આત્મ સ્મરણ અને ધ્યાન કરે છે તે - નિકટ ભવાનું લક્ષણ જાણવું. તે પ્રમાણે પ્રયત્ન કરીએ તો નિકટ ભવી છે જ થઈ શીધ્ર ભવચ્છેદ કરી શકીએ. ભલે અધરાનું અધરું સહેલું થાય છે ? 05 શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ. ક ક ૩૭૨) Page #386 -------------------------------------------------------------------------- ________________ માટે હિંમત હારશો નહીં, ૫૨મ કૃપાળુ દેવની કૃપાથી જય થાઓ. ૐ શાંતિ: શાંતિ સહજાનંદઘન (૧૪) સૂરજ કોઠી, શિવવાડી. તા. ૧૯-૯-૭૫ દલીચંદજી બાફ્યા, આહોર. પરમકૃપાળુ દેવ કો પરાભક્તિ પૂર્વક ત્રિકાલ વંદના. જબ રોમ રોમ મેં ખુમારી બઢ જાયેગી. અમર અમર-વરમય હો, આત્મદૃષ્ટિ હો જાયેગી. ઓર કેવલ તું હી તું હી મનન કરને કા ભી અવકાશ નહીં રહેગા. તબ હી આપકા અમર વર કે આનંદ કા અનુભવ હોગા. પર બ્રહ્મ નિર્વિકાર હોને પર ભી કેવલ પ્રેમમય પરાભક્તિ કે હી વશ હૈ ઈસ રહસ્ય કો જિનકે હૃદય મેં અનુભવ હો ચુકા હૈ ઉન જ્ઞાની ચોંકી યહ ગુપ્ત શિક્ષા હૈ. ૐ શાંતિઃ સહજાનંદ (૧૫) શ્રી જયંતીભાઈ, અમદાવાદ. આ કરાળ કાળ છે. જીવન નીચે પટકાવનારાં આક્રમણોની જ્યાં ત્યાં બોલબાલા છે. માટે કોઈપણ આકર્ષણોમાં અટકશો નહીં. સદા આત્માને જાગર રાખજો. કારણ કે સાવચેતી એ શૂરાનું ભૂષણ છે. ૐ શાંતિઃ સહજાનંદઘન. શ્રી લખમશીભાઇ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ. ધોરા-ગુફા. તા. ૨૬-૧૧-૬૦ 393 Page #387 -------------------------------------------------------------------------- ________________ (૧૬) ભવ્યાત્મન્ ! દુ:ખની કૃપાથી જ આ સંસારનું રહસ્ય જેમ છે તેમ સમજાય છે. સંસાર તો દુ :ખમય જ છે. ત્રિવિધ તપની જ્વાલાઓ ચારે તરફ ભભકી રહી છે - તેમાં રહીને શાંતિ ક્યાંથી અને કેમ પ્રાપ્ત થાય ? સંસાર એટલે મોહના વિકલ્પો. શરીરમાં હુંપણું તે જ દર્શનમોહ છે. જો શરીરમાંથી હુંપણું કાઢીને આત્મામાં જ હુંપણે લક્ષ નમાવીએ તો - આ સંસાર જે બાહ્ય રૂપે છે તે હોવા છતાં પણ દુઃખનું કારણ થતું નથી. અને અંતરનો મોહ જે આત્માનો સંસાર છે તે મટી જાય. તે મરતાં જ દુ :ખના દર્શન જ ન થાય. પણ એકલું નિર્દોષ આનંદ સહજાનંદ જ અનુભવાય - માટે હે જીવ! તું શરીરમાંથી હુંપણું કાઢી નાંખ. સાક્ષી ભાવે સમતાથી રહે - જે કાંઈ થઈ રહ્યું છે - તેથી રાજી કે નારાજ ન થા. હર્ષ શોક ન થવા દેવો - એજ એક તારૂં કર્તવ્ય છે. તેનું તું પાલન કર. આ પરિક્ષાનો સમય છે. તારા કર્યાનું જ ફળ તને મળે છે, તો પછી હવે નારાજ થવાની શી જરૂર? જો તને દુઃખ ગમતું નથી તો હું તે દુઃખના કારણોને (શરીરમાં હુંપણું અને બીજા દેહોમાં મારાપણું) મૂકી દે. તો તું ખચીત પરમસુખી થઈશ. તા. ૧૪-૧૧-૫૭ ૐ શાંતિઃ શાંતિઃ (સૌજન્ય : ડૉ. કોકિલાબેન એચ. શાહ - ઘાટકોપર, મુંબઈ) સંદર્ભ : સહજાનંદઘન પત્ર સુધા લેખક : સહજાનંદ - શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ - રત્નકુટ, હંપી. (બેંગલોર) શ્રી લખમશીભાઇ ઉજમશીભાઇ ગાલા, ગોરેગાંવ, મુંબઈ, ૩૭૪ Page #388 -------------------------------------------------------------------------- ________________ ૨૦. સંત શિષ્ય પત્ર સુધા જૈન પત્ર સાહિત્યના વિકાસમાં પૂ. નાનચંદજી સ્વામીનું પ્રદાન અતિ મૂલ્યવાન છે. પૂ. શ્રીના પત્રોના વિષયો સર્વતોમુખી પ્રતિભાના વિકાસની સાથે આત્મસિદ્ધિમાં પણ અનન્ય પ્રેરક વિચારો દર્શાવે છે. તેમાં પરંપરાગત વિચારોની સાથે આત્માના ઉદ્ધાર માટે કેટલાક અનુભવ સિદ્ધ ક્રાંતિકારી વિચારો પ્રગટ કર્યા છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાંથી પત્રો વિશે કેટલીક જાણવા જેવી માહિતી ઉપલબ્ધ થાય છે. આ પત્રો પ્રજા સમક્ષ પુસ્તકરૂપે મુકવામાં આવ્યા છે. તેમાં રહેલા વિચારો નવી પેઢીને જીવનઘડતરમાં માર્ગદર્શક બને તેવી અપૂર્વ શક્તિ સંપન્ન છે. પૂ. નાનચંદજી સ્વામીએ જૈન-જૈનત્તર ભક્તોને પત્રો લખ્યા હતા તે એકત્ર કરીને પ્રકાશન કરવામાં આવ્યા છે. આ પત્રો સાધ્વીજી દમયંતીજી, હેમકુંવરબાઈ મહાસતીજી, ઉદ્યોગપતિ શ્રી ગુણવંતલાલ ટી. કામદાર, વનમાળીદાસ ગુલાબચંદ તુરખીયા વગેરેને ઉદ્દેશીને લખાયા હતા. તે. પૂ. સા. શ્રી દમયંતીશ્રીજીએ સંકલન કરીને સંતશિષ્ય પત્ર સુધા નામથી સંપાદન કરવામાં આવ્યું છે. આ પુસ્તકની પહેલી અને બીજી આવૃત્તિમાં ૩૦૦ પત્રો હતા પણ ત્રીજી આવૃત્તિમાં બીજા કેટલાક પત્રો ઉમેરીને ૩૩૭ પત્રોનો સંચય થયો છે. આ સંકલનની વિશેષતા એ છે કે તેમાં ૨૭ વિષયોને લગતાં પત્રો છે. પ્રત્યેક વિષયના આરંભમાં વિષય નિરૂપણને લગતી ભૂમિકારૂપે ઉપોદ્યાત છે અને ત્યાર પછી પત્રો છે. અંતે ઉપસંહારમાં છે વિષયને અનુલક્ષીને મિતાક્ષરી ઉપસંહારનો સમાવેશ થયો છે. જૈન છે. - શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ. (૩૭૫) Page #389 -------------------------------------------------------------------------- ________________ પત્ર સાહિત્યમાં આ પ્રકારની કૃતિ માત્ર નાનચંદજી સ્વામીની જ પ્રાપ્ત થાય છે. પત્રોના વિષયો ઉપોદઘાત અને ઉપસંહાર મુનિ સંતલાલજીએ લખેલ છે. પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે એક એક પત્ર કિંમતી રત્નસમાન છે. જીવનની આપત્તિઓ અશાંતિ અને ઉન્માર્ગે ગમનમાં સાચો માર્ગ દર્શાવનાર છે. જીવનમાં અજ્ઞાનતાનો અંધકાર વ્યાપી ગયો છે તેમાં જ્ઞાનરૂપી પ્રકાશ પુંજ પાથરે છે. તેમાં જીવન શુદ્ધિ દ્વારા આત્મશુદ્ધિ અને અંતે આત્મસિદ્ધિ વિશેના અનુભવ સિદ્ધ ઉપદેશાત્મક વિચારોનો સંચય થયો છે. પૂ. શ્રીએ સ્થાનકવાસી દીક્ષા લીધી ત્યાર પહેલાં શ્રીમદ્ રાજચંદ્ર અને દીક્ષા લીધા પછી મહાત્મા ગાંધીજીના વિચારોનો પ્રભાવ પડ્યો હતો તેનું પ્રતિબિંબ એમના પત્રોમાં ઝંપલાવ્યું છે. પત્ર લેખન અંગત પ્રવૃત્તિ છે. નિકટના સ્નેહી-સ્વજનને લખાય છે. આ પત્રો પૂ. સાધ્વીજી અને ભક્તોને સંબોધીને લખાયેલા છે. તો વળી કેટલાક પત્રો પ્રાસંગિક લખાયા છે. એમના પત્રોનો ઉપદેશ યોગ્ય વ્યક્તિને યોગ્ય ઉપદેશ રૂપે છે. સાધુ-સાધ્વીને સંયમ જીવનનો અને ગૃહસ્થોને આદર્શ શ્રાવક શ્રાવિકા બનાવવાનો છે. આત્મપંથે પ્રયાણ કરવાનો માર્ગ ગુલાબના પુષ્પો જેવો સુકોમળ નથી ત્યાં અનેક આપત્તિઓ આવે છે ત્યારે ધીરજ અને ચતુરાઈથી માર્ગ કાઢીને આગળ વધવાનું છે નહિ કે પીછે હઠ કરવાની. આ અંગેના પ્રેરક વિચારો પણ પત્રોમાંથી પ્રાપ્ત થાય છે. પૂ. શ્રીએ સંપ્રદાયના વ્યામોહમાંથી મુક્ત થઈને સમગ્ર માનવજાતના કલ્યાણની ઉદાત્ત ભાવના ઉદાર દિલથી પત્રોમાં વ્યક્ત શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ, ૩૭૬ Page #390 -------------------------------------------------------------------------- ________________ ક૨ી છે. તદુપરાંત મુમુક્ષુઓને આત્મસિદ્ધિ માટે પ્રે૨ક વિચારો પૂરા પાડ્યા છે. આ પત્રો આત્મજ્ઞાન અને આત્મજાગૃતિના છે. પત્રોમાં ક્યાંય વિસ્તા૨ કર્યા વગર જ્યાં જેટલું ઉચિત લાગ્યું ત્યાં તેટલું અનુભવ અને શાસ્ત્રજ્ઞાનના આધારે લખ્યું છે. પત્ર લેખના ચિત્તમાં રહેલી આત્મરમણતાનો પરિચય આપતી એમની જ કાવ્ય પંક્તિઓ જોઈએ તો ‘ચાંદની બહુ ખીલી છે અંતર ચોકમાં ઠંડકની જ્યાં લાગી ગુરહી છે કોર જો, ઝરમર ઝરમર ઝરણાં અમૃતનાં ઝરે તે સ્થળે વસતાં આનંદ પ્રગટે ઓર જો.' અંતમાં તેઓશ્રી કહે છે કે ‘અનુભવશે અંતરના ઉજ્જવળ ચોકને સંતશિષ્ય જો એક સ્વરૂપ સમજાયજો.' ચાંદની આવા આપ્ત અને અંતદષ્ટા પુરૂષના પત્રો અંતર્મુખ ક૨ના૨ બને એમાં સંશયને સ્થાન નથી. જૈન પત્ર સાહિત્યનાં ઉપલબ્ધ પુસ્તકોમાં યશોધર્મ પત્ર પરિમલ અને સંતશિષ્ય - પત્રસુધાની શૈલી કોઈ અનોખી છે. ઉપોદઘાત પત્ર અને ઉપસંહાર એમ ત્રણ વિભાગમાં આ પત્રો મળે છે. પ્રત્યેક વિષયના આરંભમાં ઉપોદઘાત અને અંતે ઉપસંહાર છે. પત્રો સીધી સાદી ભાષામાં વાર્તાલાપ જેવા અને પૂ. શ્રી જાણે બોલતા હોય એવી અનુભૂતિ થાય છે. એમના વિચારોમાં ક્રાંતિનું બીજ છે. યોવનની ધસમસતી શક્તિનો પ્રવાહ અને ઉત્સાહ છે અને તેના દ્વારા આમ જનતાને સન્માર્ગે વાળવાની શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ. ૩૭૭ Page #391 -------------------------------------------------------------------------- ________________ પરમોચ્ચ ભાવના વ્યક્ત થઈ છે. શિક્ષણ, સમાજ, નારી, ધર્મ જેવા કે વિષયોમાં આવા વિચારો વિશેષ પ્રગટ થયા છે. પૂ. જ્ઞાની સાધક અને સુધારક તરીકેનું વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ આત્મ સાધક હોવા છતાં પરમાર્થ દૃષ્ટિથી નવજીવન અને નવનિર્માણ પત્રો દ્વારા જૈન સમાજમાં નવું ચૈતન્ય પ્રગટાવ્યું હતું. એમના આ વિચારો રૂઢિચુસ્ત વાદીઓને ન ગમે પણ સમાજના લોકોને સાચી દિશા-માર્ગ આપવા માટે આવા વિચારો અને વિચારક વ્યક્તિની અનિવાર્ય આવશ્યકતા છે. સાંસ્કૃતિક અધઃપતનના માર્ગે ઢળી ગયેલી પ્રજાને પોતાની સંસ્કૃતિના આદર્શો અને મર્યાદાપૂર્ણ જીવનના વારસાનું રક્ષણ કરવા આવા વિચારો જરૂરી છે. પૂ. શ્રીના પત્રોમાં પ્રભુ સ્મરણ, જાપ, માળા, સત્સંગ, વાંચન, આત્મ વિચારણા, ચિંતન-મનન, સ્વાધ્યાય, આત્મજાગૃતિ જેવા વિષયોને કેન્દ્રમાં રાખીને વિચારો વ્યક્ત થયા છે. નૂતન વર્ષાભિનંદન - પત્ર ૧ થી ૮, અજાગૃતિ દૂર કરો - પત્ર ૯ થી ૨૧, અહંવૃત્તિ – સ્વચ્છંદતા કાઢવાનો સરળ માર્ગ – પત્ર રર થી ૩પ, આત્મદર્શનની ઝંખના - પત્ર ૩૬ થી ૫૦, શ્રદ્ધા - પત્ર ૫૧ થી ૬૫, સત્સંગ - પત્ર ૬૬ થી ૭૯, પુરૂષાર્થ પર જોર - પત્ર ૮૦ થી ૯૩, પુરૂષાર્થનું મધ્ય બિન્દુ પ્રભુ - પત્ર ૯૪ થી ૧૦૮, આત્મ નિરીક્ષણ - પત્ર ૧૦૯ થી ૧૨૩, સાધનામાં જાગૃતિ - પત્ર ૧૨૪ થી ૧૩૭, દૃષ્ટાભાવ - પત્ર ૧૩૮ થી ૧૪૮, મનન પરત્વે ઝોક - પત્ર ૧૪૯ થી ૧૫૩, મમતા - પત્ર ૧૫૪ થી ૧૬૦, વિશ્વમયતા - પત્ર ૧૬૧ થી ૧૬૮, વ્યવહાર નિશ્ચયની સમતુલા - , પત્ર ૧૬૯ થી ૧૮૪, સાપેક્ષવાદ - સ્યાદવાદ - પત્ર ૧૮૫ થી ૧૯૪, આ જય શ્રી લખમશાભાઇ ઉજમશા* શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ. (૩૭૮) Page #392 -------------------------------------------------------------------------- ________________ નિમિત્ત અને ઉપાદાન - પત્ર ૧૯૫ થી ૨૦૦, ધનની મર્યાદા દાનની દિશા પત્ર ૨૦૧ થી ૨૧૦, ભવિતવ્યતા - પત્ર ૨૩૦ થી ૨૩૮, ગતાનુગતિક પરંપરા - પત્ર ૨૩૯ થી ૨૪૮, સાધુજીવન માટે - પત્ર ૨૪૯ થી ૨૬૨, સાધુતા - ત્યાગશીલતા - પત્ર ૨૬૩ થી ૨૭૬, પ્રાર્થનાની મહત્તા - પત્ર ૨૭૭ થી ૨૯૧, સમર્પણ - પત્ર ૨૯૨ થી ૩૦૩, અહેતુકી ગુરૂકૃપા - પત્ર ૩૦૪ થી ૩૩૭. આ સૂચી ઉપ૨થી વિષય વૈવિધ્ય અને જ્ઞાન અંગેના વિચારોનો પ્રાથમિક ખ્યાલ આવે છે. (૧) પ્રિય જિજ્ઞાસુવર્ગ, નૂતન વર્ષાભિનંદન. નૂતન વર્ષ દ્રવ્યથી અને ભાવથી મંગલમય બનો. સહ કુટુંબ શારીરિક અને માનસિક આરોગ્ય અનુભવો. જીવન ધર્મ પરાયણ અને વિજયવંત બનો. પ્રતિદિન આત્મ વિકાસના માર્ગે પ્રયાણ થાઓ, તમારા હસ્તથી અનેક શ્રેયનાં કાર્યો બનો. એ અમારા હૃદયના આશીર્વાદ છે. તમારી ભક્તિ, સેવા, પ્રેમ ભૂલાય તેમ નથી, હંમેશાં પ્રભુ તમોને એવા જ પ્રેમાળ રાખે એ જ અભ્યર્થના. ૬. ભિક્ષુ (૨) સાયલા. તા. ૧૩-૧૧-૬૧ નૂતન વર્ષાભિનંદન શ્રી લખમશીભાઇ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ. ૩૭૯ સાયલા. તા. ૮-૧૧-૧૯૬૪ Page #393 -------------------------------------------------------------------------- ________________ (૧) નૂતન વર્ષમાં સર્વ કુટુંબમાં આરોગ્યતા, સુખશાંતિ અને પરસ્પર સ્નેહવૃદ્ધિ થાઓ. (૨) તમારી શુભ નિષ્ઠા, શુભ વૃત્તિ, તમોને શ્રેયના માર્ગે દોરી તમારૂં શ્રેય સધાવે. (૩) તમારા તન, મન, ધન અને શક્તિ દ્વારા આત્મશ્રેયનાં કાર્યો થાઓ. (૪) જીવન નિર્મળ, નિષ્કલંક, ઉજ્જવળ અને શ્રેયસ્કર બનો. (૫) જીવન પ્રભુ પરાયણ અને કલ્યાણ પથગામી બનો. એવા અમારા આશીર્વાદ છે. હંમેશ મુજબ વાંચન, મનન, ચિંતન, સ્મરણ અને પ્રાર્થના કરતા રહેશો. ૬. ભિક્ષુ (૩) મુંઝવણથી ગભરાવું નહિ, ધીરજ તેનો ઉપાય છે. વાંકાનેર, તા. ૧૬-૧૦-૪૫ સમય અલ્પ છે. લાભ લેવાની ભાવનાવાળાને લાભ મળે છે. દર્શનની સેવાની, જાણવાની પિપાસો અને જાગૃતિનાં લક્ષણ છે. એ માર્ગે જ આગળ વધાય છે. એ માર્ગે ચઢ્યા પછી મુંઝવણ વધે છે. ચેન પડતું નથી કારણ કે નીચેની ભૂમિકા છુટી ગઈ હોય છે અને ઉ૫૨ હજુ પહોંચાયું નથી. વચલી સ્થિતિ કફોડી હોય છે. જેને કશું કરવું નથી, આગળ વધવાની તાલાવેલી નથી એને નિરાંત અને શાંતિ હોય છે. વચગાળામાં રહેલા મનુષ્ય માત્રને કષ્ટ, મુંઝવણ બેચેની રહેલી છે. શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ. ૩૮૦ Page #394 -------------------------------------------------------------------------- ________________ માટે ગભરાવું નહિ. ધેર્ય, શ્રદ્ધા અને ખંતને છોડવાં નહિં. દ. ભિક્ષુ (૪) સાયેલા. તા. ૨૯-૯-૬૧ જેનું હૃદય સરળ, નિખાલસ તે જ પ્રભુનો ભક્ત બની શકે. જેનાં હૃદય સરળ, નિખાલસ, ભક્તિપ્રધાન એ જ ખરાં પ્રભુનાં ભક્ત બને છે. મોક્ષ પણ એનો જ થાય છે. સંસારના વ્યવહારમાં ગમે તેવા કાર્યોમાં જોડાવા છતાં હંમેશાં એકાદ કલાક હૃદય શુદ્ધિ અર્થે પ્રાર્થના, ભજન, વાંચન, વિચારણા, આત્મચિંતન પ્રભુ સ્મરણ જેવું કંઈક કરવાની ટેવ પાડવી. તમારા સર્વ કુટુંબને અમારી એ ભલામણ છે. સૌને પ્રભુ સ્મરણ કરવાનું કહેશો. દ. ભિક્ષુ સાયલા. તા. ૨૦-૧૧-૧૯૬૩ પ્રભુનું અનન્ય ભાવથી સ્મરણ કરશો. જાપ. તેના પ્રત્યે અનન્ય ભાવથી રટણ રાખશો. તેને સર્વ સુપ્રત કરશો. તેનું સર્વ છે. તેના હાથમાં આપણે બધા છીએ. તેને ગમે તેમ કરવા આપણે મોકળા થઈ જવું ઘટે છે. એ આપણા જીવનનું રહસ્ય છે. એ રહસ્યને માટે બધા શાસ્ત્રો છે. કષ્ટમાં પણ હિંમત રાખવી. ભય, શોક, ચિંતા ત્યજી દેવી. આ | શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ. ૩૮૧) Page #395 -------------------------------------------------------------------------- ________________ તેના ખોળામાં જ મસ્તક મુક્યા પછી ચિંતા શેની? સારા કામમાં આળસ ન કરશો. બધાં કામમાં પ્રભુને સમીપે રાખજો. એને પ્રસન્ન રાખવા તેને ગમતાં ભોગ ધરજો. અર્પવાનું અર્પશો, ત્યજવાનું ત્યજશો અને ગ્રહવાનું ગ્રહણ કરશો. ૬. ભિક્ષુ (૬) જીવનનો ઉદ્દેશ હેય અને ઉપાદેયની સમજણ ક૨વી. જીવનનો ઉદ્દેશ યુદ્ધ અને આલિંગન બે છે. યુદ્ધ તે હેય. વસ્તુ માત્ર સાથે લડી પુરૂષાર્થ ફો૨વી તેને ત્યજવી. પછી તે ચીજ બહાર હોય કે અંદ૨ પણ આપણને ચોંટી હોય તેને ત્યજવી. અને આલિંગન એટલે ઉપાદેય. વસ્તુ સ્વીકારવાની - ગ્રહવાની - પોતારૂપી બનાવવાની. પ્રેમથી ભેટવું, ભેટીને એક થવું અને દ્વિધા ભાવના ત્યજીને એક થવું. આ ધ્યેયપૂર્વક જીવનની સર્વ ક્રિયાઓ થાય તે ધર્મ પછી ક્રિયા ગમે તેવી હોય. આ જ ભાવ પ્રભુએ વર્ણવ્યો છે. ‘જયં ચરે જયં ચિટકે’ એનું હાર્દ છે. સર્વ ક્રિયામાં ઉપયોગ રાખનાર તરી જાય છે. ૬. ભિક્ષુ (6) મોરબી. તા. ૧૭-૯-૧૯૪૭ સાંભળ્યું તેટલું વર્તનમાં મુકાય ત્યાં સુધી ધીરજ રાખવી. શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ. ૩૮૨ Page #396 -------------------------------------------------------------------------- ________________ મારે માટે મોન સિવાય અત્યારે બીજો રસ્તો નથી. દીવાળી સુધી મૌનની ધારણા છે. તમો પ્રબંધાવલી વાંચો તે જાણ્યું. શ્રીમદ્ રાજચંદ્ર પણ ઠીક છે. જ્ઞાનેશ્વર તથા એકનાથનું ચરિત્ર પણ સારું છે. તમે સાંભળ્યું છે, સમજ્યા છો એટલું સાધનાથી વર્તનમાં મુકાય ત્યાં સુધી વૈર્ય અને ધીરજ રાખશો. સમય આવ્યે મારામાં જ તમે અનુભવશો. બહાર જવું નહિ પડે. એ વસ્તુ પ્રયત્ન સાધ્ય છે. એમાં અપૂર્વ શ્રદ્ધા અને ધીરજની અને શૈર્યપણાની અપેક્ષા રહે છે. ઈષ્ટદેવના નામનો જપ પણ અપૂર્વ ફળ આપે છે. શીતળતા - શાંતિ - આનંદ સમય જતાં તમે અંદર જ અનુભવશો. ગભરાશો નહિ. ઉતાવળ ન કરશો. જ્યાં ત્યાં ફરવાની જરૂર નથી. દ. ભિક્ષુ (૮) સાયલા. તા. ૩-૬-૬૩ અનાસક્ત ભાવે કર્તવ્ય બજાવવામાં આનંદ છે. શારીરિક, માનસિક પરિસ્થિતિ માટે લખ્યું તે જાણ્યું. હવે તદ્ગ આરામ હશે. વ્યવહારના બોજાથી, બંધનથી કંટાળો આવે છે અને મુક્ત થવાની વૃત્તિ ઊઠે છે પણ એ બધી અપરિપક્વ દશા છે. અર્જુનના વિષાદ જેવી દશા છે. છતાં મનમાં એ ભાવ પડ્યો છે. તો ક્યારેક પરિપાક થાશે. ત્યારે કામ લાગશે. હાલ તો બને તેટલા અનાસક ભાવે કર્તવ્ય બજાબે જવા સિવાય રસ્તો નથી. ગૃહસ્થાશ્રમ ગાડીના બે પૈડાથી તમારું ગાડું ચાલે છે. બન્નેના યોગ પરસ્પર સહાયરૂપે છે. બોજો વધાર્યો છે એટલે વખત મળતો નહિ હોય શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ. ૩૮૩) Page #397 -------------------------------------------------------------------------- ________________ છે છતાં પ્રભુ સ્મરણ ન ભૂલશો. દ. ભિક્ષુ (૯) બોરીવલી. તા. ૨૯-૮-૧૯૫૯ આરાધના યથાત થાય તો આત્માની પરમ વિશુદ્ધિ થાય. દર્શનાભિલાષી આર્યાજી હું તદ્દન આરામ લઉં છું. બન્ને વખતની પ્રાર્થના વ્યાખ્યાન એ બધો ભાર ચિત્ત મુનિએ ઉપાડેલ છે. સિવાય આહારાદિના કાર્ય મારી શુશ્રુષા અને વ્યવહાર બધો એ જ કરે છે. તમે સૂત્રોના વાંચન પછી ઉપયોગી બીનાની નોંધ કરતાં હશો. આચારાંગમાં તાત્ત્વિક બીના ઘણી છે એવી બીજામાં ઓછી છે. ઉત્તરાધ્યયનનું ૨૯મું અધ્યયન ખૂબ રહસ્યભર્યું છે. જાણવા જેવું, આચરવા જેવું અને એની આરાધના યથાતથ્ય થાય તો આત્માની પરમ વિશુદ્ધિ થાય એવું અમૂલું છે. તમારો અભ્યાસનો કાળ છે. તમારો અધિકાર છે અને તમારામાં યોગ્યતા છે માટે ખૂબ વિચારશો. દ. ભિક્ષુ (૧૦) જડેશ્વર. તા. ૨૩-૩-૧૯૮૭ શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ. - (૩૮૪) Page #398 -------------------------------------------------------------------------- ________________ I અનુભવ જ્ઞાન જ સમાધાન લાવે છે. સંસાર એટલે અનેક ઉપાધિઓની પરંપરાનું મૂળ. એમાં બીજી આશા ન રખાય. જેટલું વાસનાનું રૂપાંતર, જેટલી આસુરી બળની મંદતા, જેટલી દિવ્ય પ્રભાવની હાજરી એટલે એટલી શાંતિ અને - સમાધિ રહે છે. પ્રતિકૂળ હુમલાનો સામનો કરવા વ્યવહારના વંટોળમાં પણ અડગતા, સ્થિરતા અનુભવવી એ સાચી સમજ અને શક્તિ ગણાય. પુસ્તકિયું અક્ષરજ્ઞાન ત્યાં કાળ નથી આવતું. અનુભવ જ્ઞાન જ તેનો ઉકેલ લાવે છે. ઈશ્વરના વિયોગ અને અનિષ્ટતા સંયોગ વખતે આસુરી સૈન્ય આર્તધ્યાનનો લેબાશ પહેરી ખડું થાય છે અને મુમુક્ષુ વર્ગને ક્ષોભિત કરી મુકે છે. એવે સમયે સાવધ રહેવું. પ્રસન્નતા, શ્રદ્ધા, અડગતા, સ્થિરતા જાળવી રાખવા પ્રભુની મદદ, સહારો લેવો એ એનો ઉપાય છે. બધા પ્રકારની મુંઝવણો, પ્રતિકૂળતાઓ, વિપ્નો, નિરાશાઓ અને બેચેની વખતે પણ ઉપયોગપૂર્વક ભગવાનનું શરણ તેની પ્રાર્થના સર્વોત્તમ છે. એને સર્વભાવે સમર્પવામાં ઓર મઝા છે. પછી દુઃખો દુ:ખરૂપ રહેતાં નથી, વિપ્નો સ્વયં અલોપ થાય છે. દૃષ્ટિમાં સુધારો થાય છે. ત્યારે બધી ઉપાધિઓ શાંતિ થઈ જાય છે. દ. ભિક્ષુ (૧૧) પ્રત્યેક કાર્યો આત્મલક્ષ પૂર્વકનાં થાય તો અબંધ યોગ રહે છે. પવિત્ર આર્યાજીઓ, | શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ. (૩૮૫) Page #399 -------------------------------------------------------------------------- ________________ - તમારા સમાચાર જાણ્યા. તમે જે વિચાર્યું તે બરોબર છે. આ દરેક પ્રશસ્ત વ્યવહારમાં પણ આત્મ લક્ષ ન ચુકાય એમ કરવું એ મુખ્ય છે. બાકી બધું ગૌણ છે. એ તમે જાણો છો યાદી આપું છું. પ્રત્યેક કાર્યો એ લક્ષપૂર્વકનાં થાય તો અબંધ યોગ રહે છે. આપણું મુખ્ય કાર્ય તો એ કે ક્રિયમાણમાં નવાં ન બંધાય અને સંચિત છે તેને ધ્યાન, ચિંતન, પ્રાર્થના, ઉચ્ચ ભાવના અભિપ્સાથી નાશ કરવા, હળવા થવું એ સંયમનું ધ્યેય અહોનિશ સ્મરણમાં રહે. એ ખાસ ધ્યાનમાં લેવું. તમે સમજદાર જાગૃત આત્મા છો. એટલે મને વિશ્વાસ છે કે લીધેલ વેશ, આદરેલ સંયમને સફળ કરશો. હંમેશા લક્ષપૂર્વક પ્રાર્થના, ભાવ પ્રતિક્રમણ, કરતાં જ હશો. ધર્મપ્રેમી સ્વજનોને ખૂબ પ્રેમ સંસ્મરણનું કહેશો એ જ... દ. ભિક્ષુ (૧૨) સાયલા. તા. ૮-૨ પ્રભુ સ્મરણ સર્વ પ્રકારે શ્રેયસ્કર થશે. સેવાપ્રિય. ભાઈ શ્રી, તમારા ઉપર એક પત્ર લખ્યો છે. તેનો જવાબ નથી. ભાઈનો પત્ર છે. તેઓ તા. ૧૮મીએ આફ્રિકા જવાના છે એમ લખે છે. તેમને અમારા હાર્દિક સંસ્મરણ કહેશો, હંમેશા નવકારમંત્રની એક ફેરવવાનું ન ભૂલશો. પ્રભુ સ્મરણ તમોને સર્વ પ્રકારે શ્રેયસ્કર થશે અને તમારો તે - શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ. (૩૮૬) Page #400 -------------------------------------------------------------------------- ________________ જ વિજય એ સ્મરણથી થશે. એટલો સંદેશો આપજો. શ્રીબેનને કહેશો કે તમારો પત્ર મળ્યો છે. વાંચી સંતોષ થયો છે. ત્યાં સર્વને પ્રભુ આ સ્મરણ કહેશો. દ. ભિક્ષુ (૧૩) સાયલા. તા. ૨૫-૪-૧૯૬૧ જેનું હૃદય ભદ્ર સરળ હોય, તે જ જલદી તરી જાય છે. તમારો પત્ર મળ્યો. ભક્તિ નીતરતો પત્ર વાંચી હર્ષ થયો. તમે બધી બીના લક્ષમાં લીધી છે. તેથી સંતોષ થયો છે. ચોવીસ કલાકના જીવનચક્રમાં માત્ર એક જ કલાક પણ શાંતિ અને સ્થિરતાપૂર્વક પ્રભુ સ્મરણ, વાંચન, મનન, ચિંતનમાં ગાળતા રહેશો. એ ખૂબ જ ઉપકારી અને હિતકારી થશે. મનને સ્થિર કરવા માટે ઉત્તમ પ્રકારનું વાંચન રાખવું. વાંચ્યા બાદ તેના પર વિચારવાનો વખત મળે ત્યારે તેનું ચર્વણ કરવું. ભાવ પ્રતિક્રમણ રોજ કરવું. જેનું હૃદય ભદ્ર હોય, સરળ, ઉદાર અને નમ્ર હોય તે આત્મા જલ્દી આત્મ વિકાસ, અંતરશુદ્ધિ કરી શકે છે. તમે એ દૃષ્ટિએ ભાગ્યવાન છો. દ. ભિક્ષુ સંદર્ભ સંતશિષ્ય પત્ર સુધા સંપાદક : વિદુષી મહાસતી દમયંતીબાઈ – ભાવનગર. ૨૧. આધ્યાત્મિક પત્રો શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ. (૩૮૭) ૩૮૭ Page #401 -------------------------------------------------------------------------- ________________ અજમેર નિવાસી નિહાલચંદ સોગાની ૩૨ વર્ષની વયે જીવનમાં કંટાળો અને નિરાશા વ્યાપી ગઈ એટલે જૈન ધર્મના ગ્રંથોનું અધ્યયન, ચિંતન અને મનન કરવામાં સમય વ્યતીત કર્યો તેમ છતાં સાચી શાંતિ પ્રાપ્ત થઈ નહોતી. આ સમય દરમ્યાન નેમીચંદ્રજી પાટનીએ શ્રીમદ્ કહાનજી સ્વામીના વચનામૃતનું પાન કરાવતું આત્મધર્મ પુસ્તક આપ્યું. પૂ. ગુરૂદેવટીના ચિત્રથી પ્રભાવિત થયા અને જેની શોધ કરતા હતા તે આત્મા વિશેનો દિવ્યપ્રકાશ પ્રગટ થવાના માર્ગે પ્રયાણ આદર્યું. પછી સોગાનીજી સંવત ૨૦૦૨માં સોનગઢ ગુરૂના આશ્રમમાં આવ્યા. ગુરૂકૃપાને એમની અમીદષ્ટિથી સોગાનીજી આત્માર્થી બની ગયા. તા. ૭-૬-૧૯૬૪ના રોજ સોગાનીજીનો કાળધર્મ થયો. ત્યારે પૂ. ગુરૂદેવ હૃદયના ઉગાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અરે! આત્માર્થીએ મનુષ્ય જીવન સફળ કરી લીધું છે. તેઓ સ્વર્ગમાં ગયા છે અને નિકટભાવી છે.' પત્ર લેખકનો સંક્ષિપ્ત પરિચય આધ્યાત્મિક પત્રોના સંદર્ભમાં આપવામાં આવ્યો છે તે ઉપરથી એમના પત્રોની તાત્વિક વિચારધારાનો પરિચય થાય. પુસ્તકના શીર્ષકથી જ પત્રોની માહિતી મળે છે તે મુજબ શ્રી સોગાનીજીએ સાધર્મિકોને અધ્યાત્મવિષયક ૫૧ પત્રો લખ્યા હતા તેનો સંચય થયો છે. અધ્યાત્મ વિષય અત્યંત ગહન, ગંભીર અને રહસ્યમય છે. કદાચ આજનું વિજ્ઞાન સમુદ્ર અને પાતાળના તળિયે પ્રવેશ કરીને સંશોધન રીપોર્ટ (સચિત્ર) બહાર Sી શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ. - ૩૮૮ Page #402 -------------------------------------------------------------------------- ________________ પાડે પણ આત્મા વિશેના કોઈ એક સનાતન સર્વમાન્ય સંશોધન કરી શકે તેવી કોઈ સ્થિતિ જોવા મળે તેમ નથી. અધ્યાત્મનો વિષય શાસ્ત્રો દ્વારા સ્વાનુભવ સિદ્ધ છે. એટલે સ્વયં અનુભૂતિ હોય ત્યાં અન્ય પુરાવા - દૃષ્ટાંતોનો પ્રશ્ન જ ઉભો થતો નથી. શ્રી સોગાનીના પત્રોમાં ગુરૂદેવની અનન્ય કૃપા ગુરૂ શ્રી કહાનજીસ્વામી પ્રત્યેની સર્વસ્વ સમર્પણની ભાવના અને સ્વ-સ્વરૂપઆત્મામાં તલ્લીનતા રહેલી છે તેનો ઉલ્લેખ થયો છે. સંકલ્પવિકલ્પોથી નિવૃત્ત થઈને એક માત્ર આત્મ સ્વરૂપ દૃષ્ટા બન્યા છે. તેવી અનુભૂતિ પત્રો દ્વારા થાય છે. પત્રો સંક્ષિપ્ત મુદ્દાસર અને સરળ છે પણ વિચારો ચિંતનમનન પ્રધાન છે એટલે અધ્યાત્મ વિષયક રસિક જિજ્ઞાસુઓને તેનાથી સહજાનંદની લબ્ધિ થાય તેમ છે. સામાન્ય વાચકને માટે તે માત્ર પત્ર રૂપે છે તેના વિચારો ગુરૂગામથી પામી શકે તેવી એમની પત્ર સૃષ્ટિ છે. નિહાલચંદજી સોગાનીના જીવનમાં પરિવર્તન આવ્યા પછી સાંસારિક પ્રવૃત્તિ હોવા છતાં આત્માર્થી બન્યા છે તેનો લાક્ષણિક પરિચય એમના પત્રો દ્વારા થાય છે. વ્યવહારથી સંસારી લાગે છે નિશ્ચયથી નિરંતર આત્માનો જ્ઞાન-દર્શન ગુણ છે. તેની અનુભૂતિમાં રમમાણ થયા છે એમ એમના પત્રોમાંથી નિષ્કર્ષ તારવી શકાય છે. કેટલાક પત્રો સોગાનીજીના શબ્દોમાં જ પ્રગટ કરવામાં આવ્યા છે. (૧) શ્રી સદ્ગુરૂદેવાય નમઃ શ્રી લખમશીભાઇ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ. કલકત્તા. તા. ૨-૧-૬૪ ૩૮૯ Page #403 -------------------------------------------------------------------------- ________________ આત્માર્થી શુદ્ધાત્મસત્કાર. તમારો તા. ૧૮-૧૨-૬૩નો પત્ર સમયસર મળ્યો હતો. હું અહીં૧૭-૧૨ના દિવસે પાછો આવી પહોંચ્યો હતો. માર્ગમાં અધિક રોકાઈ જવાથી દિલ્હીમાં રોકાઈ શક્યો ન હતો. નિત્ય શુદ્ધાત્મ સ્વભાવમાં દૃષ્ટિ અભેદ કરી તાદાત્મ્ય કરી, નિર્વિકલ્પ કરી સહજ અહંપણાથી સ્વમૂર્તિની સ્થાપના કરો. દેહ, મન, વાણી, રાગ તેમજ ક્ષાયિક ક્ષણિક ભાવથી પણ પાર સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ સામાન્ય દ્રવ્યમયી ગાંઠડીરૂપ બનીને સ્થિર રહો. આનિત્ય બળની અધિકતાથી ક્ષણિક પરિણામમાં ખસો નહી. જ્ઞાનરાગથી સહજ પૃથક થઈને ક્ષણે ક્ષણે વૃદ્વિગત થતાં થતાં પૂર્ણ પ્રગટ થઈ જશે. એવા પૂજ્ય ગુરૂદેવશ્રીના આશયને યથાર્થ પરિણમિત કરી દેવો એ આપણ બધા મુમુક્ષુઓનું સદા સુખાનુભવી કર્તવ્ય છે. મહા આનંદનો નિત્ય ભોગવટો રહે એ જ ભાવના છે. મોક્ષેચ્છુક નિહાલભાઈ (૨) આત્માર્થી - પ્રત્યે નિહાલચંદ્રનો ધર્મસ્નેહ કંઈક એવો યોગ છે કે હજી સુધી મારું એ તરફ આવવાનું બનતું જ નથી સહજ ૫૨મ નિવૃત્તિમય કારણ પરમાત્માનો આશ્રય પૂ. ગુરૂદેવે એવો દર્શાવી દીધો છે કે તેના અવલંબથી સહજ પરમ અનાકુલતા ઉત્પન્ન થતી રહે છે. ક્યાંય આવવા-જવા વગેરેના સમસ્ત શ્રી લખમશીભાઈ ઉજમશીભાઇ ગાલા, ગોરેગાંવ, મુંબઈ. કલકત્તા. તા. ૨૮-૧૦-૫૨ ૩૯૦ Page #404 -------------------------------------------------------------------------- ________________ વિકલ્પોથી રહિત અનાદિ-અનંત એવા સ્વરમાં જ સ્થિર છું તો ક્યાં છે આવવું અને ક્યાં જવું? આમ છતાં ત્યાં નહીં આવવાનો ખેદ વર્યા કરે છે. ધર્મસ્નેહી નિહાલચંદ્ર. તા. ક. : આપે લખ્યું કે શાંતિથી પત્ર લખવાની ફુરસદ નથી શું? અત્યારે શાંતિ છે એ બતાવવા માટે પત્ર સમાપ્ત કર્યા પછી પણ લખવાનો વિકલ્પ થયો છે. પર્યાય એક તરફથી પ્રવેશ કરતી માલૂમ પડે છે. બીજી તરફથી રમતી હોય એમ નજરે પડે છે અને ત્રીજી તરફથી ઊઘડતી હોય એમ દેખાય છે. વસ્તુ વિચિત્ર છે. દીવની જ્વાળા ઓલવાય તેના આગલા સમયે અધિક પ્રકાશિત થાય છે તેમ સહજાનંદથી મુત થનારો પુરૂષાર્થ નિર્બળ થવાના આગલા સમયે અધિક ઉગ્ર હોય છે. દ્રવ્ય તો સહજ પુરૂષાર્થનો પિંડ છે તેની દ્રષ્ટિમાં સહજ જ યુતિ નથી થતી. જીવનના પરિણમનની અતિ વિચિત્રતા દેખો હે શાની? (૪) કલકત્તા. તા. ૧૧-૩-૬૩ છે. શ્રી સેઠીજી સા. સાદર જય જિનેન્દ્ર Rાર શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ. 3 (૩૯૧) Page #405 -------------------------------------------------------------------------- ________________ આપનો પત્ર મળ્યો હતો. આશા છે કે આપ હવે બિલકુલ સ્વસ્થ હશો. જ્ઞાન-શેય સ્વભાવ પુસ્તક સારું છે. અખંડ ત્રિકાલી જ્ઞાન સ્વભાવ (આત્મા) ને શેય બનાવી ને એના આશ્રયે એકાગ્ર થયેલા જ્ઞાન-પરિણામ વિભાગ અંશથી ભિન્ન રહેતા, વિભાવને પરશેયની જેમ જાણે દેખે છે. આ જ ભેદજ્ઞાન છે. સાધકને એક જ સમયમાં એક જ પરિણામમાં બન્ને પ્રકારના જુદા જુદા અનુભવ થાય છે અને આકુલિત વિભાવ અંશથી અનાકુલ જ્ઞાનભાવના ભિન્ન સ્વાદનું પ્રત્યક્ષ અંત૨ ભાસે છે. હાલ ગુરૂદેવ સોનગઢથી રાજકોટ ગયા છે. ઓછામાં ઓછું એક મહિના સુધી આપ તેમની નજીક રહેવાનો પ્રોગ્રામ બનાવી લો તો અત્યધિક સાર્થક થશે. અહીંને યોગ્ય કાર્ય લખશો. શુભેષી નિહાલચંદ્ર (૫) આત્માર્થી શુદ્ધાત્મસત્કાર. તમને બધાને તત્ત્વની સ્વયંની રૂચિ વધી રહી છે. તેથી તત્ત્વચર્ચામાં આનંદ આવે છે જે પત્રમાં લખેલ છે. હવે તો સાંભળવાસાંભળવામાં પણ થાક માલૂમ પડે એવી પરિણતિ જાગૃત થવી જોઈએ. નિત્ય સુખધામ સ્વક્ષેત્રમાં અડગ-સ્થિર થતાં જ ઉત્પન્ન થયેલા એકાંત સહજ સુખમાં પ્રત્યક્ષ અનુભવ થશે. કંઈ ક૨વું ક૨ાવવું નથી. માત્ર કલકત્તા. તા. ૨૬-૬-૬૨ શ્રી આત્મકમલ લબ્ધિ જ્ઞાનમંદિર, દાદર, મુંબઈ. ૩૯૨ Page #406 -------------------------------------------------------------------------- ________________ સ્વ-અસ્તિત્ત્વમાં દષ્ટિ ફેલાવી દઈ એકાંતે થંભી જવાનું છે. ધ્રુવ જ્ઞાનાનંદમૂર્તિ અનંત ગુણોની ખાણ છું. પરિણમન ક્રિયાઓ સહજ થઈ રહી છે. નિત્ય અને ક્ષણિક બન્ને ભાવોનો એક જ સમયે સહજ અનુભવ વર્તતો રહે એવો ૫૨મ ઉપકારી શ્રી ગુરૂદેવનો આશય છે. તેથી તે અભ્યાસમાં રહો માત્ર ક્ષણિક વેદન જ ન પ્રતિભાસો. ધર્મસ્નેહી નિહાલભાઈ. સંદરર્ભ : આધ્યાત્મિક પત્રો - મંગળ પ્રવચનો લેખક : કાનજી સ્વામી (નિહાલચંદ સોગાની) શ્રી વીતરાગ સત્ સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ, ભાવનગર. ૨૨. સમાધિમરણ પત્ર પુંજ જીવન જીવ્યા પછી અંત સમય માણસની કપરી કસોટીનો કાળ છે. મૃત્યુની ભયંકરતાથી કોઈ અજાણ નથી. મરણ સમયે સમાધિ મળે તો આત્માની સદ્ગતિ થાય અને પૂર્વભવના સંસ્કારો બાલ્યકાળથી જાગૃત થતાં ભવનું ભાથું મળી શકે. તેથી પણ વિશેષ આત્મા મોક્ષ માર્ગનો યાત્રી બની શકે છે. પત્ર સાહિત્યના વિષયોની વિવિધતામાં સમાધિમરણ પત્ર પુંજ દિવ્યજીવનનો પ્રકાશ પાથરવાનો માર્ગ દર્શાવે છે. પ. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી, પૂ. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિ, શ્રીમદ્ રાજચંદ્ર, પંડિત અમૃતલાલ કા. દોશી, પૂ. રામચંદ્ર સૂરિએ લખેલા સાધ્વીજીને શ્રી આત્મકમલ લબ્ધિ જ્ઞાનમંદિર, દાદર, મુંબઈ. ૩૯૩ Page #407 -------------------------------------------------------------------------- ________________ આ પત્રો ઉપરાંત પૂ. સા. જયાશ્રીજી (રામચંદ્રસૂરિના સમુદાયનાં) ના છે સાઆર્ય યથાના પત્રો, પૂ. આ. શ્રી લબ્ધિસૂરિ અને વિક્રમસૂરિના એમના સમુદાયના વડીલ વિદુષી સા. શ્રી વિમલાશ્રીજી ઉપરના પત્રોમાં વિવિધ રીતે સમાધિ અંગેના પત્રો પ્રાપ્ત થાય છે. સમાધિમરણ પુંજ હિન્દી ભાષામાં લખાયેલા પત્રોનો સમુહ છે. પં. ગણેશપ્રસાદવર્તીએ, ઉદાસીન બ્રહ્મચારી મથુરાદાસજીએ શાંતિ સિંધુ' ગેઝેટમાં માંજી લાલજી વર્ણીની સમાધિ અર્થે પત્રો પ્રગટ કર્યા હતા. તે પત્રો “સમાધિ મરણ પુંજ' નામથી પ્રગટ કરવામાં આવ્યા છે. સ્વ. ઉદાસીન બ્ર. માંજી લાલજીના મૃત્યુ પૂર્વે સમાધિ મળે તેવા હેતુથી ૫. શ્રી ગણેશપ્રસાદજીએ ચાર પત્રો લખ્યા હતા. ઉદાસીન બ્ર. દીપચંદજી વર્ણીને પણ આજ રીતે સાત પત્રો લખ્યા હતા કે જેમાં આત્માને સમાધિ મળે તે વિશેના શાસ્ત્રીય આધારભૂત વિચારો વ્યક્ત થયા છે. પ્રથમ ચાર પત્રોમાંથી ૩જો પત્ર અને બીજા ૭ પત્રોમાંથી ચોથો અને સાતમો પત્ર અત્રે હિન્દીમાંથી ગુજરાતી ભાષામાં પ્રગટ કરવામાં આવ્યા છે તે ઉપરથી સમાધિ વિષયક માહિતી પ્રાપ્ત થઈ શકે છે. પત્રોના વિચારો આત્મજાગૃતિ અને જ્ઞાનાર્જન માટે ઉપયોગી નીવડે તેવી ઉત્તમ શક્તિદાયક છે. શ્રીયુત મોજીલાલજી વર્ણી - આ સંસાર સમુદ્રમાં ગોથાં ખાતાં આત્માને માત્ર જિનાગમ એ શ્રી આત્મકમલ લબ્ધિ જ્ઞાનમંદિર, દાદર, મુંબઈ. ૨, મુંબઈ. ૩૯૪ Page #408 -------------------------------------------------------------------------- ________________ નૌકાસમાન પાર ઉતારે છે. (ભવભ્રમણ). જે ભવ્ય પ્રાણીઓએ જિનાગમ-નૌકાનો આશ્રય લીધો છે તેઓ અવશ્ય એક દિવસ ભવસમુદ્રથી તરી જશે. તમોએ મોક્ષમાર્ગ પુસ્તકની બે નકલ મોકલાવી છે. તેનાથી અત્યંત હર્ષ થયો છે. ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હોય કે તેનો અસ્વીકાર કરે. તીવ્ર કષાયનાં ઉદયવાળા વ્યક્તિ અસ્વીકાર કરે. પ્રતિદિન હું ચિંતન કરું છું કે એવો ધન્ય દિવસ ક્યારે આવે કે મોક્ષને માટે પાત્ર બનું. (યોગ્યતા) હાલ મોક્ષ માટેની મારી પાત્રતા નથી. ક્ષુલ્લક વાતોને માટે કલ્પનાઓ કરીને આપણે દુઃખી થઈએ છીએ. હે ભાઈ સાહેબ, તમારું અને મારૂં મુખ્ય કર્તવ્ય તો રાગાદિને દૂર કરવાનું જ છે. આગમનું જ્ઞાન અને તેના પ્રત્યેની શ્રદ્ધા વગર મોક્ષ માર્ગની સિદ્ધિ થતી નથી. ધર્મ પુરૂષાર્થનો સાર રાગાદિ દોષોથી મુક્ત થવાનો છે. રાગાદિ દોષોનું આત્મામાં અસ્તિત્વ જ ન રહે એવા પ્રયત્નો કરવા જોઈએ. જ્ઞાનથી વસ્તુનો પરિચય થાય છે. અજ્ઞાનની સંપૂર્ણ નિવૃત્તિ જ્ઞાનનું ફળ છે. જ્ઞાનનું ફળ ઉપેક્ષા નથી. જ્ઞાનની સાથે ચારિત્રનો સંબંધ છે. આજીવન મોક્ષમાર્ગ વિશેનું જ્ઞાન સંપાદન કર્યું. હવે એવો સમય આવ્યો છે કે તેનો ઉપયોગ કરો. આજકાલ ચરણાનુયોગ દ્વારા ત્યાગની પ્રવૃત્તિ થાય છે. ચરણાનુયોગનું સાચું કાર્ય રાગાદિ દોષોનો નાશ કરવાનું છે. બાહ્ય વસ્તુના સંબંધથી મનભયભીત રહે છે. હું કોઈના સમાગમ (મળવું) ની ઈચ્છા રાખતો નથી. હવે મમત્ત્વભાવ (પૌદ્ગલિકમમતા) દૂર કરો એ જ સંસા૨થી પાર ઉતરવાનો માર્ગ છે. જેમ જેમ મમતા દૂર થતી જશે તેમ તેમ આત્મા શુદ્ધ થશે. દાનથી સુખ મળશે માટે રૂા. ૬૦૦૦/-નું દાન કર્યુ પણ શાંતિ ન શ્રી આત્મકમલ લબ્ધિ જ્ઞાનમંદિર, દાદર, મુંબઈ. ૩૯૫ Page #409 -------------------------------------------------------------------------- ________________ જ મળી. ઉપવાસાધિક તપથી શાંતિ ન મળી. પરનિંદા આત્મપ્રશંસાથી દૂર રહેવા છતાં શાંતિનો અંકુર ફૂટ્યો નહીં. ભોજન ત્યાગથી પણ શાંતિ પ્રાપ્ત ન થઈ માટે મેંપૂર્ણ નિશ્ચય કર્યો છે કે રાગાદિ દોષો દૂર કર્યા વગર શાંતિ થવાની જ નથી. માટે મારા જીવનની બધી પ્રવૃત્તિઓ રાગાદિ દિોષોને નિર્મૂળ કરવામાં જ કાર્યરત બનાવી છે, અને તે જ શાંતિનો સાચો માર્ગ છે. વાણીની માયાજાળથી લખવામાં કોઈ લાભ નથી. ગણેશપ્રસાદ વર્મી. (૨) શ્રીયુત વર્ણજી – યોગ્ય ઈચ્છાકાર. પત્ર મળ્યો છે. હું તમોને વારંવાર યાદ કરું છું પણ ચોક્કસ સરનામું ન મળવાથી પત્ર લખી શકાયો નથી. આપના જેવા ધર્માત્માઓ અને પાર્શ્વનાથ ભગવાનની કૃપાથી વિહાર સુખરૂપ થયો છે. વિહારમાં મનના ભાવ પણ ઉત્તમ રહ્યા છે. માર્ગમાં અપૂર્વ શાંતિનો અનુભવ થયો છે. કાંટા વગેરેની પીડા પણ થઈ નથી અને મનની આંતરિક પરિણતિ પણ ઉત્તમ પ્રકારની રહી છે. કોઈવાર વિહારમાં એક દિવસના ૧૯ માઈલ ચાલવું પડ્યું છે. આ વિહારમાં તમે અને બાલાજી સાથે હોત તો કેવો આનંદ થતો? તમે મોક્ષમાર્ગ પ્રકાશ, સમાધિશતક અને સમયસારનો સ્વાધ્યાય કરો અને વધુ પડતાં ત્યાગના વિકલ્પમાં પડશો નહિં. માત્ર ક્ષમાદિ પરિણામથી જ આત્માનું હિત થવાનું છે. કાયાની કોઈ ગણતરી કરવાની નથી. તમે જાતે જ કૃશ (સુકાઈ જવું) થઈ રહ્યા છો પછી કાયાનો પ્રશ્ન જ નથી રહેતો. ભોજન (આહાર) પણ ક્રમશઃ ઓછો થતો ગયો છે. - જે કારણો સમાધિ માટે બાધક છે તે સ્વાભાવિક રીતે દૂર થતાં જાય છે શ્રી આત્મકમલ લબ્ધિ જ્ઞાનમંદિર, દાદર, મુંબઈ, ૩૯૬) Page #410 -------------------------------------------------------------------------- ________________ જ છે. મારી એવી પ્રભુ પાર્શ્વનાથ પ્રત્યે પ્રાર્થના છે કે એમની કૃપાથી તમે દેહબંધનથી મુક્ત આત્મા બને. તમારા પત્ર ઉપરથી તમારા નિર્મણ પરિણામનો ખ્યાલ આવે છે. સ્વતંત્રભાવ એ જ આત્માના કલ્યાણનો મૂળ મંત્ર છે. કારણ કે આત્મા વાસ્તવિક રીતે તો શુદ્ધ જ્ઞાનાનંદ સ્વભાવવાળો છે. આત્મા કર્મકલંકથી મલિન થાય છે. આ કર્મો દૂર કરવાની જે વિધિ છે તેમાં તમે એકાગ્ર ચિત્તે પ્રવૃત્ત બન્યા છો. બાહ્ય ક્રિયાની ખામી આ અવસ્થામાં આત્માને બાધક બનતી નથી. સમ્યક દૃષ્ટિ આત્મા નિંદા અને ગર્તા કરીને અશુદ્ધિને દૂર કરે છે. મન, વચન અને કાયાના પરિણામ બાહ્ય સંબંધોમાં (પ્રયાયોમાં) જોડાતા નથી. તમે અને હું આવતા જન્મમાં અવશ્ય પાછા મળીશું એવી મને શ્રદ્ધા છે. તમારા સ્વાધ્યાય અંગેના સમાચાર મહિનામાં એક વાર પત્ર દ્વારા જણાવશો. તમોને મારી દર્શન વિશુદ્ધિ પાઠવું છું. આ. શુ. ચિ. ગણેશ પ્રસાદ વર્ણી. ચૈત્ર સુદ ૧, સંવત ૧૯૯૩ (૩) શ્રીયુત મહાશય દીપચંદજી વર્ણી સાહેબ યોગ્ય ઈચ્છાકાર પત્ર મળ્યો. તેના દ્વારા તમારા શરીર અંગેના સમાચાર જાણ્યા છે. આ શરીર પર (પારકું) છે અને ઘણાં થોડા સમયમાં આપશ્રીની પવિત્ર ભાવના આત્મા તેનો સંબંધ છોડી દેશે અને વૈક્રિય શરીર ધારણ કરશે મને વિશ્વાસ છે કે તમારી અસાવધની શરીર પ્રત્યે છે નહિ કે આત્મચિંતનમાં. અશાતાના ઉદયમાં મોહને કારણે વિકલતા થવાનો સંભવ છે. તેમ છતાં અંશમાત્ર પ્રબળ મોહને લીધે આત્મ ચિંતનમાં બાધક જ નહિ બને. મને શ્રદ્ધા છે કે તમે આ માર્ગ હશો અને જીવનના અંતકાળ શ્રી આત્મકમલ લબ્ધિ જ્ઞાનમંદિર, દાદર, મુંબઈ. ૩૯૭ ) Page #411 -------------------------------------------------------------------------- ________________ 5 સુધી દઢ પરિણામ દ્વારા શુદ્ર બાધાઓ પ્રત્યે ધ્યાન આપશો નહિ. આ અવસર સંસારનો ઘાત કરવાનો છે. અશાતાના ઉદયમાં મહર્ષિઓ ઘોર તપ આચરે છે અને કલ્પનામાં ન આવે તેવું શરીર કુશ બનાવે છે અને પૂર્વ શરીરનું જે સૌંદર્ય હતું તેનો કાંઈ ખ્યાલ પણ આવતો નથી. પણ આત્મા દિવ્ય શક્તિથી અલંકૃત બને છે. આપશ્રીનું ધન્ય ભાગ્ય છે કે નિગ્રંથ નહિ હોવા છતાં કર્મોનો ભાર હળવો થઈ રહ્યો છે. કર્મો સ્વયં ઉદયમાં આવીને પૂર્ણ થઈ રહ્યાં છે. તમારી આવી સુંદર સ્થિતિનું શબ્દોમાં વર્ણન કરી શકતો નથી પણ મને અત્યંત હર્ષ થાય છે. કર્મોનો બોજ લઘુ થઈ રહ્યો છે તો તમારી સુખદ સ્થિતિ તો તમે જણાવો છો. શાંતિનું મૂળ કારણ શાતા કે અશાતા નથી પણ સમતા ભાવ છે. હવે તો તમારા માટે બ્રહ્માનુભવ એ જ પરમાવધિ લાગે છે. કેટલાક માનવીઓ ક્રમિક રીતે અન્નાદિનો ત્યાગ કરીને સમાધિ મરણનો પ્રયત્ન કરે છે. તમારા પુણ્યોદયથી આહારાદિ સ્વયં છુટી ગયા છે અને બાહ્ય પદાર્થો દ્વારા દુઃખદાયક સ્થિતિ થાય તે પણ રહી નથી. હે ભાઈ ! તમે લેશ માત્ર કલેશ કરશો નહિ, જે કર્મો પૂર્વોપાર્જિત છે તે આવી પરિણતિથી નાશ પામીને આત્માને લઘુ બનાવે છે એનાથી વધુ આનંદનો બીજો ક્યો અવસર હોય? મને સાચા હૃદયથી પશ્ચાતાપ થાય છે કે હે બંધુ હું આ અવસ્થામાં તમારી વૈયાવચ્ચ કરવા માટે સમર્થ બની શક્યો નથી. આ. શુ. ચિ. ગણેશપ્રસાદ વર્ણ માઘ વદ ૧૪, સંવત ૧૯૯૪ સંદર્ભ સમાધિમરણ પત્ર પુંજ લેખક : ગણેશપ્રસાદ વર્મી - સંપાદક : કસ્તુરચંદ્ર નાયક, જયપુર. ર૩. પત્ર નિશ્ચય શ્રી આત્મકમલ લબ્ધિ જ્ઞાનમંદિર, દાદર, મુંબઈ. ૩૯૮) Page #412 -------------------------------------------------------------------------- ________________ પૂ. દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનના સિદ્ધાંતોના પૂર્ણ જ્ઞાતા વરુ અને સાધક શ્રી ચંદ્રકાંત પટેલ મહાત્મા તરીકે વંદનીય-પૂજનીય વિભૂતિ માનવામાં આવે છે. શ્રી ચંદ્રકાંત પટેલ અક્રમવિજ્ઞાની દાદાશ્રી અંબાલાલ મુળજીભાઈ પટેલના ભત્રીજા છે. આ એમની વ્યવહારની ઓળખાણ છે પણ સાચી ઓળખાણ તો ‘મહાત્મા’ તરીકેની અક્રમ વિજ્ઞાનની વિચારધારાને જીવનમાં ચરિતાર્થ કરી હતી તેનું મૂલ્ય ઉચ્ચ કોટિનું છે. - શ્રી ચંદ્રકાંતભાઈએ પૂ. દાદાશ્રીને ઈ.સ. ૧૯૬૨માં અક્રમ વિજ્ઞાન અંગે પ્રશ્નો કર્યા હતા તે પત્ર રૂપે જગત સમક્ષ જાહેર કરવામાં આવ્યા છે. આ પત્રોનું વસ્તુ દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનને સ્પર્શે છે. પત્રનિશ્ચયમાં કુલ ૨૯ પત્રો છે. “પત્ર નિશ્ચય' શીર્ષકમાં નિશ્ચય' શબ્દ હેતુપૂર્ણ છે. અક્રમ વિજ્ઞાનના ઉપાસક મહાત્મા ચંદ્રકાંત પટેલે વિચારોને જીવનમાં આત્મસાત કર્યા છે અને તે દ્રષ્ટિએ એમના પત્રોમાં નિશ્ચયથી તે માન્યતા રહેલી એમ ફલિત થાય છે. જ્યાં સુધી વિચારોની સ્થિરતા થાય નહિ અને સંકલ્પ વિકલ્પની દ્વિધાજનક પરિસ્થિતિમાંથી જીવાત્મા બહાર નીકળે નહિ ત્યાં સુધી આત્માની ઓળખાણ દૂર-સુદૂર છે. ગમે તેટલાં શુભ નિમિત્તા પ્રાપ્ત થવા છતાં આવી સ્થિતિ સર્જાય છે એટલે “સ્થિરતા” મક્કમતા – સંકલ્પ શક્તિ જેવા ગુણોનો વિકાસ થાય તો જ આત્મસ્વરૂપ દર્શન સહજ સાધ્ય બને છે. ચંદ્રકાંતભાઈના પત્રોમાંથી સારભૂત વિચાર એ છે કે અક્રમ વિજ્ઞાનની વિચારધારાને દઢ મનથી સ્વીકારીને અનુસરણ કરવું જોઈએ. આ અંગેના કેટલાક પત્રો અત્રે પ્રગટ કરવામાં આવ્યા છે. શ્રી આત્મકમલ લબ્ધિ જ્ઞાનમંદિર, દાદર, મુંબઈ. ૩૯૯) Page #413 -------------------------------------------------------------------------- ________________ (૧) સત્પુરૂષનું યોગ બળ સારાય જગતનું કલ્યાણ કરો. પરમ સત્ પામ્યા પછી પરમ સત્ ચિત આનંદને પ્રત્યક્ષ નિહાળ્યા પછી તેનો અનુભવ સન્મુખ જોયા જાણ્યા પછી; સત્ સત્ અનુપમ - અદ્ભુત છે તે પ્રત્યક્ષ પ્રમાણ સહિત પરિણામ રૂપ મૂર્તિમંત જોયા જાણ્યા પછી પણ હે જીવ અનાદિનો અધ્યાસ છુટતો નથી તો કરૂણા - ખાવા સિવાય શું બાકી રહે ? પુરૂષાર્થને સમજ્યા નથી - અને કાયમ પરસત્તા મારું રક્ષણ કરે - પારકા મારા માટે પુરૂષાર્થ કરે - મને બધું તૈયાર મળે - જાદુ થઈ જાય – હું બધું પામી જાઉં. મારે કશું જ વિચારવાનું નહિ. આજ્ઞા પાળવી તે પણ ક૨વાપણું જ છે - તો પછી એ પણ કેમ - ભાવ ક૨વો કરાવવો એ પણ કર્તાપણું છે - મારે કશું જ કરવાનું નહિ. બસ જાદુ થઈ જાય ! આ મેળ કેમ કરી ખાય ? અનાદિની ટેવ - અવળું જ અવળું. જ્ઞાની ભગવંતની દૃષ્ટિ - તેની સમજણ - તેમની રીત તેમનો આશય કોઈ મહાભગવંતને સમજાય. સત્સંગ પણ જ્ઞાની આજ્ઞાએ થાય, સ્વબોધ પણ જ્ઞાની આજ્ઞાએ થાય. જ્ઞાનીની પણ સમજણ માગી લે છે. આજ દિન સુધી પ્રારબ્ધને પુરૂષાર્થ માની અવળું જ ચાલ્યા છીએ. હવે સમજાય છે કે જ્ઞાની ભગવંતથી થોડા પણ દૂર ગયા તેમાં ખોટ સિવાય બીજું કશું નથી. બુદ્ધિમાં તડ પડી છે પણ તૂટી નથી. દાદાનો શબ્દે શબ્દ યાદ આવે છે - અહંકાર ઘસાયો છે, ખૂટ્યો નથી. ખેતર ખેડી નાંખ્યું હાશ થઈ પણ જ્ઞાનીએ કહેલું કે શ્રી આત્મકમલ લબ્ધિ જ્ઞાનમંદિર, દાદર, મુંબઈ. ૪૦૦ Page #414 -------------------------------------------------------------------------- ________________ ચેતતો રહેજે – વરસાદ આવે છે. ગાંઠો ફૂટશે - ત્યારે ભ્રમ ભાંગશે. તમારી કૃપા કરુણા સિવાય તથા તમારા સંગ સિવાય કશું જ સમજાતું નથી. તમારી હાજરી જ સર્વસ્વ છે તેમ પ્રમાણ સહિત સમજાયું છે. તો આશીર્વાદ આપશો. એ જ વિજ્ઞપ્તિ અમારા પ્રણામ. આપનો દાસાનુદાસ ચંદ્રકાંત. (૨) પ્રમાદ આજ્ઞા અને જે ભેદક જ્ઞાન પરમપુરૂષથી પ્રાપ્ત થયું તેના ઉપયોગમાં કયા સંજોગો કયા ભાવો, કયા પદાર્થો, કયા સંબંધો, કઈ ઈચ્છાઓ ક્યાં ક્યાં આકર્ષણરૂપે બાધા કરનાર થાય છે. હજુ કઈ લાલસા મોહ તેને ખેંચે છે. આ જગતની કઈ માન્યતાઓ તેને નિજ ધ્યાનથી ચલાવે છે. ક્યાં ભયસ્થાનો છે, જે તેને પુરૂષાર્થમાં બાધારૂપ થાય છે. તેનો આ જીવે સૂક્ષ્મપણે અથાક પ્રયત્ને જાગ્રતપણે વિચાર કર્યો નથી. જાત શત્રુઓ જાણતો નથી ચતાં આશ્ચર્ય છેકે ભૂલો પડ્યો ત્યાંથી ફરીથી ગણતો-પ્રતિક્રમણ વગેરેથી નિર્મળ થતો, મંદ ઉત્સાહી છતાં મોક્ષ અને મોક્ષદાતા જ્ઞાનીને ભૂલતો વળગી રહ્યો છે. દ્રઢ નિશ્ચય કર્યો નથી. દ્રઢ નિશ્ચયને સમજ્યો પણ નથી કારણ ફરી ફરી નિશ્ચય કર્યે જાય છે. નિશ્ચય લક્ષરૂપ રાખી તેમાં દ્રઢ પ્રહારી થતો નથી. છતાં કર્મરૂપી શત્રુથી મુકાતો ૫૨મ શાંતરસનો અનુભવ કર્યો હોવાથી જેની બધી જ વૃત્તિઓ શાંત થઈ છે, તે પણ આશ્ચર્ય છે. અતિક્રમણ થઈ ગયા પછી સંજોગ વીખરાતાં ફરીથી નિજસ્વરૂપનું સ્મરણ થાય છે અને પ્રતિક્રમણ કરી ઉત્સાહી બની ધ્યાનમગ્ન થાય છે. આ કેવું આશ્ચર્ય છે. આમ કરતાં કરતાં પણ શ્રી આત્મકમલ લબ્ધિ જ્ઞાનમંદિર, દાદર, મુંબઈ. ૪૦૧ Page #415 -------------------------------------------------------------------------- ________________ ' વધતી દશાનો અનુભવ અવશ્ય થાય છે. લક્ષરૂપ આત્મા-ધ્યાનરૂપ સપુરૂષ અને શ્રવણ કરવા યોગ્ય એકમાત્ર જ્ઞાનીની વાણીને ફરી ફરી આરાધતાં અનુભવની વધતી દશા પામે છે. લક્ષ પ્રતીતિ ક્યારેય ચુકતો નથી તેમ ફલિત થાય છે. શું આ કાળને વિષે આશ્ચર્ય નથી? મોક્ષદાતા સપુરૂષની જ આ બલિહારી છે. કરૂણા છે, કૃપા છે. સતત જાગૃતિ આપી સૂક્ષ્મપણે શું જ્ઞાની તેને પકડી રાખતા હોય તેમ લાગે છે. એકવખત જ્ઞાનથી ઝલાયો તે કેમ કરી પડે? મોક્ષ પર્વતના હામી-માર્ગ પ્રકાશજ્ઞાનીની બલિહારી ઓર છે. તેમના આશ્રયે આવ્યો તેનો ઉદ્ધાર જ્ઞાની શિરે છે. મોક્ષે જવું ન હોય તો આશ્રિત થઈશ જ નહિ. મોક્ષે જવું હોય તો તેમને છોડીશ નહીં. સર્વ પ્રકારે તેમના શિરે પડી, પગે પડી, ગમે તેમ કરી તેની કૃપા પ્રાપ્ત કરી લે. જ્ઞાનીની અને દાદાભગવાનની કૃપા તારી પ્રગતિ પુરૂષાર્થ ઉપર છે. તારી જેટલી વધતી દશા એટલા જ્ઞાની ખુશ થશે. તારો જેટલો પ્રબળ આત્મ ઉપયોગ સ્થિરતા તેટલા જ્ઞાની વધારે કૃપાવંત થશે. બાકી જેનું સર્વ પ્રકારે ભિખારીપણું ગયું છે તે બીજા કોઈ પ્રયત્નથી કૃપાવંત બની શકે તેમ નથી એવું લાગે છે. જ્ઞાનીની આજ્ઞાનો દ્રઢ નિશ્ચયી આરાધક જ્ઞાની પ્રિય હોય છે. તે જોઈ જ્ઞાની હરખાય છે. આત્મહેતુ- આત્મહિતાર્થ થતી આત્મસહાયકદરેક પ્રવૃત્તિમાં, જ્ઞાની સહજ પણે કૃપાવંત હોય છે. કર્મ સહાયક પ્રવૃત્તિમાં જ્ઞાની વીતરાગ છે. પછી તે મહાત્માઓથી હોય કે અન્યથી હોય. સંદર્ભ : પત્ર નિશ્ચય લેખક : ચંદ્રકાંત પટેલ - શ્રી દાદા ભગવાન ટ્રસ્ટ, મુંબઈ. POST, શ્રી આત્મકમલ લબ્ધિ જ્ઞાનમંદિર, દાદર, મુંબઈ. રર ૪૦૨ ) Page #416 -------------------------------------------------------------------------- ________________ ૨૪. સાધના પ્રેરક પત્રો સુવિશાળ ગચ્છાધિપતિ આચાર્યવિજય રામચંદ્ર સૂરીશ્વરજીનાં આજ્ઞાવર્તી પ. પૂ. સાધ્વીજી જયાશ્રીજીએ પોતાના શિષ્યાઓને પ્રસંગોચિત સંયમની વિશુદ્ધ સાધના માટે પ્રેરક પત્રો લખીને સંયમયાત્રા આદર્શ દૃષ્ટાંતરૂપ બને તેવી અનુકરણીય અને અનુમોદનીય બનાવી હતી. તે પત્રોનો સંચય સાધના પ્રેરક પત્રો નામથી સં. ૨૦૧૩માં પ્રગટ થયેલ છે. એક તરફ જીવનની વસંત પુરબહારમાં ખીલી હતી ત્યારે તેથી અધિક હરિયાળી અને આધ્યાત્મિક વસંતની ચેતન્ય શક્તિના પ્રભાવથી ૨૧ વર્ષની યુવાન વયે જાસુદબહેને ભાગવતી પ્રવજ્યા અંગીકાર કરી અને જાસુદબહેને જયાશ્રીજી સાધ્વીજી નામથી આધ્યાત્મિક જીવન માર્ગે રત્નત્રયીનાં આરાધક બન્યાં. ૬૯ વર્ષનો દીર્ધ દીક્ષાપર્યાય અને શિષ્યા પ્રશિષ્યા પરિવારને ગુરૂણી તરીકે પૂ. સાધ્વીજીએ પ્રેરક પત્રો લખ્યા હતા. તે પત્રો સર્વ કોઈ સાધ્વી પરિવારને સંયમયાત્રા સફળ બનાવવા માટે માર્ગદર્શક છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે સાધ્વી જીવનમાં સાધના ક્ષેત્રે આગળ વધવા માટે માર્ગદર્શક મશાલ બની શકે એવા પ્રાપ્ય હિતશિક્ષા પત્રોની આ પુસ્તિકામાં સંગ્રહ કરવાનો સંપાદક પ્રયત્ન કર્યો છે, તે વર્તમાન સંદર્ભમાં ખરેખર આવકાર્ય છે. ઉત્તમ જીવન જીવનારા આત્માઓ આ જગતમાંથી જતાં જતાં આરાધનાનો અણમોલ ખજાનો સાથે લેતાં જાય છે તેમ આરાધક આશ્રિતોને પોતાના આદર્શ જીવન દ્વારા આરાધનાનું અખૂટ ભાથું પણ આપતા જાય છે. 5 શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. (૪૦૩) (૪૦૩ Page #417 -------------------------------------------------------------------------- ________________ સાધ્વીજી જયાશ્રીજી મ.સા. કે જેઓ પરિવાર માટે માતૃહૃદયી છે કહી શકાય. તેઓના હિતશિક્ષા પત્રોનો આ સંગ્રહ માત્ર તેઓના પરિવાર માટે જ નહિ અન્ય સાધ્વીગણ માટે પણ સાધના આરાધનામાં પ્રેરક બનવા સક્ષમ છે. નૂતન વર્ષની આધ્યાત્મિક શુભેચ્છા, નૂતનદીક્ષિત, સમર્પણ, સંયમ, વિનય, ગુર્વાજ્ઞા, અભ્યાસ, તપ, સમાધિ, મુમુક્ષુ અને સંયમ જીવનને અનુરૂપ વિષયોના પત્રો હિતશિક્ષારૂપે લખાયા છે. આ પુસ્તકમાં ૭૦ જેટલાં પત્રો છે અને પૂ. સા. શ્રીના હસ્તાક્ષરમાં પણ પત્રો પ્રગટ કરવામાં આવ્યા છે. જૈન પત્ર સાહિત્યના વિકાસમાં સાધુઓનું પ્રદાન હોય તે તો સ્વાભાવિક છે પણ પૂ. વડીલ વિદુષી સાધ્વીજી જયાશ્રીજીના પત્રો એ જૈન પત્ર સાહિત્યની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. અત્રે નમૂનારૂપે કેટલાક પત્રો પ્રગટ કરવામાં આવ્યા છે. સંયમસ્વી મરતી વખતે દીક્ષા દાતા ગુરૂ પરંપરાગત સિંહ-શિયાળના દૃષ્ટાંતવાળી હિતશિક્ષા સંભળાવે છે. ત્યારપછી ગુરૂની નિશ્રામાં સંયમ પાલન માટે હિતશિક્ષા જરૂરી છે તેવી ઉત્તમોત્તમ હિત શિક્ષાનો સંચય આ પત્રોમાં છે. કેટલાક પત્રોમાં વિષય નિર્દેશ થયેલો છે તો બીજામાં વિષય નથી પણ સંયમને પોષક હિતશિક્ષાના વિચારોવાળા પત્રો છે. આ પત્રોમાં ઔપચારિક વિગતો અનુવંદના-સુખશાતાઅનુમોદના વગેરે છે ત્યારપછી હિતશિક્ષારૂપે પ્રેરક વિચારો પ્રસંગોચિત્ત સ્થાન પામ્યા છે. - શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. - ४०४ Page #418 -------------------------------------------------------------------------- ________________ અનુવંદના અનંત લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામિ પ્રભુએ શ્રી વીરપ્રભુ પ્રત્યેની અવિચલ ભક્તિ તેમજ આજ્ઞાકારિતા વગેરે પાલનના પ્રતાપે અનાદિના રાગનો સંગ છોડી, વીર વીર કરતાં વીતરાગપણાની ભાવના પર આરૂઢ થઈ કેવળજ્ઞાન પામી પ્રભુના શાશ્વત સંગી બની ગયા એવી દશા આપણે પામી આ સંસાર ઉતીર્ણ બની જઈએ એવી યાચના શ્રી ગુરૂગૌતમ પ્રત્યે પ્રાર્થી નવિન વર્ષની સુવર્ણ પ્રભાતને મંગલમય બનાવીએ. દ. જયાશ્રી (પા. નં. ૩૩) (૨) વિનયાદિ ગુણયુક્તા - યોગ અનુવંદના સુખશાતાપૂર્વક જણાવવાનું કે નૂતન વર્ષે તમારી ભાવના સફળ કરી શકી નથી તો વાસક્ષેપ હવે અત્રેથી જ મોકલું છું જે મળેથી તમારી ભાવના સફળ કરશો. નૂતન વર્ષમાં ગત વર્ષે જે આરાધના સ્વાધ્યાય વિગેરે કરેલ હોય તેનાથી નવીન વર્ષે વિશેષપણે કરવાની નોંધ કરી એ શુભ પ્રવૃત્તિમાં વધારો કરી આત્મકલ્યાણમાં રસ પેદા કરવો. મોક્ષપુરીમાં જવા માટે ઘણી ઘણી સાધના જોઈશે. દેહને સાધનામાં ખપાવી . દેવો પડશે ત્યારે સાધ્ય સિદ્ધિ પ્રાપ્ત થશે. સાધ્ય પ્રાપ્ત કરવા માટે છે આ એક મનુષ્ય ભવ જ છે. જેને દેવતાઓ ઝંખે છે તે તેમને મળી પૂર શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. ૪૦૫) 3 Page #419 -------------------------------------------------------------------------- ________________ આ ગયેલો છે. બધું જ મળી ગયેલ છે. બાકી એક સાધના રહી છે. તેનો ? વિચાર કરી જરૂર અમલ કરવા ભાગ્યશાળી બનશો. એ જ. દયાશ્રીની અનુવંદના (પા. નં. ૩૪) વિનયાદિ ગુણ ગુણલંકતા યોગ અનુવંદના સાથે જણાવવાનું કે સૌ સમાધિમાં રહી અનંત ઉપકારી શ્રી જિનેશ્વર ભગવંતોએ ફરમાવેલી રત્નત્રયી પામ્યા છો. તો એવી આરાધના કરો કે જેથી આ ભવ સુધરી જાય. આરાધક ભાવને જીવંત રાખે અને આરાધનાની સામગ્રી અને એ સામગ્રીને આરાધવાનું સામર્થ્ય મળે એવો સુંદર પરભવ સર્જાય અને પરિણામે વહેલામાં વહેલું મુક્તિપદ પ્રાપ્ત થાય. આવી સુંદર દશાને સૌ પામો એ જ એકની એક અને સદાને માટેની શુભાભિલાષા. દ. જયાશ્રીની અનુવંદના (પા. નં. ૪૧) (૪) - વિનયાદિ ગુણોપેતા યોગ - અનુવંદનાપૂર્વક જણાવવાનું કે દીક્ષિત થનાર પુણ્યાત્માની ખૂબ જ ચકાસણી કરવી જરૂરી છે. આપણી અને એની બંનેની આરાધનામાં જરાયે ખામી ન આવે તે માટે ખૂબ જ લક્ષ્ય ન રાખવું. બીજું મુમુક્ષુની ભાવના ઘણી સારી છે. જે પ્રમાણે સંયમ જી. શ્રી જૈન જે. મૂ. સંઘ, દાહોદ. 3 a ૪૦૬) Page #420 -------------------------------------------------------------------------- ________________ માર્ગમાં અધિકતર સદ્ભાવની વૃદ્ધિ થાય તે પ્રમાણે તમારા સૌનું વર્તન હોવું ઘટે - માટે ખૂબ જ કાળજી રાખશો. મારા-તાસનો ભેદ ભુલી મુક્તિ પંથે કેમ આગળ વધે ? અને આગળ વધવામાં જેટલી આપણી સહાયતાની આવશ્યકતા હોય તેટલી સહાયતા કરવાથી આપણા ચારિત્ર મોહનીય કર્મની નિર્જરા દ્વારા આપણે પણ જલ્દી મુક્તિગામી બનીએ. એ જ ભાવના રાખવાના માટે સૌ સંપની રહેશો - સૌ સૌનાં ઉચિતને જાળવે - વડીલોની અશાતના ન થાય તે પ્રમાણે લક્ષ્ય રાખી એકમેક બની રહેશો. એ જ ખાસ ભલામણ. દ. જયાશ્રીની અનુવંદના (પા. નં. ૪૧) (૫) તપ વિનયાદિ ગુણયુક્તા - યોગ - અનુવંદના. સુખશાતાપૂર્વક લખવાનું કે ચીઠ્ઠી મળી. બીજું તે વર્ષીતપનો પ્રારંભ કર્યો હશે ? પૂજ્યપાદ પરમ તા૨ક ૫૨મ ગુરૂદેવશ્રીજીની મહાન પુણ્ય નિશ્રામાં તેઓશ્રીના જ શ્રીમુખે પચ્ચકખાણ કરવાનું ભાગ્ય સાંપડ્યું તે મહાન પુણ્યની નિશાની છે. તપશ્ચર્યા ખૂબ જ ભાવોલ્લાસપૂર્વક કરવી. વિધિ પણ બરાબર કરવી. આહાર સંજ્ઞાને મારવા માટે જ તપશ્ચર્યા ક૨વાની છે. તપ-આત્મસાત્ થઈ જાય આહારની લાલસા નષ્ટ થઈ જાય એ જ લક્ષ્ય બિંદુ કેન્દ્રિત કરી તપમાં આગળ વધવું. આહાર સંજ્ઞા ઉપર કાબુ નહિ આવે. સ્વાદનો રસ નહિ જાય તો તો તપનું જે ભગવાને ફરમાવેલું ધ્યેય છે તે ધ્યેય મેળવી નહિ શકીએ માટે સમજણપૂર્વક તપ જીવનમાં કેળવશો. જેથી વહેલી મુક્તિ મળે અને શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. ૪૦૭ Page #421 -------------------------------------------------------------------------- ________________ - અનાદિની જીવનની રખડપટ્ટી મુક્ત બની જાય. | વિનય ભક્તિ આદિ અપ્રમતપણે કરવા સાવધાન રહેવું. વડીલો તમારા માથે છે જે તેમની દોરવણી મુજબ સંયમ જીવનનું ઘડતર કરવા ઉજમાળ બનવું. કોઈની અવળી સલાહ માનવી કે સાંભળવી નહિ. સંયમ જીવનમાં સ્વચ્છંદતા ન આવી જાય તે માટે સાવધ રહેવું. બાકી ઘણી આળ-પંપાળ કરી આત્મ કલ્યાણનું લક્ષ્ય ચુકવું નહિ એ જ સંયમની આરાધનામાં જ મસ્ત રહેવું. દ. જયાશ્રીની અનુવંદના. (પા. નં. ૬૬) (૬). સમાધિ વિનયાદિ ગુણોપેતા આદિઠાણા યોગ્ય અનુવંદના સુખશાતા પૂર્વક જણાવવાનું કે સાધ્વી શ્રી - ને એક્સીડન્ટ થયાના સમાચાર જણાવતો તમારો પત્ર મળ્યો. સમાચાર જાણી દુઃખ થવું સહજ છે. તથાપિ બચી ગયા તેનો આનંદ. હવે તો ઘણી જ સાવધગીરીથી ચાલવું રહ્યું છતાંય આપણો પણ એ નિમિત્તે અશાતાનો ઉદય તીવ્ર આવ્યો હોય તો જ આ પરિસ્થિતિ ઊભી થાય. માટે સાધ્વીશ્રીને ખૂબ જ સમાધિ આપશો. આપણા કર્મના ઉદય સિવાય કોઈ જ અશુભ કરવા સમર્થ નથી. માટે ખૂબ જ શાંતિ આપશો અને આપણા પૂર્વ મહર્ષિઓએ કેવા જીવલેણ ઉપસર્ગો સહન કર્યા છે તેમજ કર્મક્ષય માટે કર્મોની ઉદીરણા કરીને પણ કર્મો ખપાવ્યા છે. માટે કર્મક્ષયના અવસર સમયે ખૂબ જ સુંદર ભાવનાથી આત્માને ભાવિત બનાવી ઉર્ધ્વગત અશુભ કર્મો જ 5 શ્રી જૈન જે. મૂ. સંઘ, દાહોદ. એક (૪૦૮) Page #422 -------------------------------------------------------------------------- ________________ ક્ષય કરવા સદા જાગ્રત રહેશો. કર્મના ઉદયને સમતાભાવથી - ભોગવતાં પૂર્વભવોનાં કેટલાંક અશુભ કર્મોનો ક્ષય થાય છે અને નવા શુભનો સંચય થાય છે માટે જરાય આર્તધ્યાન ન થઈ જાય તેની સંપૂર્ણ કાળજી સમભાવે સહન કરવા કાળજી રાખશો. શ્રી નવકાર મંત્રનું જ સ્મરણ રાખશો. તમે લઘુવયમાં સંયમ ગ્રહણ કર્યું છે. સુંદર આરાધના કરતાં અશુભનો ઉદય આવ્યો તો એ અશુભકાળને પણ માનસિક સુંદર વિચારણા દ્વારા કર્મક્ષયનું કારણ બનાવશો. એ જ. દ. જયાશ્રીની અનુવંદના. (પા. નં. ૭૦) અભ્યાસ વિનયાદિ ગુણોપેતા યોગ અનુવંદનાપૂર્વક જણાવવાનું કે તારા અભ્યાસના સમાચારથી આનંદ-સંયમ જીવનમાં ગુર્વાજ્ઞામાં રહી જ્ઞાન, ધ્યાન, સમિતિ-ગુપ્તિનું સુંદર પાલન અને એને માટે જ ખાસ અભ્યાસ એમાં જ સંયમી આત્માને હંમેશા સ્વાર કલ્યાણ માટે મસ્ત રહેવું જોઈએ. વડીલ ગુર્નાદિની ખોટ સાલે પરંતુ ગુર્વાજ્ઞાના પાલનમાં સદા સજ્જ આત્માને તેમાં પણ ખૂબ જ આનંદ મગ્નતા હોય જ – માટે વડીલો જે હોય તેમની શક્તિ અનુસાર સેવા ભક્તિમાં રહી અભ્યાસાદિમાં ખૂબ જ લક્ષ્ય રાખશો. અભ્યાસમાં વિઘ્ન આવે છતાં જે ટાઈમ મળે તેમાં ખંત રાખી અભ્યાસ કરવા ચુકશો નહિ. એ જ. જયાશ્રીની અનુવંદના (પા. નં. ૬૩) - શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. (૪૦૯ ) Page #423 -------------------------------------------------------------------------- ________________ (૮). વિનય વિનયાદિ ગુણોપેતા - યોગ - અનુવંદના. સુખશાતા પૂર્વક લખવાનું કે ક્ષમાપના પત્ર મળ્યો. ક્ષમાપના સાચા દિલથી તથા જેની જેની સાથે સામાન્ય પણ મનદુઃખ થયું હોય તેની સાથે ક્ષમા કરવી એ જ સાચી ક્ષમાપના છે. આપણા જીવનમાં વિનયગુણ તાણાવાણાની જેમ વણાઈ જવો જોઈએ. સંયમી આત્મા વિનય વિહોણો શોભે નહિ માટે સૌથી પ્રથમ એ જ ગુણને જીવનમાં કર્મવશ છે. આપણો આત્મા કોઈના દુર્ગુણો જોઈને મલીન ન બને એની સંપૂર્ણ સાવધાની રાખવી. ભક્તિ કરવાના સમયમાં ભક્તિ તે સિવાયના ટાઈમમાં અભ્યાસ સ્વાધ્યાયાદિમાં જ મસ્ત રહેવું. તપસ્વીઓની વૈયાવચ્ચમાં જરાય પ્રમાદ કરવો નહિ. વડીલો પ્રત્યે બહુમાન કેળવો એ જીવનમાં ન આવે તો ઉપકારીઓ પ્રત્યેનો ઉપકાર ક્યાંથી બાદ રહે? એ જ. જયાશ્રીની અનુવંદના (પા. નં. ૬૦) સંદર્ભ સાધના પ્રેરક પત્રો લેખિકા : પૂ. પ્રવર્તિની સા. શ્રી જયાશ્રીજી મુંબઈ શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. (૪૧૦) Page #424 -------------------------------------------------------------------------- ________________ ૨૫. સમાધિ પ્રેરક પત્રો પૂર્વભવનાં કર્મોનું ભાથું લઈને જીવાત્મા આવે છે ત્યારે ભવિષ્યમાં જીવન કેવું હશે એની કોઈ કલ્પના કરી શકાતી નથી. પૂ. આર્યયશાશ્રીજીએ પૂર્વના મહાન પુણ્યોદયે મોક્ષમાર્ગ પ્રતિગમન કરવા માટે સંયમ જીવનનો અપૂર્વ આત્મોલ્લાસથી સ્વીકાર કર્યો અને રત્નત્રયીની આરાધના સારી રીતે ચાલતી હતી પણ પૂર્વના અશુભ કર્મના ઉદયે તીવ્ર અશાતનો અનુભવ કરવો પડ્યો હતો. અશાતાવેદનીયના ઉદયે પણ પૂ. સા. શ્રી પ્રસન્નવદન અને શાંતિસમતામાં રમતાં હતાં. આ સમયે શ્રી સિદ્ધિપદના સંદેશવાહક, શાસ્ત્ર સિદ્ધાંત સામાચારી સંરક્ષક, પરમ શાસન પ્રભાવક સ્વ. પૂ. આચાર્ય વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. વાત્સલ્ય યુક્ત મોતીના દાણા સમાન સ્વ હસ્તે પત્રો લખીને સમાધિમાં લાવ્યા હતા. (આર્યયથાશ્રીજી) આ પત્રોનું વાંચન, શ્રવણ અને ચિંતન સમાધિ પ્રેરક હતું. જીવાત્માના અંતિમ સમયે સમાધિ દુર્લભ છે પણ પૂ. સાધ્વીજી મ.સા.ને આચાર્યદેવના પત્રોએ સમાધિમાં નવો પ્રાણ પૂર્યો હતો. તે પત્રોથી સતત આત્મ જાગૃતિ પણ આવી હતી. એવા ઉત્તમોત્તમ પત્રો ‘સમાધિ પ્રેરક પત્રો’ નામથી પ્રગટ કરવામાં આવ્યા છે. પૂ. આચાર્યદેવશ્રીની જિનવાણી અમૃતસમાન અને દિવ્યજીવન જીવવાની અપૂર્વ ચૈતન્ય શક્તિ પૂરી પાડે તેવી હતી તેનો આ પત્રો દ્વારા પરિચય થાય તેમ છે. પત્ર સ્વરૂપને વફાદાર રહીને રહસ્યમય અને અર્થપૂર્ણ વિચારોનો આ પત્રોમાં સમાવેશ થયો છે. પૂ. શ્રીના જ્ઞાનની સાથે આરાધક આત્માને સમાધિ માટે પ્રે૨ક વિચારો પૂ. સાધ્વીજીના શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. ૪૧૧ Page #425 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં ચરિતાર્થ થયા હતા. આ પત્રો સૌ કોઈને માટે અંતિમ સમાધિમાં અનન્ય પ્રેરક બને છે. અત્રે ઉદાહરણ રૂપે કેટલાક પત્રો પ્રગટ કરવામાં આવ્યા છે. (૧) અનુવંદનાદિ... આજના યુગના વાંચનથી ૫૨ બની શાસ્ત્રોનો અભ્યાસ કરવાથી તમને લાભ અનુભવાયો એની ભૂરિ ભૂરિ અનુમોદના. શાસ્ત્રોનો અભ્યાસ અને ધર્મકથાઓનું વાંચન જીવનમાં એવું બનાવી દો કે જેથી જીવન સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યક્ચારિત્ર અને સમ્યકૃતપથી ઝગઝગી ઉઠે. એ જ આ ભયંકર સંસારથી બચવાનો અને શિવસુખ પામવાનો રાજમાર્ગ છે. તમે એવા બની તમારા ઉપકારીઓને ખૂબ ખૂબ આનંદ આપનારા બનો અને સાથીઓ તથા આશ્રિતોને સન્માર્ગમાં ઝીલનારા બનાવો. એ જ એકની એક અને સદાને માટેની શુભાભિલાષા. (પા. નં. ૨૮) (૨) અનુવંદના... સુખશાતા સાથે લખવાનું કે ભારે અશાતાને શાતાની માફક વેદી નિર્જરા સાધી રહ્યા છો એની ખૂબ ખૂબ આનંદપૂર્વક અનુમોદના. તમારા જેવા માટે અશાતા પણ નિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્યનું જ કારણ બને એમાં શક નથી. ખૂબ સમાધિમગ્ન સુંદ૨ આરાધના અને સ્વાધ્યાયમય જીવન જીવ સારા પરિવાર માટે દૃષ્ટાંત ભૂત બની સ્વપરની શ્રી સિદ્ધગતિ ખૂબ નજીક બનાવી આત્મસ્વરૂપમાં શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. ૪૧૨ Page #426 -------------------------------------------------------------------------- ________________ રમણતાસ્વરૂપ શાશ્વત સુખનાં વહેલામાં વહેલા ભોક્તા બને અને સારા પરિવાર તથા પરિચયમાં આવનાર સૌ કોઈને શાશ્વત સુખના ભોક્તા બનાવો એ જ એક શુભાભિલાષા અને હિતશિક્ષા. (પા. નં. ૧૯) (૩) અનુવંદનાદિ...... શરીરની અસ્વસ્થતા મનને અસ્વસ્થ ન બનાવે એવી સાવચેતી રાખે એવું સુંદર જીવન જીવો કે જેથી આ જન્મ જન્મા૨ાનો સાર્થક બને એવી દશાને પામો એ જ એક શુભાભિલાષા. (પા. નં. ૪૭) (૪) અનુવંદનાદિ કઠિન વિહાર પણ સંયમ સાધનાના લક્ષ્યપૂર્વક થાય છે એ આનંદદાયક છે. નિરંતર સારું વાંચન-ચિંતન ચાલુ રહે એ હિતકારી છે. અંતિમ હિત શિક્ષાના અમલથી ખૂબ ખૂબ લાભ થવાની સંભાવના છે. સમાધિમગ્ન રહી આરાધનામાં લયલીન રહો એ જ એકની એક અને સદાની શુભાભિલાષા. (પા. નં. ૪૯) (૫) અનુવંદનાદિ સાધ્વી શ્રી આર્યયશાશ્રીને અશાતાનો ઉદય ભારે જણાય છે તેઓએ હવે ખૂબ સાવધ બની સુંદર સંયમ જીવન જીવી સ્વાધ્યાયમાં શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. ૪૧૩ Page #427 -------------------------------------------------------------------------- ________________ જ લયલીન રહેવું જોઈએ. ખરેખરૂં ભાવ ઔષધ એ જ છે. શરીર જ્યારે પોતાની જાત ઉપર જાય ત્યારે આત્માએ પોતાની જાતનો પણ શરીરને અનુભવ કરાવવો જોઈએ. આ વાત તમને સમજાવવી પડે તેમ નથી. માત્ર તેમને તેમની સમજનો ઉપયોગ રાખવાનું યાદ કરાવવું જરૂરી છે. આ યાદ કરવાનું સૂચન કરવા પૂર્વક અનુવંદના જણાવવા સાથે તેમને સુખશાતા પૂછશો. (પા. નં. ૪૧) અનુવંદનાદિ... સ્વાધ્યાયમાં એવો રસ કેળવો શરીરને પણ ભૂલી જવાય. એવી દશા જ આ જન્મને સફળ બનાવી પરલોક સુધારી પરમપદ વહેલું પમાય એવી સુંદર શક્તિ પમાડશે. એવી શક્તિ તમે પામો અને સાથીઓને પમાડો એ જ એકની એક સદાની શુભાભિલાષા. (પા. નં. ૪૪) અનુવંદનાદિ.. શરીર કષ્ટ એ આત્માને લાભદાયી છે. આ વાત ધ્યાનમાં રાખી સુંદર જીવન એવું જીવો કે જેથી આ જન્મ અજન્માવસ્થામાં પરિણમે એ સિવાય શાશ્વત શાન્તિ મળવાની નથી. માટે ખૂબ સાવચેતીભર્યું જીવન જીવો એ જ એકની એક શુભાભિલાષા. (પા. નં. ૪૬) શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. (૪૧૪) Page #428 -------------------------------------------------------------------------- ________________ (૮). શ્રમણપણારૂપ સુરતરૂની સુરમ્ય છાયામાં સમાધિ રસમાં લીન બની સુરલોકનાં સુખોનો પણ વટાવી જઈ આ જન્મમાં મુક્તિ સુખના સુખનો આંશિક આસ્વાદ અનુભવો એ જ એકની એક અને સદા માટેની શુભકામના. (પા. નં. ૩૩) (૯) ભગવાનની આજ્ઞાના પાલનમાં સુસજ્જ બની એવું નિર્મળ જીવન જીવો કે જેથી પરલોકની ચિંતા ન કરવી પડે અને પરમપદ ખૂબ ખૂબ નજદિક બની જાય. આવી દશા પામો એ જ એકની એક શુભાભિલાષા. (પા. નં. ૩૬) (૧૦). અનુવંદનાદિ.. શાસન ઉપર આક્રમણ આવે અને હઠાવવાના જ હોય. એમાં વ્યથા જેવું કશું જ નથી. આ વિષમકાળમાં એવાં આક્રમણો આવવાનાં અને શક્તિ સંપન્નો એ એની અસરથી ભવ્ય જગતને બચાવવાની કોશીશ કરવાની એ જ એક ધર્મ. (પા નં. ૧૦) (૧૧) અનુવંદનાદિ... RSS શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. : ૪૧૫) Page #429 -------------------------------------------------------------------------- ________________ સંયમ, સાધના, તપ અને વિનય વૈયાવચ્ચની આરાધનામાં સહેજ પણ સ્ખલના ન થાય એવી સાવચેતીથી જીવો એ જ એકની એક અને સદાની મન:કામના. (પા. નં. ૩૨) સંદર્ભ : સમાધિ પ્રેરક પત્રો સંપાદક : સાધ્વીજી શ્રી આર્યયશાશ્રીજી - રાધનપુર. ૨૬. ગુરૂદેવની હિતશિક્ષા પૂ. આ. શ્રી લબ્ધિસૂરિના શિષ્યરત્ન પૂ. આ. શ્રી વિક્રમસૂરીએ પોતાના સમુદાયનાં વડીલ-સાધ્વીજી શ્રી જયાશ્રીજી, વિમળાશ્રીજી આદિઠાણાને ઉદ્દેશીને હિતશિક્ષારૂપ વચનો, વયને કારણે શારીરિક શિથિલતામાં પણ આત્માનો વિચા૨, માંદગીએ કર્મ નિર્જરાનો શુભ અવસ૨ છે અને દેહાધ્યાસ છોડી આત્માભિમુખ થવા વિશેના વિચારો પ્રગટ થયા છે. આ અંગેના અપ્રગટ પત્રો અત્રે પ્રગટ કરવામાં આવ્યા છે. પ. પૂ. આ. શ્રી લબ્ધિસૂરિના શિષ્યરત્ન વિક્રમસૂરિજીના કેટલાક પત્રો વિદુષી સાધ્વીજી જયાશ્રીજી અને વિમળાશ્રીજીને ઉદ્દેશીને લખાયેલા. તે પૂ. સા. વિમળાશ્રીજી પાસેથી મેળવીને આ અપ્રગટ પત્રો પ્રગટ કરવામાં આવ્યા છે. આ પત્રોમાં કોઈ તારીખ કે સ્થળનો ઉલ્લેખ નથી પણ પૂ. સા. શ્રીજે હિતશિક્ષારૂપે તથા પ્રસંગોચિત પત્રો અન્ય સાધુ પાસે લખાવ્યા હતા તેને ગોઠવીને જૈન પત્ર સાહિત્યમાં સ્થાન આપવામાં આવ્યું છે. સંયમ જીવનને પુષ્ટિ મળે કર્મોદયથી અશાતા-વેદના ભોગવવી પડે પુદ્ગલની આસક્તિ ન રાખવી. વગેરે વિચારો પ્રગટ થયા છે. શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. ૪૧૬ Page #430 -------------------------------------------------------------------------- ________________ નૂતન વર્ષની શુભેચ્છા વિનયાદિ ગુણગણ વિભૂષિતા વિદુષી સાધ્વી શ્રી જયાશ્રીજી, વસંતશ્રીજી, વિશ્વપ્રભાશ્રીજી, વિમલાશ્રીજી, વિનીતાશ્રીજી, સૂર્યમાલા, વિનીતમાલા, વિપુલમાલા, વંદનમાળા, વિવેકમાળા, વીતરાગમાળા, વિશિષ્ટ માળા અનુ. રહી છે. આ નૂતન વર્ષ તમારા આત્મામાં નવનવભાવ કુસુમોનો ઉદ્ગમ માટે એક મહાન ઉદ્યાન બને અને અન્સાયોને આરાધનાની સુરભિશ્રી પ્રદાન કરે. એ જ વિક્રમસૂરિ. (૨) કર્મવિપાક વિશ્વપ્રભાશ્રીજી અનુ. તૂ ખુબ સહનશીલ બનજે. આવેલ ક્રૂર કર્મોના ઉદયમાં સ્થિર રહેજે. આવેલો કર્મોદય ખૂબ સારા અવસરે આવ્યો છે કે આ પૂર્વભવમાં કરેલા કાર્યોનું ફળ છે. એટલે આપણામાં બળ પેદા થશે અને કર્મોને કેવી રીતે સહવા એની બળ પ્રાપ્ત થશે. બસ ખૂબ સહનશીલતા કેળવીને પાયોદયનો સર્વથા નાશ કરવામાં સમર્થ બને. એ જ.. હિતશિક્ષા વિનયાદિ ગુણગણલંકૃતા પ્રશાન્ત સ્વભાવી વયોવૃદ્ધા સાધ્વીજી છે 5 શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. ૪૧૭) Page #431 -------------------------------------------------------------------------- ________________ 'બા, ક શ્રી મંગળાશ્રીજી તથા વિદુષી સાધ્વીશ્રી જયાશ્રીજી આદિ. અનુવંદન સહ જણાવવાનું કે તમારો પત્ર મળ્યો. અષ્ટક વાંચ્યું. ઘણું સરસ બન્યું છે. આજ્ઞાકારિપણામાં શક્તિઓ ખીલી જાય છે. તેનું જ્વલંત ઉદાહરણ છે. આવો થોડો થોડો પ્રયત્ન કરતા રહેવાથી શક્તિઓને બહારની હવા મળે જેથી તે પોતાનું સ્વરૂપ બતાવી શકે. અમો બધા પૂ.ગુરૂદેવની અદશ્ય કૃપાથી સુખશાતામાં છીએ. તમો બધા સુખશાતામાં હશો. મંગળાશ્રીજીની સમાધિ ટકાવવી અને તમારું કામ છે એમને કાનની વેદના હવે ઓછી થઈ હશે? હવે એમણે પોતે જ પોતાની સમાધિ ટકાવવા પ્રયત્ન કરવો જોઈએ અને એમાં ખાસ પ્રયત્ન નવકાર મંત્રનો જાપ આખો ન થાય તો “અરિહંત' આટલા પદનો જાપ ખૂબ સારી રીતે ચાલુ રાખવો. આત્મા કહે છે કે મારે હવે આ શરીર જુનું થઈ ગયું છે. હવે તો કોઈ એવા નવા શરીરનો અધિષ્ઠાયક બનવું છે કે જે મારા કહ્યામાં રહે અને મારી સાધનામાં સહાયક બને હવે નકામાં થયેલા આ દેહનું મમત્વ મરી ગયું છે એટલે આ દેહનું જે થવાનું હોય તે થાય મારે તો હવે નવ થનારું શરીર સુંદર બને એ માટે “અરિહંત' સિવાય કોઈને યાદ કરવા નથી જવાના નથી મારો ખોરાક. તો “અરિહંત' મારું જલપાન તોય “અરિહંત' મારે બોલવાનું તો પણ અરિહંત મારા શ્વાસોશ્વાસ તે પણ અરિહંત મારી ભૂજા તો પણ અરિહંત મારો આત્મા અરિહંત બની ગયેલો જોઈએ. મારા આત્માના, શરીરના કે શરીર દ્વારા સંબંધી બનેલા સહુને અરિહંતની જ ધૂન સંભળાય એવું બનવું છું. “કિસકે ચેલે કિસકે પૂત” : બસ એક આત્માને જ સબૂત કરી લેવો જોઈએ. શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. ૪૧૮) Page #432 -------------------------------------------------------------------------- ________________ (૪) મમતા, ત્યાગ અને આત્મભાવ પરમ પૂજ્ય પરમગુરૂદેવ આચાર્યદેવ તરફથી અનુવંદન. સુખશાતા સહ જણાવવાનું કે તમારો પત્ર મળ્યો. મંગળાશ્રીજીનો લોચ સારી રીતે થયો તેઓ હજી સુધી પણ કેળવી રહ્યા છે એટલે એમનો આત્મા ખૂબ કેળવાયેલો છે. એવા આત્માઓ જ આત્મસાધના સાધી શકે છે. શરીરની મમતા મરી ગઈ પછી જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે મમતા પેદા કરાવી શકે. સંયમ દેહ મળ્યા પછી આ ભૌતિક દેહની હિંમત વિદેહ બનવાની ભાવનાવાળા આત્માઓ આંકતા નથી એમને મન તો સંયમ દેહ કેમ નિરોગ દેહ અને પુષ્ટ બને એ જ એક મનોકામના હોય. સંયમ દેહ દુર્બળ ન થાય એ માટેનો એને હંમેશા ઉત્તમ ભાવનારૂપી ખોરાક આપવો જોઈએ. પોતાના આત્મા સિવાય આ અવસ્થામાં જરાય ચિંતા કરવી જોઈએ. આપણી પાછળ આપણે હોઈ જો તૈયાર કરવાની સમુદાયની ચિંતા જરાય રાખવી નહિં. નવકાર મંત્રના જાપમાં અપ્રમત્ત રહેવું." એ જ.. મારો નવકાર બેલી છે પૂજ્ય ઉપાધ્યાયજી મ. તથા પં. વિક્રમવિજય આદિ તરફથી. સ્ત્રી શ્રી જૈન . મૂ. સંઘ, દાહોદ. હૈ (૪૧૯ Page #433 -------------------------------------------------------------------------- ________________ - વિનયાદિ ગુણ વિભૂષિતતા સાધ્વીશ્રી મંગળાશ્રીજી આદિ." અનુવંદન સુખશાતા સહ જણાવવાનું કે તમારું શરીર હવે અનેક રોગથી ઘેરાતું જાય છે. એટલે હવે શરીર કહે છે કે તમારો અને મારો સંબંધ પૂરો થવા આવ્યો છે. હવે શરીર દ્વારા નામકર્મનો ભોગવટો સમાપ્ત થવા આવે છે ત્યારે આપણે પણ જે આપણને આરાધનામાં વિઘ્ન કરી જવા માગું છું તેના ઉપર થોડો પણ રાગ શા માટે રાખીએ. શરીરનો ઉપયોગ ધર્મરાધનામાં થાય ત્યાં સુધી એને સાચવીએ. હવે જ્યારે એ શરીર રોગો દ્વારા આપણને આરાધનામાં અંતરાય નાંખે છે તો એનો મનથી ત્યાગ જ કરી દેવો જોઈએ. છતાં આજ સુધી આપણે એનાથી આરાધના કરી છે. એટલે છેલ્લો છેલ્લે એ પણ એમાંથી સાધી લઈએ. એટલા પૂરતો જ ઔષધોપચાર લેવાનો છે. રોગોને જેટલા હુમલા કરવા હોય તેટલા હુમલા કરે પણ નવકાર મંત્રનું સ્મરણ જરા પણ તૂટે નહિ. એનો ખૂબ ખ્યાલ રાખવો. જેટલી નવકારમંત્રની આરાધના થશે તેટલું રોગનું સહન કરવાનું બળ વધે છે. રોગમાં જ સહન શીલતા એ જ એક કર્મના ઘા ન લાગે તે માટેનું બખ્તર છે. માટે પોતે નવકાર ગણવા અથવા બીજા પાસે સાંભળ્યા કરવા. આખો નવકાર ન ગણાય તો “અરિહંત” આટલા પદનો જાપ કરવો. કર્મ રોગને દૂર કરનારો અરિહંત' નો જાપ એ જ રામબાણ ઈલાજ છે. આત્મામાં નિશ્ચયનયથી કોઈ રોગ નથી પણ કર્મના સંયોગના લીધે જ આત્મા રોગી બન્યો છે. માટે આ શરીરના રોગ તરફ ખ્યાલ ન કરતાં કર્મ રોગનો ખ્યાલ કરી અશાતાના ઉદયને સમભાવે ભોગવી લેવાય. એ જ કર્મને શક્તિનો પરમ ઉપાય છે. નરકમાં આ આત્મા એ ઘણી છે. ઘણી વેદનાઓ સહી એટલે આત્મામાં સહન કરવાની નક્કર તક છે પણ આત્મ વીર્ય પ્રગટાવે તો બને તેટલી વીર્ય પ્રગટાવવા ત્રી શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. D1 ૪૨૦) Page #434 -------------------------------------------------------------------------- ________________ સહનશીલતા કેળવવી જોઈએ. એ સહનશીલતા લાવવા સારું છે, અરિહંતના જાપનું બળ જોઈએ. મનમાં એનું રટણ ચાલ્યા કરે. બસ આ એક અરિહંત સિવાય કશું જ યાદ આવવું જોઈએ નહિ. આપણી રક્ષા કરનાર, ભવોભવમાં સાથ દેનાર, દુઃખમાં દળનાર અને સુખને આપનાર અરિહંત પદનો જાપ ચાલુ રાખવો, બીજી કશી જ ચિંતા કરશો નહિ. એ જ. પં. વિક્રમવિજય દેહની નહિ આત્માની મમતા પરમ આરાધ્યપાદ પરમપૂજ્ય પરમગુરૂ દેવતા તરફથી પ. વિક્રમવિજય, વિનયાદિ ગુણ ગણ વિભૂષિતા વયોવૃદ્ધા સાધ્વીજી મંગળાશ્રીજી તથા પરમવિદુષી સાધ્વી શ્રી જયાશ્રીજી તથા વસંતશ્રીજી તથા વિશ્વપ્રભાશ્રીજી યોગ્યાનુંવંદન. સુખશાતા પૂર્વક જણાવવાનું કે તમારા તમામ પત્રો મળ્યા છે. જવાબ આપવામાં મેં ઘણી ઢીલ કરી છે અને તમારા આત્મામાં સમાધિ ઉજાવવી જોઈએ અને તેના પ્રેરક વચનો લખવા જોઈએ. આનું મને ઘણો ખેદ છે. વાંચવામાં એટલા તલ્લીન બની જવાય છે કે આખી દુનિયાને ભૂલી જવાય છે. હશે આ તો જો મારી કથની કહી. - તમો આત્માને ઓળખનારા છો. એના ગુણોને કેળવવા મેળવવા અને ખીલવવા પ્રતિદિન તત્પર છો. ખરેખર! તમારા જેવા આરાધક આત્માને તો આત્મા સિવાયની કોઈની ચિંતા કરવાની હોય જ નહિ. આત્માનો જાણ્યા પછી આત્માની ચિંતા ન થાય તો ક શ્રી જૈન છે. મૂ. સંઘ, દાહોદ. શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. ન ક ૪૨૧) Page #435 -------------------------------------------------------------------------- ________________ પછી ફાયદો શો ? આત્મા જાણી લીધો એટલે આત્માના ગુણો તરફ જ ધ્યાન એ ધ્યાન જિનશાસનમાં જ મળે આવું જિનશાસન ભવોભવમાં મળો અને એ મળે મળેલું ટળે નહિ એ માટે ખૂબ આત્માને સમતામાં રાખવો. શરીર શરીરનું કામ કરે અને આત્મા આત્માનું કામ કરે. શરીર એ આત્માનું દુઃખ આપનારૂં ત્યારે જ બને છે કે જ્યારે એના તરફ આપણી મમતા હોય જે આત્માઓ જેના ઉપર મમતા રાખે છે. પ્રાયઃ કરીને તે તેજ ધારણ કરનારા બને છે. આવા ત્યાગમય શ્રધ્યાય સાધુ જીવનમાં જેટલા દુષ્ટ કર્મોને આવવું હોય તેટલા ભલે આવે હું આમંત્રણ આપું છું. આપ શૂરવીર હોય તો કેળવણી પણ જરાય મુંઝાવું નહિ જ્યારે આપણી પાસે શ્રદ્ધા અને સમતારૂપી અઢળક ધન છે તો તેટલા લેણદારો આવે તેટલાને ચુકવી દઈએ. (૭) વિ. અનુવંદન અનુવંદના સુખશાતાની સાથે માલૂમ થાય કે તમો આવી માંદગીમાં જેવી સમતા કેળવશો તેવી કર્મનિર્જરાનો લાભ મળશે અને આગંતુક્કાલયા ઉંચી કક્ષાનું જીવ બનાવી શકશે માટે દુઃખ આવે સુખ લેવાને માટે છે. એમ માની કર્મનું દેવું આત્માને ઋણથી મુકાવી પોતાનું કલ્યાણ કરશો. વિ. લ. સૂરીશ્વરજી મ.સા. શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. ૪૨૨ Page #436 -------------------------------------------------------------------------- ________________ (૮) શરીર નહિ... આત્માનો વિચાર.. પૂ. ઉપાધ્યાયજી મ. તથા પં. વિક્રમવિજય આદિ વિનયાદુગુણગણ વિભૂષિતા સાધ્વી શ્રીમંગલશ્રીજી આદિ. અનુવંદન સુખશાતા સહ જણાવવાનું શ્રી ચિદાનંદમુનિના તપથી જાણવા મળ્યું કે તમારી તબિયત હાલમાં પૂર્વ કરતાં વધારે બગડી તો જણાવવાનું કે આ શરીર એક દગાખોર પદાર્થ છે. એની ગમે તેટલી સારવાર કરવામાં આવે પણ એ આપણું બન્યું નથી એ તો આત્માને દુઃખ આપવા માટે મોટા રાજાએ બનાવેલી એક જેલ છે. આપણે તો એના ઉપરનું મમત્વ ક્યારનું એ છોડીને બેઠા છીએ. અને હવે જ્યારે આપણાને ઉપયોગી રહ્યું નથી તો એના ઉપર મમત્વ રહે જ ક્યાંથી? અને જે બધા સંબંધો છે એ તો આ શરીરના છે એટલે એ બધાને ભુલીને આત્માનો સાચો સંબંધ અચિંત પરમાત્માને સિદ્ધ પરમાત્મા સાથે છે એટલે આપણે ખોરાક ચાવી દવા વગેરે બધું નમો અરિહંતાણ અથવા નમો સિદ્ધાણં જ હોવો જોઈએ આનું જ શરણ છે. માટે તો મહાત્માઓ મરણને વધાવી લેવા તૈયાર છું. એ કરવાથી જરા પણ કરતા નથી. મહાત્માઓ મૃત્યુને મહોત્સવ ગણાય. આરાધક આત્માઓને મરવાનો ડર પેદા કરી શકતું નથી. પૂ. ગુરૂદેવ મૃત્યુને જાણ્યું પણ જરાય ગભરાતા નથી એ અનેક વખત કરવું કે ઓ અમારા ગુરૂદેવ મૃત્યુ એ આપશ્રીને દાઢ વચ્ચે લીધા એ દવા એટલી જ વાર છે. ત્યારે તેઓશ્રી ફરમાવતા કે હું તૈયારી કરીને જ રહેલો છું. બસ આવી રીતે તૈયાર રહેજો સહુને અનુવંદના જ સુખશાતા જણાવશો. S શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. કરતી ૪૨૩) Page #437 -------------------------------------------------------------------------- ________________ વિ. અનુવંદન. શાસનની અવહેલનામાં જરૂર નિમિત્ત તો બન્યા છે પણ હવે આપણાથી આવી રીતે નિમિત્ત ન બની જવાય તેનો પુરતો ખ્યાલ રાખવો જોઈએ. નિષ્પક્ષપાત પણે સંયમની આરાધનામાં ૨૪ બનવા છતાં જો તે આત્માઓ કેવલભષોતાની જ અયોગ્યતાથી શાસનની નિંદા કરાવવામાં નિમિત્ત હોય તો આપણે મધ્યસ્થ ભાવવાળા હોઈએ તો કદાચ નિમિત્ત દોષથી બચી પણ જોઈએ. એમાં તો આપણો આત્મા સાક્ષી પુરી શકે યા તો જ્ઞાની જ જાણે. પણ આપણે આપણા આત્માએ નિર્ણય તો જરૂર કરી જ લેવાનો કે આપણી નિશ્રામાં આવેલો આત્મા આટલી બધી શાસનની હેલના કરાવનારો બને નહિ પછી તો સામાની છુપાયેલી અયોગ્યતાના દર્શન થાય અને પ્રાયોગિક કે રાગજન્ય યોગ્યતા દેખાવ દેતી હોય અને આપણે ભુલા પડી જઈએ તો જો કેવલ તારવાની જ સુબુદ્ધિ હોય તો તો દોષથી બચી જઈએ પણ મારી ભક્તિ કરશે. ઈત્યાદિક ભાવનાથી થાય તો યોગ્યને પણ આપવામાં દોષ રહેલો છે તો અયોગ્ય માટે તો કહેવું જ શું? હવે તમારે તો એકાત્ત સ્થળમાં ખૂબ આરાધનામાં ખૂબ નવકારમંત્રના જાપમાં તલ્લીન બનો. શ્વાસને નવકારમંત્રનો જાપ બન્ને એકમેકમાં ઓતપ્રોત બનાવી દો એજ એક આપણો પરમ આધાર છે. ઉપરની વાતનું મનન કરવું. (૧૦) આત્માની આરાધનામાં ખૂબ તત્પર રહેવું, આત્મા મેલો કે છે ગેલો નથી. એ તો જ્ઞાનથી છલોછલ ભરેલો છે તેથી એને દુઃખનો જ પર શ્રી જૈન . મૂ. સંઘ, દાહોદ. ક (૪૨૪ ) Page #438 -------------------------------------------------------------------------- ________________ કોઈપણ પ્રકારે સંબંધ નથી માટે શરીરના દર્દીથી જરાય ગભરાવું નહિ. શરીર એ પર વસ્તુ છે અને પર વસ્તુના નાશથી કે કરમાવાથી સ્વચીજને નુકશાન પહોંચાડવું નહિ. ચારિત્રની આરાધનામાં ખૂબ આગળ વધવું. માનવજન્મ નિષ્ફળ ન જાય તેવો સ્વાધ્યાય કાયમ રાખીને જીવનને જ્યોતિર્મય બનાવવું. અંધારામાં ઘણાં કુટાયા. હવે પ્રભુ મહાવીરની એક અણમોલી મીઠી મહેર કહેરને શમાવવાનો રસ્તો બનાવ્યો છે તે પણ આ માનવ જ પુરો પાળી શકે છે માટે તે જ રસ્તે ચાલી કર્મને ખપાવી જીવનને અજવાળી મુક્તિ મંદીરીયે જલ્દી પહુંચો. મંગલાશ્રીજીને જણાવજો કે તમો જરા પણ ગભરાશો નહિ. કર્મનો હુમલો જેમ જેમ ભારે થશે તેમ તેમ આપણો ભાર ઓછો થશે, આત્મા લઇ બનશે અને મુક્તિ તરફ જલ્દી ગમન કરશે માટે અંતરમાં ખૂબ ખુશ થવું કે મારા ઉપર મોહથી બંધાયેલાં કર્મો જેમ જેમ રોગનું સ્વરૂપ ધારણ કરે છે તેમ તેમ એ મારા કર્મો દૂરને દૂર પલાયમાન થાય છે. દુર્જનનો સ્વભાવ હોય છે કે એ જાય તો પણ લપડાક મારતો જાય તેમ આ અવસ્થામાં તમો જે અસાતા ભોગવી રહ્યા હવે તે સાચી રીતિએ અશાતા નથી પણ તમારી ધર્મભાવનાથી ગભરાઈને તે કર્મોએ રોગનું રૂપ ધારણ કર્યું છે. અને નાસભાગ કરી રહ્યા છો માટે ખૂબ ધર્મભાવનામાં મજબૂત બનવું, મુંઝાવું નહિં. (૧૧) આત્મભાવનાના ભાવ સારા વિચારોમાં વૃદ્ધિ માણસો, પરની વાતને પોતાના જીવન તરફ ન તાણસો અને જેવા તેવા સંયોગોને પણ નિર્જરાનું કારણ બનાવી આનંદ આપનાર માણસો ત્યારે આત્મા - જાગૃતિમાં છે એમ જાણશો અને આત્માની જાગૃતિ જ ખરી જાગૃતિ ક શ્રી જૈન . મૂ. સંઘ, દાહોદ. કવિ ટ ૪૨૫) Page #439 -------------------------------------------------------------------------- ________________ છે માટે તેની ભાવના ભુલશો તો ચોરાસી લાખમાં ફરશો. માટે તે ભાવનાને ભૂલશો નહિ. શરીરનો નાશ અવશ્યમેવ છે શરીરને ઈચ્છાએ કે અનિચ્છાએ પણ છોડવાનું છે જો એ આપોઆપ છૂટી જતું હોય તો આત્મસાધનામાં લીન બનેલા આત્માઓને કશી જ અસ૨ નીપજાવી શકતું નથી. દેહ અને શરીરના સંબંધને લીધે જ જેને શરીર ઉપર રાગ હોય તેને જ રાગ જાય તો પણ જે આત્માએ, પરમેષ્ઠિમંત્રના સ્મરણમાં અને શરણમાં રહ્યાં છે તેને કશું જ થતું નથી. એ તો એમજ ચાહે કે હું તો શુદ્ધ નિર્મળ છું, સિદ્ધ સ્વરૂપ છું મને પીડા કેવી? છેલ્લી ઘડીએ જ જ્યારે આપણે સ્થિર રહી શકીએ ત્યારે જ સમજાય કે જીંદગીની આરાધનાનું બળ મને મળ્યું છે. અરિહંતના જાપને ખૂબ વધારો: જેમ જેમ રોગ વધતો જાય તેમ તેમ આપણી સમાધિ વધારતા રહેવું. કોઈપણ પ્રત્યે મમભાવ રાખ્યા સિવાય અરિહંતના જાપનું મમત્વ ખૂબ વધારી દેવું જોઈએ. (૧૨) આ જગતમાં જે જન્મ્યા છે તે એક દી જરૂર જવાના છે. પ્રભુ મહાવીર જેવા પણ ચાલ્યા ગયા. આર્યા ચન્દના જેવી મહાસાધ્વીઓ પણ ચાલી ગઈ. આમ આપણે પણ જવાનું છે. લોગમાં જ્યેષ્ઠા એવી બ્રાહ્મી-સુંદરી આદિ પણ મહાન આર્યાઓ કાલ પામી તો શેષ આર્યાઓ માટે કહેવું જ શું? આપણે જે આત્માઓ દૃઢ ચારિત્રમાં હાલ પામ્યા છે, તેમનો શોક કરવો જોઈએ નહિ, પણ જેમણે સુંદર રીતે ચારિત્રની આરાધના કરી છે તેમનો શોક કરવો જોઈએ નહિં. આપણે આપણા સ્વાર્થને બાજુએ મુકવો જોઈએ. હવે બધાના સંયમની ચિંતા તમારે કરવાની રહે છે. બધાને મજબૂત બનાવવાનું તમારા શીરે છે, એટલે તમારે ખૂબ મક્કમ બનવાનું છે, જ્યારે એવા શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. ૪૨૬ Page #440 -------------------------------------------------------------------------- ________________ કે આત્માઓને પણ પરલોકયાયી થવું પડે છે. તો આપણા જેવાની શી જ વાત? માટે ખૂબ ચારિત્ર પાલનમાં ઉજમાળ બનવું, આર્તધ્યાન જરા પણ કરશો નહિં. એમના ગુણોની અનુમોદના કરજો અને એવા ગુણો કેળવવા નિશક્તિ પ્રયત્નશીલ રહેજો. પત્રમાં પાઠવેલા ટૂંક પણ અમીઝરણાં તમારા આ આત્માને શાંતિ અર્પશે એમ માનું છું કારણ કે તમારા વિશાળ અનુભવમાં તેલ જેમ વિસ્તરશે તેમ અવશ્ય તે વિસ્તરશે. આત્મા અખૂટ જ્ઞાનનો ખજાનો છે અને એનો અનુભવ મજાનો છે, વિષય વાત કથાનો છે અત્યારનો આ અપૂર્વ સમય તેનાથી રજા લેવાનો છે. એક એક ક્ષણની કોટીએ પણ કિંમત ન થઈ શકે એવા અવસરમાં પ્રસાદ પરમશત્રુ ન બને તેનો ખ્યાલ રાખવાનો છે. હારજીતનો સવાલ ઘણો કપરો છે પરંતુ સાવધાનીથી નિરિક્ષણ કરી વિરતી કલક શીલ કવચ અને જ્ઞાન તરવારથી સજ્જ થઈ જાઓ અને બને ત્યાં સુધી અપ્રમત બની કર્મને હાર ખવડાવવા તૈયાર રહો તો શિવમાર્ગમાં વહો તો આત્મિક આનંદને પ્રતિપળો કહો તો પરિસહોને સમ્યક પ્રકારે સહો તો મુક્તિ દૂર નથી, યુક્તિ પરંપરામાં નાહકમાં વધારી શકાયને વિશેષ વાંચનમાં વ્યર્થ નહિ. ખો - તો માત્ર આટલી જ પંક્તિઓને હૃદયના યત્રથી તારની જેમ આંખ પણ ન માંડી શકે અને નિર્ભય સ્વારાજ્ય પ્રાપ્ત થાય. શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. (૪૨૭ Page #441 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર સાહિત્ય વિશ્વ વિરાટ સ્તરે પથરાયેલું છે. તેમાં વિવિધ ભાષા અને ધર્મનું સાહિત્ય સર્જન અસ્ખલિતપણે થાય છે અને તેના દ્વારા દેશ-કાળના સંદર્ભમાં અર્થઘટન-અભિવ્યક્તિ અને કલાત્મકતા જોવા મળે છે. જૈન સાહિત્યની વિવિધતામાં નૂતન પ્રકાશ પાથરતું જૈન પત્ર સાહિત્ય છે. મધ્યકાલીન સમયમાં કાગળ લેખ જેવી સંજ્ઞાઓ પ્રચલિત હતી અને આવું સાહિત્ય પદ્યમાં હતું. દીર્ઘકાવ્યો રાસ ફાગુ વિવાહલો-વેલી વગેરેમાં કોઈ કોઈ પત્રનો ઉલ્લેખ મળી આવે છે. ત્યાર પછી અર્વાચીન કાળમાં લેખ સંજ્ઞાની જગાએ પત્ર શબ્દપ્રયોગ થાય છે તે દૃષ્ટિએ જૈન પત્ર સાહિત્ય નામ આપીને તેનો વિશદ પરિચય આપવામાં આવ્યો છે. ધાર્મિક ગ્રંથોનું વિષય વસ્તુ સ્વીકારીને રચાયેલા ગ્રંથોમાં બહુજન સમાજના કલ્યાણની ભાવના એટલે કે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના વિચારો કેન્દ્ર સ્થાને હોય છે. આ સાહિત્ય સાંપ્રદાયિક હોવા છતાં વર્તમાન અને ભવિષ્યની પેઢીને માટે સાત્ત્વિક જીવન શૈલીના ઘડતર માટે પત્ર સાહિત્યની અનુભવ સિદ્ધ સામગ્રી જીવન પાથેય સમાન છે. સાહિત્યને વિશાળ દૃષ્ટિથી જોઈએ તો સાંપ્રદાયિકતા ગૌણ બની જાય છે તે રીતે વિચારીએ તો જૈન પત્ર સાહિત્યની કૃતિઓ પત્ર સાહિત્યના વિકાસમાં ઐતિહાસિક મૂલ્ય ધરાવીને વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કરે છે. અર્વાચીન કાળના પત્ર સાહિત્યમાં અનેકવિધ પત્રો ઉપલબ્ધ થાય છે તેમાં આધ્યાત્મિક વિચારોનો પત્રો દ્વારા વિચાર વિનિમય થયો છે. પત્રોની મિતાક્ષરી અભિવ્યક્તિ કલાત્મક હોવાની સાથે ૪૨૮ Page #442 -------------------------------------------------------------------------- ________________ અર્થગંભીર છે. કવિઓ, લેખકો, રાજદ્વારી નેતાઓ, સમાજસેવકો વગેરેના પત્રો જે તે ક્ષેત્રને સ્પર્શે છે જ્યારે જૈન પત્ર સાહિત્ય જૈન દર્શનના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરવાની સાથે તાત્ત્વિક અર્થઘટન સ્પષ્ટીકરણ અને શંકા-સમાધાનમાં પણ ઉપયોગી નીવડે છે. તેનાથી સાહિત્યિક મૂલ્યની સાથે આધ્યાત્મિક દૃષ્ટિએ આત્માના વિકાસ માટે દિશા સૂચન કરીને માનવજીવનમાં નવો પ્રાણ પૂરે છે. આધ્યાત્મિક સંસ્કારોનું સિંચન ડગમગતી જીવન નૈયાને સંસાર સાગરમાં નૌકાવિહા૨ સમાન અતુલિત આનંદાનુભૂતિ કરાવે છે. પત્રોના વિચારો આચાર અંગે પ્રકાશ પાડીને માનવ જીવન સફળ બનાવવા માર્ગદર્શક બને છે. અધ્યાત્મ સાધના દ્વારા આત્મવિકાસ કરવાનો માર્ગ એ આજકાલની વાત નથી પણ હજારોને લાખો વર્ષોથી દરેક ધર્મમત-સંપ્રદાય અને દેશમાં પ્રયત્નો થયા છે તેમાં જૈન દર્શનની આત્મ વિકાસની યાત્રા કેવી હોય તે અંગે વિગતો પ્રાપ્ત થાય છે અને આ ભૂમિકાને આધારે તે માર્ગના રહસ્યને પામવા માટે પુરૂષાર્થની પ્રેરણા મળે છે. સાધનાનો માર્ગ સ્વચ્છચારી માટે નથી. ગુરૂ આજ્ઞા, ગુરૂ કૃપા અને ગુરૂ માર્ગદર્શનની અનિવાર્ય આવશ્યકતા છે એટલે આ પત્રોની સૃષ્ટિનો સાચો અભ્યાસ ગુરૂની નિશ્રામાં થાય તો વધુને વધુ ઊંડા રહસ્યો પામી શકાય તેવી શક્યતાઓ રહેલી છે. કેટલાક પત્રો શૈક્ષણિક વિકાસ અને સામાજિક ઉત્કર્ષને કેન્દ્રમાં રાખીને લખાયા છે. કલાના વિકાસમાં જૈન સ્થાપત્ય અને મૂર્તિકલા સમાન જૈન પત્ર સાહિત્ય ગુજરાતી ભાષાના પત્ર સાહિત્યમાં કલા અને જીવનલક્ષી મૂલ્યોને વરેલું છે. આ અંગે સંશોધન ક૨વામાં આવે તો અન્ય સ્વરૂપોની સાથે પત્ર સાહિત્યનું સાચું મૂલ્યાંકન થતાં જૈન મ ૪૨૯ Page #443 -------------------------------------------------------------------------- ________________ - સાહિત્યની કીર્તિ દશે દિશામાં પ્રસરે તેવી ભાવના વ્યક્ત કરું છું.' સાહિત્યને માત્ર કલાત્મક અંશોથી જ મૂલ્યાંકન કરીને ઉચ્ચતાનું લેબલ ચોંટાડવાની જરૂર નથી તેમાં રહેલી સાંસ્કૃતિક મૂલ્યોવાળી સામગ્રીને પણ કલા સમાન બલ્લું તેથી વિશેષ મહત્ત્વ આપવામાં આવે તો આજના છિન્નભિન્ન જીવનમાં હરિયાળી પ્રગટે. જીવનમાં ભૌતિકવાદના ચેપી રોગો હતાશા-સંપત્તિની સ્પર્ધા - ભૌતિક સુખની દોડધામ - અસાધ્ય રોગોની પીડા જેવી હાલતમાં મરવાના વાંકે જીવતી પ્રજાને જીવનની વસંત પ્રગટાવવા માટે આમાંથી કોઈ એકાદ પત્ર તો અવશ્ય મળે તેમ છે અને તેનાથી માનવતાની મોટી સેવા થઈ એમ લેખાશે. પત્ર સાહિત્યથી આ કાર્ય થઈ શકે છે. એટલે પત્ર સાહિત્ય અન્ય પ્રકારના સાહિત્યની સાથે રહીને માનવતાવાદી વિચારોનું પુરસ્કર્તા બન્યું છે. ( પત્ર સાહિત્યમાં હજી પણ સંશોધનને અવકાશ છે. આ. બુદ્ધિસાગરસૂરિ, પં. પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી, પં. શ્રી અભયસાગરજીના પત્રોની વિરાટ સૃષ્ટિ તો પ્રત્યેકનો સ્વતંત્ર અભ્યાસ અને સંશોધન થાય તો મહાનિબંધની મૂલ્યવાન સંપત્તિ બને તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. જો તેવા પ્રયત્નો થાય તો પત્ર સાહિત્યની ઊંચી ગુણવત્તા અને વિકાસની દિશામાં તેનું પ્રદાન મૂલ્યવાન બની રહેશે તેવી અપૂર્વ શ્રદ્ધા છે. નવલકથા, વાર્તા, ચરિત્રાત્મક સાહિત્ય, કાવ્યો અને લેખો દ્વારા જે જીવન મુલ્યોની માવજત થાય છે તે એક નાનકડાં પત્ર દ્વારા પણ થઈ શકે છે તેનું પ્રમાણ જેન પત્ર સાહિત્ય છે. ૪૩૦) Page #444 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન જૈન સાહિત્યમાં ‘લેખ” અને “કાગલ’ સંજ્ઞાથી લખાયેલી પ્રગટ અને અપ્રગટ પત્ર રચનાઓમાં ભક્તિ માર્ગની વિચારધારા અને જૈન દર્શનના વિચારો ઉપદેશાત્મક રીતે વ્યક્ત થયા છે. | અર્વાચીન જૈન સાહિત્યના પત્રોની વિશાળ સૃષ્ટિ જૈન દર્શનના સિદ્ધાંતો ઉપરાંત માર્ગાનુસારીના નિયમાનુસાર જીવન જીવવાની સાથે વ્યવહાર શુદ્ધિ દ્વારા ધર્મ શુદ્ધિ અને તેના પરિણામે આત્મશુદ્ધિ થાય તેવા અનન્ય પ્રેરકને મનનીય વિચારો પ્રગટ થયા છે. આ પત્રો શિષ્યો અને ભક્તોને ઉદ્દેશીને એમના આધ્યાત્મિક વિકાસમાં સહાયરૂપ થવા માટે લખાયા છે. પત્રો અંગત હોવા છતાં તેના આંતરદેહના વિચારો સર્વ સાધારણ જનતાને માટે કલ્યાણ માર્ગના મિત્ર સમાન કામ કરે છે. સંયમ જીવન જીવવાની કળા અને મોક્ષ માર્ગના સાધક સાધુ-સાધ્વીજી ઉપરાંત શ્રાવક - શ્રાવિકા વર્ગને પણ સન્માર્ગ સૂચક બને છે. આ પત્રો પ્રસંગોચિત્ત લખાયેલા હોવા છતાં તેમાંથી ગુરૂ ભગવંતની જ્ઞાનોપાસના સ્વાનુભવ સિદ્ધ વિચારો પ્રગટ થયા છે. જે શિષ્યો અને ભક્તોના કલ્યાણની ઉદાત્ત ભાવનાથી સહજ રીતે ઉદ્ભવેલા હોવાથી પ્રભાવશાળી બને છે. આ પત્રો ગુરૂકૃપા અને આશીર્વાદની અમૃત વૃષ્ટિ સમાન ચતુર્વિધ સંઘને જ્ઞાનમાર્ગની એક અનોખી શૈલીનો પરિચય કરાવીને જીવન જીવવાની નવી દિશા તરફ ધ્યાન દોરે છે. વિશેષ તો પત્રોનો સભાનપણે અભ્યાસ અને મનન કરવાથી સત્ય પ્રતીતિ થશે.