SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મજ્ઞાન વિના ઘર અને વન એક સરખું છે, દેવ ગુરૂ ધર્મની સેવા ભક્તિથી હૃદયની શુદ્ધિ થાય છે. (ભા. ૨ - પા. ૧૧૭) સંસારમાં વિકલ્પ સંકલ્પ કરીને નકામો આત્મવીર્યનો ક્ષય કરવો જોઈએ નહીં. (ભા. ૩ - પા. ૬૨) જે જે કાર્યો કરો તેમાં અહંતા ન થાય એવો અધ્યાત્મ ભાવ ખીલવવો. (ભા. ૩ - પા. ૬૫) જે બાહ્યોન્નતિમાં સ્વમહોદય અવબોધે છે તે અંતરનો શુદ્ધ મહોદયનો ગંધ પણ આસ્વાદી શકતો નથી. (ભા. ૩ - પા. ૬૬) શરીર છતાં અશરીરી પરિણામે વર્તાવ એ જ જીવન મુક્ત સમ્યકત્વ દશા. (ભા. ૩ - પા. ૭૨) આખી દુનિયાના સર્વ જીવો પોતાના નામનું રટણ કરે એવી કદાપિ દશા બને તો પણ તેથી આત્મામાં લીન થયા વિના સાચી શાંતિ મળવાની નથી. (ભા. ૩ - પા. ૭૬) આત્માને ભાવશો, પરભવમાં જતાં ધર્મ સાથે આવે છે. આત્માની બાજી વિશેષ પ્રકારે સુધારી લ્યો ધર્મ સાધન કરશો. ધર્મકાર્ય લખશો, સર્વને ધર્મલાભ. इत्येव अहँ ॐ महावीर शांतिः । ક શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ક G (૪૮) + Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy