Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
प्रमेयचन्द्रिकाटीका श. १ उ. १ सू० २९ असंयतजीवाधिकारनिरूपणम् ३६ - आश्रमो=यः पूर्व तपसैरावासितः पश्चादपरोऽपि लोकस्तत्रागत्य वसति सः संवाहा कृषीवलैर्धान्यरक्षार्थ निर्मितं दुर्गभूमिस्थानम् , पर्वतशिखरस्थितज निवासः, समागतप्रभूतपथिकजननिवासो वा, सनिवेशः समागतसार्थवाहा निवासस्थानम् । एतेषु ग्रामादिषु — अकामतहाए' अकामतृपया अकामान कामः-निर्जराधभिलाषः, तद्रहितानां या तृष्णा-तृषा अकामेन-अनिच्छया : तृष्णा तृषा-पिपासेत्यर्थः, सा अकामतृषा, तया-निर्जराधभिलाषमुक्त्वा जर
जहाँ शकट--गाडीद्वारा, घोड़ोंद्वारा, और नौकाओं द्वारा आन जाना होता हो वह पत्तन, और केवल नौकाओं द्वारा ही जहाँ आन जाना होता हो वह पट्टण है, आश्रममें-जो पहले तापसजनों से बसार गये हो बाद दूसरे भी जन जहाँपर रह रहे हों ऐसे स्थानमें-संवाहमें-धान्य रक्षाके निमित्त कृषीवलों द्वारा बनाये हुए दुर्गम भूमिस्थान में (किज पर्वत के शिखर पर होता है और जिसमें मनुष्यों का निवास रहता है अथवा जहाँ पर बहुत से पथिकजन आ कर ठहरते हैं ऐसे स्थान में सनिवेशमें-जहाँ आकर सार्थवाह आदि बसे हों उस स्थानमें, अकार तृष्णा से निर्जरा करने की भावना से शुन्य जीवों की जो प्यास के सहन करनेरूप क्रिया है उससे ( यहां काम शब्द का अर्थ निर्जरा करने की अभिलाषा है, इस अभिलाषा से रहित व्यक्तियों की जो तृष्णातृषा-प्यास परीषह है वह अकामतृषा-तृष्णा है, अथवा-अनिच्छासे निर्जरा करने की भावना के बिना ही जो पिपासा (पिपासा परीषह क અવર જવર થાય છે તેને “પત્તન' કહે છે અને જ્યાં ફકત નૌકાઓ દ્વારા જ અવર જવર થાય છે તેને “પટ્ટણ” કહે છે) આશ્રમમાં (પહેલાં તાપ વડે વસાયેલું અને ત્યાર બાદ બીજા લોકો પણ ત્યાં વસ્યાં હોય એવું સ્થાન ) સંવાહમાં, (ધાન્ય રક્ષાને માટે ખેડૂતો દ્વારા બનાવાયેલું દુર્ગમ ભૂમિસ્થાન કે જે પર્વતના શિખર પર હોય છે. અને જેમાં મનુષ્યો રહેતાં હોય છે તે સ્થાનને સંવાહ કહે છે.) (અથવા-જ્યાં ઘણું પથિકે આવીને ભતા હોય તેવા સ્થાનમાં ) અને સન્નિવેશમાં (જ્યાં આવીને સાર્થવાહ આદિ વસ્યા હોય એવા સ્થાનમાં) અકામ તૃષ્ણાથી (નિર્જરા કરવાની ભાવનાથી રહિત જીની પ્યાસને સહન કરવાની જે કિયા તેને અકામતૃષ્ણ કહે છે. અહીં “કામ” શબ્દનો અર્થ નિર્જરા કરવાની અભિલાષા થાય છે. તે અભિલાષાથી રહિત વ્યકિતઓની જે તૃષ્ણાતૃષા-પ્યાસ પરીષહ હોય છે તેને અકામતૃષા–તૃષ્ણ કહે છે. અથવા નિર્જરા કરવાની ભાવના વિના જ અનિચ્છાએ જે પિપાસા-પિપાસા પરીસહુને
શ્રી ભગવતી સૂત્ર : ૧