Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिकाटीका श. १ उ० १ सू० ११ नैरयिकाणां स्थित्यादिकथनम् १९५ प्राप्तवैराग्या उपरतबन्धा जीवा मोक्षसाधनसम्यग्दर्शनाद्याराधनपरंपरया शाश्वतिकगतिं प्राप्स्यन्तीति नारकस्थित्यादिप्रश्नोऽपि सार्थकः, तत्सार्थकतया तत्प्रतिपादकशास्त्रस्याप्यर्थवत्वं तत्त्वमरूपणवत्वं च भवतीत्यलं विस्तरेण । प्रकृतमनुसरामः'नेरइयाणं भंते ' इत्यादि ।
'नेरइयाणं' नेरथिकाणाम् = नरकजीवानाम्, निर्= निर्गतम् अयम् = इष्टफलमापकं कर्म येभ्यस्ते निरया:= दुःखसंकुलाः स्थानविशेषाः, तेषु भवा नैरयिकाः = नरकजीवाः
"
नारक आदि जीवों की दुःखबहुल स्थिति आदि के श्रवण से विवेकी जीवों के मन में वैराग्य हो जावे और इससे वे संसार के कारणभूत कर्म के स्वरूपका अनित्यत्वादि भावनाओंद्वारा अच्छी तरह विचार करें और विचार करके संसार, शरीर और भोगों से निर्विण्ण (वैराग्यवान् ) बनकर बंधदशा से रहित बनने के लिये मोक्ष के साधनभूत जो समयग्दर्शनादि हैं उनकी आराधना करने में लग जायें । इस तरह सम्यग्दशनादिकों की आराधना की परंपरा से वे शाश्वतिकगतिरूप जो मुक्ति है उसे प्राप्त कर लेंगे इस ख्याल से नारकों की स्थिति आदि का प्रश्न भी सार्थक है। इसकी सार्थकता से इस प्रश्न का प्रतिपादक जो शास्त्र है वह भी सार्थक हो जाता है-तत्त्व का प्ररूपक बन जाता है। अब इस विषय में और अधिक कहने की आवश्यकता नहीं है । प्रकृत विषय ही स्पष्ट किया जाता है-नैरयिक शब्द का अर्थ "नरकके जीव" ऐसा है । इष्ट फल को प्राप्त कराने वाले कर्म जिन स्थानों से निर्गत हो चुके हैंउनका नाम निरय है, अर्थात् दुःखों से व्याप्त जो स्थान विशेष है
નારક આદિ જીવાની અત્યંત દુઃખી હાલત આદિનું શ્રવણ કરવાથી વિવેકી જીવાના મનમાં વૈરાગ્ય ભાવ જાગે અને તેથી તેએ સ'સારના અને સંસારના કારણ રૂપ કના સ્વરૂપને અનિત્યત્વાદિ ભાવેા દ્વારા ખરાખર વિચાર કરે અને તેના विचार उरीने मनित्य सौंसार, शरीर भने लोगो प्रत्ये निर्विण्ण-वैराग्यवान मनीने ખંધ દશાથી રહિત બનવાને માટે માક્ષના સાધનરૂપ સમ્યગ્દર્શન આદિની આરાધના કરવામાં પ્રવૃત્ત થાય, અને સમ્યગ્દર્શનાદિની આરાધનાની પરમ્પરા દ્વારા શશ્વત ગતિરૂપ જે માક્ષ છે તેની પ્રાપ્તિ કરે, એ ખ્યાલથી નારકાની સ્થિતિ આઢિ વિષયનું વર્ણન સાક છે. તેની સાથે કતાને લીધે આ વિષયનું પ્રતિપાદન કરનાર જે શાસ્ત્ર છે તે પણ સાક ખની જાય છે અને તત્ત્વનું પ્રરૂપક ખની જાય છે. હવે આ ખાખતમાં વધુ કહેવાની આવશ્યકતા નથી. પ્રકૃત વિષયને જ સ્પષ્ટ કરવામાં આવે છે—નરકના જીવાને ‘નૈરિયેક’કહે છે. ઈષ્ટ ફળની પ્રાપ્તિ शवनार हुर्भों ने स्थानेथी नीडजी गयां छे, ते स्थानने 'निरय' उडे छे. भेटले दुःपोथी व्याप्त सेवा विशिष्ट स्थानने निरय (२४) उडे छे. ते स्थानाभा
શ્રી ભગવતી સૂત્ર : ૧