________________
પાલનનું રોકડું તાત્કાલિક ફળ ચિત્તની પ્રસન્નતા છે, અને, પરંપરક ફળ સ્વર્ગ અને મોક્ષ છે. *
દયાન માટેનું પુણાલંબન. આ નિબંધમાં મુખ્ય વિષય ધ્યાનને છે તેથી તે અંગે એક અગત્યનું સ્પષ્ટીકરણ કરવાની અહીં ખાસ જરૂર છે. અને તે એ છે કે ધ્યાનના પ્રાથમિક અભ્યાસ માટે સૌથી શ્રેષ્ઠ આલંબન સમવસરણુસ્થિત શ્રી જિનેશ્વર ભગવંતનું રૂપ અથવા અષ્ટપ્રાતિહાર્યયુક્ત શ્રી તીર્થકર ભગવંતનું બિંબ છે. તે આલંબન એવું અચિંત્ય પ્રભાવથી યુક્ત છે કે ધ્યાન પિપાસુ અથ આત્મા તે આલે. બન દ્વારા વધુ સરળતાથી ધ્યાનમાગમાં આગળ વધી શકે છે. બીજા આલંબન કરતાં આ આલંબન વિશેષ પુષ્ટ આલંબન છે. પ્રમાદગ્રસ્ત જીવને આલંબન જેટલું પુષ્ટ હોય છે, તેટલું વધારે અનુકૂલ પડે છે. જે સિદ્ધયોગી છે તે તે માત્ર એકાદ પવિત્ર પદના આલંબનથી પણ પ્રકાશ પ્રાપ્ત કરી શકે છે. પણ પ્રારંભિક અભ્યાસી માટે આલંબન જેટલું વિશેષ આહલાદક હોય છે, તેટલે તેને વિશેષ ભાલ્લાસ પ્રગટે છે. ચિત્તને સ્થિર થવા માટે જેટલી
* આણુપાલન ચિતપ્રસન્ની, મુગતિ, સુગતિ સુરમંદિર રે.
–શ્રી આનંદઘન ચેવિશી UFઆ વિષયને વિશેષ જાણવા માટે જુઓ રૂપથ ધ્યાન ૧. રૂપથ
: ધ્યાન ૨.