SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્મીત કર્યો કે કિંચિતુ આ માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. વિષયતી જેની ઈન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્ત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? પરમ ધર્મ રૂપ ચંદ્ર પ્રત્યે રાહ જેવો પરિગ્રહ તેથી હવે હું વિરામ પામવાને જ ઈચ્છું છું. અમારે પરિગ્રહને શું કરવો છે? કશું પ્રયોજન નથી. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. હે આર્યજનો! આ પરમ વાક્યનો આત્મપણે તમે અનુભવ કરો. (પા. નં. ૬૨૦) (૨૫) ૐ સર્વજ્ઞાય નમઃ વવાણિયા કા. વ. ૧૯૫૩ દેહનું અને પ્રારબ્ધોદય જ્યાં સુધી બળવાન હોય ત્યાં સુધી દેહ સંબંધી કુટુંબ કે જેનું ભરણપોષણ કરવાનો સંબંધ છૂટ તેવો ન હોય અર્થાત્ આગારવાસ પર્યત જેનું ભરણપોષણ કરવું ઘટતું હોય તેનું ભરણપોષણ માત્ર મળતું હોય તો તેમાં સંતોષ પામીને મુમુક્ષુ જીવ આત્મહિતનો જ વિચાર કરે તથા પુરૂષાર્થ કરે. દેહ અને દેહસંબંધી કુટુંબના મહાભ્યાદિઅર્થે પરિગ્રહાદિની પરિણામપૂર્વક મૃત પણ ન થવા દે કેમ કે તે પરિગ્રહાદિની પ્રાપ્તિ આદિ કાર્ય એવા છે. આત્મહિતનો અવસર જ ઘણું કરીને પ્રાપ્ત થવા ન દે. (પા. નં. પ૬૧) ક હીરાબેન એસ. શાહ, મુંબઈ. 5 ૩પ૩) હીરાબેન એસ. શાહ, મુંબઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy