SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષય કરવા સદા જાગ્રત રહેશો. કર્મના ઉદયને સમતાભાવથી - ભોગવતાં પૂર્વભવોનાં કેટલાંક અશુભ કર્મોનો ક્ષય થાય છે અને નવા શુભનો સંચય થાય છે માટે જરાય આર્તધ્યાન ન થઈ જાય તેની સંપૂર્ણ કાળજી સમભાવે સહન કરવા કાળજી રાખશો. શ્રી નવકાર મંત્રનું જ સ્મરણ રાખશો. તમે લઘુવયમાં સંયમ ગ્રહણ કર્યું છે. સુંદર આરાધના કરતાં અશુભનો ઉદય આવ્યો તો એ અશુભકાળને પણ માનસિક સુંદર વિચારણા દ્વારા કર્મક્ષયનું કારણ બનાવશો. એ જ. દ. જયાશ્રીની અનુવંદના. (પા. નં. ૭૦) અભ્યાસ વિનયાદિ ગુણોપેતા યોગ અનુવંદનાપૂર્વક જણાવવાનું કે તારા અભ્યાસના સમાચારથી આનંદ-સંયમ જીવનમાં ગુર્વાજ્ઞામાં રહી જ્ઞાન, ધ્યાન, સમિતિ-ગુપ્તિનું સુંદર પાલન અને એને માટે જ ખાસ અભ્યાસ એમાં જ સંયમી આત્માને હંમેશા સ્વાર કલ્યાણ માટે મસ્ત રહેવું જોઈએ. વડીલ ગુર્નાદિની ખોટ સાલે પરંતુ ગુર્વાજ્ઞાના પાલનમાં સદા સજ્જ આત્માને તેમાં પણ ખૂબ જ આનંદ મગ્નતા હોય જ – માટે વડીલો જે હોય તેમની શક્તિ અનુસાર સેવા ભક્તિમાં રહી અભ્યાસાદિમાં ખૂબ જ લક્ષ્ય રાખશો. અભ્યાસમાં વિઘ્ન આવે છતાં જે ટાઈમ મળે તેમાં ખંત રાખી અભ્યાસ કરવા ચુકશો નહિ. એ જ. જયાશ્રીની અનુવંદના (પા. નં. ૬૩) - શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. (૪૦૯ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy