SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૪) ૩જા વર્ષમાં ન્યાય સપ્તભંગી' લખ્યું છે. ત્યાં જાય’ને બદલે છે નય” જોઈએ. જેને ઈતિહાસમાં પ્રભાવક ચરિત્ર', પટ્ટાવલિ' તથા દર્શન વિ. ના પ્રાચીન જૈન પરંપરાનો ઈતિહાસ' ૩ ભાગ જોઈ એમાંથી મુખ્ય-મુખ્ય તારવી લેવા જોઈએ. સાહિત્યના ઈતિહાસમાં આગમોનું અવલોકન' મોહનલાલ દલીચંદનો, “જૈન સાહિત્યનો ઈતિહાસ” આ. પદ્મસૂરિનો ગ્રંથ જોવો. ઈતિહાસ માટે “જૈન તત્ત્વદર્શ” જોવો. આ સિવાય વિચારશુદ્ધિ ધ્યાન માટે, ૧૨ ભાવના, ધર્મધ્યાનના ૧૦ પ્રકાર શ્રાવક રાતે જાગે તો ૧૦ ચિંતન કરે તે. (જૈનધર્મ સરળ પરિચયમાં છે.) - આ ઉમેરવા જેવું - કાનપુર. તા. ૧૯-૬-૭૧ ૧૫. અનુકંપાદાનમાં રાખવા યોગ્ય વિવેક તા. ૧૬નો તારો પત્ર આજે અત્રે આવ્યા ને મળ્યો. બોડેલીમાં નેત્રયજ્ઞથી તમારા માટે સેવાભાવની સુંદર છાયા પડી, એ આગળ ધર્મપ્રચાર માટે તમને લાભકારી બનશે. તમો અરિહંતપ્રભુના આદેશનો મહિમા, પ્રભુની દયા, વગેરે એ લોકોના ધ્યાન પર લાવી શકો. બાકી માનવસેવા માત્ર ભૌતિક ન રહે, કિન્તુ એ દ્વારા લોકોને ધર્મમાં રસ લેતા કરાય, એ મુખ્ય ઉદ્દેશ ભૂલશો નહિ. પર દિનેશભાઈને પણ મેં પહેલવહેલાં શાન્તાક્રુઝમાં મળેલા, ત્યારે આ શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ (૨૨૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy