________________
આનંદશંકરના શબ્દોમાં ગાંધીજી પત્રકાર છે પણ પત્રકાર તરીકે એમણે ગુજરાતી ભાષામાં સાદી, સીધી અને સચોટ છતાં તળપદી નહિં કિન્તુ આત્મસંસ્કારની સાદી શોભા ધરાવતી એવી, કોઈક અવર્ણનીય શૈલી દાખલ કરી છે. જે વિદ્વાન અને અવિદ્વાન સર્વને સરખી રીતે મુગ્ધ કરી મુકે છે એવી ગાંધીજીની શૈલી કરતાં રાયચંદભાઈની શૈલી પ્રોઢ સંસ્કૃત, મિત અને સચોટ અનુભવના અમૃતમય છે. કોઈ અપૂર્વ શેલી છે. શ્રીમદ્ભા પત્રોમાં આવી શૈલીનું દર્શન થાય છે.”
(૧) નીરાગી પુરૂષોને નમસ્કાર
વિવાણિયાબંદર
મહાવદ ૭, ૧૯૪૫. ઉદય આવેલા કર્મોને ભોગવતા નવા કર્મ બંધાય તે માટે આત્માને સચેત રાખવો એ સપુરૂષોનો મહાન બોધ છે.
આત્માભિલાષી.
જો ત્યાં તમને વખત મળતો હોય તો જિનભક્તિમાં વિશેષ વિશેષ ઉત્સાહની વૃદ્ધિ કરતા રહેશો અને એક ઘડી પણ સત્સંગ કે સત્કથાનું સંશોધન કરતા રહેશો.
(કોઈ વેળા) શુભાશુભ કર્મના ઉદય સમયે હર્ષશોકમાં નહીં પડતાં ભોગવ્ય છૂટકો છે અને આ વસ્તુ તે મારી નથી એમ ગણી સમભાવની શ્રેણિ વધારતાં રહેશો.
વિશેષ લખતાં અત્યારે અટકું છું. ક
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
ટ
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
(૩૩૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org