________________
લી. આપનો આભારી એ. એફ. રૂડોલ્ફ હોર્નલ
૨. ઉપરના પત્રમાં પૂછેલા ચાર પ્રશ્નો ઉત્તર (આત્મારામજી તરફથી)
ઉત્તર પહેલો - ઉમાસ્વાતિકા મૃત્યુ વીરાત ૩૦૦ વર્ષ પીછે અને શ્યામાચાર્યકા ભી વીરાત ૩૫૩ વર્ષે હુઆ હૈ.
ઉત્તર બીજો - શ્વેતાંબર ઓર દિગંબર યે દોનોં મત શ્રી મહાવીરાત ૬૦૯ વર્ષ પીછે પૃથક પૃથક હુઆ હૈ, દોનો મતો કે શાસ્ત્રોમેં એસા લેખ હૈ.
શ્વેતાંબર મત કી આવશ્યક નિર્યુક્તિમેં ઐસી પ્રક્ષેપ ગાથા હૈ छव्वास सएहिं नवुत्तरेहिं, तया सिद्धिगयस्स वीरस्य । तो बोडियाणि दिठ्ठी रहवीरपुरे समुप्पन्ना ।।94।।
અસ્યાર્થ - છસૌ નવ વર્ષ શ્રી મહાવીર કે મુક્તિ ગયા પીછે બોટિક અર્થાત્ દિગંબર મત રથવીર પુરમેં ઉત્પન્ન હુઆ.
દિગંબર મત કે જિનસેનાચાર્ય અપને બનાએ દર્શન સાર પ્રકરણ મેં ઐસા લિખતા હૈ.
छत्तीसे वरिसण विक्कम रायस्य मरण पत्तस्स । सोरेठ्ठ वल्लहीन, सेबडसंघ સમુપાળા ||11||
અસ્યાર્થ - વિક્રમ રાજા કે મરે પીછે એકસો છત્તીસ વર્ષ વીતે સોરઠ દેશ કી વલ્લભી નગરીમેં શ્વેતાંબર સંઘ ઉત્પન્ન હુઆ. શ્વેતાંબર દિગંબર કે કથનમેં તીન વર્ષ કા ફર્ક હૈ.
શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
Jain Education International
८७
For Private & Personal Use Only
www.jainelibrary.org