Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
%
-
भगवतीसूत्रे काऽऽच्छादितज्ञानचक्षुभ्यों मिथ्यात्वगर्ने पातितेभ्यस्तदपनयनपूर्वकं ज्ञानचक्षुर्द
वा मोक्षमार्ग प्रदर्शयति। एतदेव प्रकारान्तरेणाऽऽह-' मग्गदए'-मार्गदयःमार्गः सम्यगरत्नत्रयलक्षणः शिवपुरपथः, यद्वा-विशिष्टगुणस्थानप्रापकः क्षयोपशमभावो मार्गः, तस्य दयः दाता। 'सरणदए'-शरणदयः-शरणं परित्राणं कर्म
जिनकी अन्तरंगश्रुतज्ञानरूप आँखें जकड़ दी गई हैं, तथा मिथ्यात्वरूप भयंकर खड्डे में फिर जिन्हें गिरा दिया है ऐसे जीवों की जो निखिल वस्तु के वास्तविक स्वरूप को अवभासक (प्रकाशक) जो श्रुतज्ञानरूप आखें हैं कि जिनपर दुराग्रह की पट्टी कसकर बंधी हुई है उस पट्टी को हटाकर प्रभुने उन्हें सद्ज्ञानरूप चक्षु प्रदान किये हैं, और मुक्ति का रास्ता उन्हें दिखाया है अतः वे चक्षुदायी माने गये हैं। यहां चक्षु और ज्ञान में समस्त वस्तुओं के वास्तविक स्वरूप को बतलाने के अभिप्राय से सादृश्य प्रकट किया गया है इसलिये चक्षु शब्द का अर्थ ज्ञान-श्रुतज्ञानपरक लिया गया है। इसी बात को सूत्रकार प्रकारान्तर से समझाते हैं-" मार्गदय" रत्नत्रयात्मक जो मोक्षमार्ग है वह यहां मार्ग शब्द से कथित हुआ है । अथवा विशिष्ट गुणस्थानों का प्रापक जो क्षयोपशम भाव है वह मार्गशब्द से लिया गया है । इस मार्ग के दयदाता मूलरूप से प्रभु होते हैं अतः वे मार्गदय हैं। " शरणदय"
પટ્ટી વડે જેમની અન્તરંગ ગ્રુતજ્ઞાનરૂપ આંખે જકડી લેવામાં આવી છે તથા મિથ્યાત્વરૂપ ભયંકર ખાડામાં જેમને હડસેલી દેવામાં આવ્યા છે એવા જીની નિખિલ વસ્તુના વાસ્તવિક સ્વરૂપને બતાવનારી (પ્રકાશક) જે શ્રુતજ્ઞાનરૂપ આંખે છે.જે આંખો પર દુરાગ્રહરૂપ પટ્ટી મજબૂત રીતે બાંધેલી છે, તે પટ્ટીને દૂર કરીને પ્રભુએ તેમને સાચા જ્ઞાનરૂપ ચક્ષુનું પ્રદાન કર્યું છે. અને મુક્તિને રાહ બતાવે છે. તેથી ભગવાનને ચક્ષુદાયી કહ્યા છે. અહીં ચક્ષુ અને જ્ઞાનમાં સમસ્ત વસ્તુઓના વાસ્તવિક સ્વરૂપને બતાવવાની શક્તિ હોવાથી સમાનતા પ્રગટ કરવામાં આવી છે. તેથી ચક્ષુ શબ્દને અર્થ જ્ઞાન-શ્રુતજ્ઞાન લેવામાં (ઘટાવવામાં) भाव्यो छ. मेरी पातने सूत्रधार भी रीते समन्नवे छ-"मार्गदय" २त्नत्रया. ભક જે મેક્ષમાર્ગ છે તે અહીં “માર્ગ” શબ્દથી ગ્રહણ કરાયેલ છે. અથવા વિશિષ્ટ ગુણસ્થાનમાં પહોંચાડનાર જે ક્ષપશમ ભાવ છે તે “માર્ગ” શબ્દથી ગ્રહણ કરાયેલ છે. તે માર્ગદય-તે માર્ગદાતા–તે માર્ગે લઈ જનાર મૂળરૂપે તે
राय छे. तेथी तेभने 'माय' वामां माच्या छे. 'शरणदय'-१२९५
શ્રી ભગવતી સૂત્ર : ૧