SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ શાતા અને કોઈ વખતે અશાતારૂપે બદલાયા જ કરે છે. એકરૂપ રહે જ નહીં તો તેમાં શો હર્ષ ? અને શો શોક ? સમભાવે રહેવાથી નવા કર્મ ન બંધાય અને જજીનાં ખપતે ખપતે ખલાસ થાય ત્યારે જીવ તડકા-છાંયડારૂપ શાતા-અશાતાથી સદાને માટે મુક્ત થઈ અવ્યાબાધ સમાધિ સુખને જ કાયમ અનુભવી કૃતકૃત્ય થાય છે. આ ઉપરથી એ નક્કી કરી લેવું કે સદા આત્મભાન અને સમતાને ટકાવી રાખી ઉદયમાન પરિસ્થિતિઓમાંથી કોઈપણ પરિસ્થિતિને લઈને હર્ષ કે શોક ન કરવો. સહજાનંદધન અગણિત આશીર્વાદ. (પા. નં. ૧૬૨) (૩) ભવ્યાત્મા શ્રી પ્રફુલ્લભાઈ બોરડી પત્ર મળ્યો. તમારી ભાવના અનુમોદનીય છે. સફળ થાઓ. બોધબીજ એટલે હૃદયભૂમિમા ત્રિવિધ કર્મ-કર્મફળથી ભિન્ન ક્ષાયક સ્વભાવ માત્ર આત્માની પકડ. Jain Education International હંપી. તા. ૩૦-૧-૬૬ સદ્ગુરૂ બોધે સિદ્ધ સમાન આત્માનું સ્વરૂપ સમજીને તેવા ભાવથી આત્માનું ભાન રાખી ઉદયમાન પ્રવૃત્તિ કરવી. આત્મભાન ન છુટે તેમ મન, વચન અને શારિરીક ક્રિયાઓ ક૨વી. તે તે ઉદયમાન શ્રી લખમશીભાઈ ઉજમશીભાઇ ગાલા, ગોરેગાંવ, મુંબઈ. ૩૬૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy