Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४७२
भगवतीसूत्रे प्रकृष्टायां च तस्यां महती वेदना संभवत्येव । येऽमायिसम्यग्दृष्टथुपपन्नास्तेऽल्पीयसीमेव वेदनामनुभवन्तीति । 'मणुस्सा किरियासु' मनुष्याः क्रियासुक्रियाप्रतिपादकम्त्रेषु 'सरागवोयरागपमत्ताऽपमत्ता न भाणियव्या' सरागवीतरागपमत्ताऽप्रमत्ता न भणितव्याः। यद्यप्यौधिकदण्डके 'तिविहा मणुस्सा पन्नत्ता, तंजहा-संजया, असंजया, संजयाऽसंजया, तत्थ णं जे ते संजया ते दुविहा पन्नत्ता, तं जहा-सरागसंजया य वीयरागसंजया य, तत्थ णं जे ते सरागसंजया ते दुविहा पन्नत्ता, तं जहा पमत्तसंजया य अपमत्तसंजया य' इत्यादि रूपेण पठितम् परं त्वत्र मनुष्याधिकृतक्रियासूत्रे कृष्णनीललेश्यादण्डकयोरेवं न पठितव्यम् , कृष्णनीललेश्योदये संयमस्य निषिद्धत्वात् । यच्चोक्तम्-'पुन्वअशुभस्थिति को उत्पन्न करते हैं। और जब अशुभस्थिति अत्यंत विशेष होती है तब महावेदना होती ही है। तथा जो अमायी सम्यग्दृष्टि हैं वे अल्प वेदना वाले ही होते हैं। "मणुस्ता किरियासु' क्रिया प्रतिपादक सूत्रोंमें सराग, वीतराग, प्रल त अप्रमत्त नहीं कहना चाहिये, तात्पर्य यह है कि मनुष्यपद में क्रिया सूत्र में औधिक दण्डक में यद्यपि मनुष्य तीन प्रकार के कहे गये हैं जैसे-संयत, असंयत और संयतासंयत, इन में जो संयत हैं वे सरागसंयत और वीतरागसंयत ऐसे दो प्रकार के कहे हैं। और सरागसंयत-प्रमत्तसंयत और अप्रमत्तसंयत इस तरह से दो प्रकार के कहे गये हैं , इत्यादि रूप से पाठ वहां आया है, परन्तु यहां मनुष्याधिकृत क्रियासूत्र में कृष्णलेश्या और नीललेश्या दण्डक में ऐसा नहीं कहना चाहिये। कारण कि कृष्णलेश्या और नील लेश्या के उदय में संयम का उदय नहीं होता है-अर्थात् संयम के होनेका निषेध જયારે અશુભ સ્થિતિ અતિશય વધારે હોય ત્યારે મહાવેદના થાય એ સ્વાભાવિક જ છે. તથા જે અમારા સમ્યગ્દષ્ટિ હોય તેઓ અલ્પવેદનાવાળાં હોય છે. “ मणुस्ता किरियासु" ठियाप्रतिपा६४ सूत्रामा सरा, वीतराग, प्रमत्त, मप्रमत्त કહેવું નહીં. તાત્પર્ય એ છે કે “મનુષ્ય પદના કિયાસૂત્રના ઔધિક દંડકમાં છે કે મનના ત્રણ પ્રકાર કહ્યા છે–સંયત, અસયત અને સંયતાસંયત, તેમાં સંયતના બે પ્રકાર છે–સરાગસંયત અને વીતરાગસંયત. અને સરોગસંયત પણ બે પ્રકારના કહ્યા છે–પ્રમત્તસંયત અને અપ્રમત્તસંયત, ઇત્યાદિ પાઠ ત્યાં આવેલ છે. પણ અહીં મનુષ્યવિષયક કિયાસૂત્રમાં કૃષ્ણલેશ્યા અને નીલેશ્યા દંડકમાં એવું કહેવું નહીં. કારણ કે કૃષ્ણલેશ્યા અને નીલલેસ્થાના ઉદયમાં સંયમન ઉદય થતું નથી. એટલે કે તેના સદુભાવમાં સંયમને અભાવે કહ્યું છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧