________________
સુરેન્દ્ર અને સુભદ્રા. વિકસ્વર થયાં, કપલ પ્રફુલ્લિત ર્થમાં, હૈયું હર્ષના શ્વાસે શ્વાસથી ઉલ્લાસ પામ્યું, પ્રિયની માફક વરંવાર તેણે પેલા “લોકને જેવા લાગી, વેણુ વિણાદિ વાત્ર વગર તે હર્ષથી નાચવા લાગી. “પ્રાયે કરીને સ્ત્રીઓને હર્ષ અને શેક દુઃખે છરવવા યોગ્ય હોય છે. તેણીએ પિતાની વાચાળ છવાવડે સખીઓને કહ્યું. “મારી ઉપર કૃપા કરીને જુઓ ! કોઈએ આ મારા પ્રશ્નને ઉત્તર લખ્યું છે, આજે પણ પૃથ્વી કાંઈ પંડિતાઈ વગરની નથી, સલીઓના સત્તવની સિદ્ધિઓ આજે પણ વિદ્યમાન છે, પણ આશ્ચર્ય એટલું થાય છે કે દૂર રહેતાં છતાં આ લેખકે મારો વિચાર કેવી રીતે જા કે જેથી તેણે મારા પ્રશ્નના ઉત્તરમાં એ શ્લોક લખી મેક૯? મારા આનંદરૂપ મહાસાગરને વિષે ચંદ્રરૂપ આ પ્રિયના ઉદયથી ભરતી આવે છે; પણ તેણે કેવી રીતે જાયું એજ માત્ર શંકા છે.” એ પ્રમાણે હર્ષઘેલી થઈને બોલતી અને મેહ રાક્ષસથી મુંઝાયેલી તે પત્રનાં અક્ષરે ઓળખવાનો પ્રયત્ન કરવા લાગી. પછી અક્ષરે બરાબર ઓળખીને તે પુન: બોલી-“હે સખીઓ ! હું જીતી ! છતી ! આ પ્રિયને મેં જા ! જા ! એાળખે ! તમે સર્વે ખુશી થાઓ !” .
કોણ? કોણ? કોણ છે એ લખનાર ? તારા કોડ પૂરનાર? તારૂં જીગર જીતનાર? બેલ! બોલ ! ઝટ બોલ !” સખીઓએ આતુર વદને પૂછયું. !
તે સમુદ્રદત્ત શ્રેષ્ઠીને મુકતામણિ સમે પુત્ર સુરેંદ્રદત્ત છે. આજે મારા હૃદયને સંતોષ થયે આ અક્ષરે એનાજ હાથવડે લખાયેલા છે. બાળાએ ઉત્સુકતાપૂર્વક કહ્યું. * “સખી! તે કેમ જાણ્યું કે એના અક્ષર છે?”
પૂર્વે સારી આટયાવસ્થામાં ઉપાધ્યાયની પાસે અમે સાથે અભ્યાસ કરતાં હતાં, અભ્યાસમાં સર્વે વિવાથીઓમાં તે વિશેષ કુશળ હતા. તેમનાં હું શું વખાણ કરૂં? તે સમયના તેમના આક્ષરોને મને પરિચય છે. સાક્ષાત્ આ અક્ષર એને બરાબર મળતા છે. પોતાની બુદ્ધિવડે કરીને સર્વે છાત્રામાં તે અગ્રણી હતા.-સર્વને