SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ (૮). શ્રમણપણારૂપ સુરતરૂની સુરમ્ય છાયામાં સમાધિ રસમાં લીન બની સુરલોકનાં સુખોનો પણ વટાવી જઈ આ જન્મમાં મુક્તિ સુખના સુખનો આંશિક આસ્વાદ અનુભવો એ જ એકની એક અને સદા માટેની શુભકામના. (પા. નં. ૩૩) (૯) ભગવાનની આજ્ઞાના પાલનમાં સુસજ્જ બની એવું નિર્મળ જીવન જીવો કે જેથી પરલોકની ચિંતા ન કરવી પડે અને પરમપદ ખૂબ ખૂબ નજદિક બની જાય. આવી દશા પામો એ જ એકની એક શુભાભિલાષા. (પા. નં. ૩૬) (૧૦). અનુવંદનાદિ.. શાસન ઉપર આક્રમણ આવે અને હઠાવવાના જ હોય. એમાં વ્યથા જેવું કશું જ નથી. આ વિષમકાળમાં એવાં આક્રમણો આવવાનાં અને શક્તિ સંપન્નો એ એની અસરથી ભવ્ય જગતને બચાવવાની કોશીશ કરવાની એ જ એક ધર્મ. (પા નં. ૧૦) (૧૧) અનુવંદનાદિ... RSS શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. : ૪૧૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy