Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 865
________________ भगवतीसूत्रे दुनाणी-मइनाणी सुयनाणी य" शेषं पृथिवीपकरणवदेव ज्ञातव्यम् , केवलमशोतिर्भङ्गा इति वैलक्षण्यम् । तथा योगद्वारे "बेइंदियाणं भंते ! किं मणजोगी, बइजोगी कायजोगी?, गोयमा! णो मणजोगी, वइजोगी कायजोगी य" शेषं पूर्ववदेव पृथिवीपकरणवदेवा ज्ञातव्यमिति । अने नैव प्रकारेण पृथिवीसूत्रवत् त्रीन्द्रिय-चतुरिन्द्रय-प्रकरणेपि प्रश्नमूत्राणि उत्तरसूत्राणि चाध्येतव्यानि, वैलक्षण्यमपि द्वीन्द्रियप्रकरणवदेव ज्ञातव्यम् , सूत्रालापप्रकारश्च स्वयमेवोहनीय इति ॥सू०८॥ ॥ इति विकलेन्द्रियप्रकरणम् ॥ जीव ज्ञानी भी होते हैं और अज्ञानी भी होते हैं। यदि ये ज्ञानी हैं तो मतिज्ञान और श्रुतज्ञान इस तरहसे दो ज्ञानवाले होते हैं। और यदि अज्ञानी हैं तो मतिअज्ञान और श्रुतअज्ञान इस तरहसे दो अज्ञानवाले होते हैं। बाकी और सब यहां पृथिवीप्रकरणकी तरह ही जानना चाहिये, अर्थात् यहां मतिश्रुतज्ञानमें ८०भङ्ग कहना चाहिये, यही विलक्षणता है। योगद्वारमें इस प्रकारसे प्रश्न करना-हे भदन्त ! दो इन्द्रियजीव क्या मनोयोगी होते हैं ? या वचनयोगी होती हैं ? या काययोगी होते हैं ? गौतम ! वे मनोयोगी नहीं होते हैं। किन्तु वचनयोगी होते हैं और काययोगी होते हैं। बाकी और सब कथन पहिलेकी तरहसे ही है, ऐसा जानना चाहिये । अर्थात् पृथिवीप्रकरणको तरह ही जानना चाहिये। इसी प्रकारसे पृथिवीसूत्रोंकी तरह त्रीन्द्रिय और चउन्द्रिय प्रकरणमें भी प्रश्नमत्र और उत्तरसूत्र जानना चाहिये। तथा जहां २ भिन्नता है वह द्वीन्द्रिय प्रकरणकी तरह ही जाननी चाहिये । और सूत्रालापकप्रकार भी પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. જે તેઓ જ્ઞાની હોય તે મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન એ બે જ્ઞાનવાળા હોય છે. પણ જો તેઓ અજ્ઞાની હોય તે મતિઅજ્ઞાન અને શ્રત અજ્ઞાન એ બે અજ્ઞાનવાળા હોય છે. બાકીનું સઘળું થત અહીં પૃથ્વીકાયના જીવો પ્રમાણે સમજવું અર્થાતુ અહીં મતિશ્રુતજ્ઞાનમાં ૮૦ ભાંગા કહેવા જોઈએ. એટલી જ વિલક્ષણતા છે. ગદ્વારમાં આ પ્રમાણે પ્રશ્ન કરે-“હે પૂજ્ય! દ્વીન્દ્રિય જીવે શું મનગી હોય છે કે વચનગી હોય છે? કે કાયયેગી હોય છે?” ઉત્તર-“હે ગૌતમ! તેઓ મનયોગી હોતા નથી પણ વચનગી અને કાયમી હોય છે ” બાકીનું બધુંય કથન પૃથ્વીકાયિકના જીવ પ્રકરણ પ્રમાણે જ સમજવું. એ જ પ્રમાણે પૃથ્વીકાયિક જીના સૂત્રોની જેમજ ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય પ્રકરણમાં પણ પ્રશ્નસૂત્ર અને ઉત્તરસૂત્ર સમજવા. તથા જ્યાં જ્યાં દીન્દ્રિય સૂત્રમાં ભિન્નતા બતાવી છે ત્યાં ત્યાં ત્રીન્દ્રિય ચતરિદ્રિયનાં સૂત્રોમાં પણ ભિન્નતા સમજવી, બીજા સૂત્રોનાં આલાપકે પણ એ શ્રી ભગવતી સૂત્ર : ૧

Loading...

Page Navigation
1 ... 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879