SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ જ બહોત ગઈ થોડી રહી, આયું ઘટતું જાય, બેરબેર કયા બોલના સમજો ચિત્તમાં ભાય. II૧૫ મી (ભા. ૨ - પા. ૧૯૯) ઉપરોક્ત ઉદાહરણની સાથે બીજાં કાવ્યોમાં આધ્યાત્મિક વિચારો વ્યક્ત થયા છે. તત્ત્વરમણ જેને થયું, મોહે નહિ લેપાય, આતમ અનુભવ જાણતો, સકલ ઋદ્ધિને પાય. તા૭/ (પા. ર૨૩) કર્મોદયથી સુખદુ:ખ પામે સર્વે જીવ, નિર્લેપી થઈ ભોગવે, તે પામે જન શિવ. સાલા (પા. ૨૩૫) જિનવાણીનું જ્યાં જોર છે, ત્યાં વાત ક્યાંથી ભ્રાંતિની, આત્મિક રૂપે પરિણમે જ્યાં, જ્ઞાન વાત જ શાંતિની, આત્માર્થની ચર્ચા વિષે આનંદમાં જીવન વહે, ત્યાં કર્મ પણ સમભાવથી વેચાય છે જ્ઞાની કહે. |૧|| (ભાર. ૨ - પા. ૨૪૦). પૂ. શ્રીના પત્રોની કાવ્યવાણીમાં દુહા અને હરિગીત છંદનો પ્રયોગ થયો છે એમની અન્ય રચનાઓ ભજન-પદસંગ્રહ ગહુલી વગેરેમાં પણ હરિગીત અને દુહાનો છૂટથી પ્રયોગ થયો છે. બુદ્ધિસાગરજીના પત્રોમાં બોધ-વચનો મોટેભાગે કર્મવિપાક અને આત્મસ્વરૂપની પ્રાપ્તિ વિશેનાં છે. અનાસક્ત ભાવ-નિર્લેપ જ વૃત્તિ અને જ્ઞાન-ભક્તિના સમન્વયથી આત્માના સ્વરૂપને પામવા માટેનો ધર્મ માર્ગે પુરૂષાર્થ કરવાનો સર્વસામાન્ય વિચાર-સારભૂત શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. (૪૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy