Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिकाटीका श० १ उ० ३ सू० ११ श्रमणस्यापि तद्वेदनस्वरूपम् ६५३ पात् आचार्याणां मतभेदो न तु तीर्थकराणां वचने भेदः, तेषां विजितदोषतया तन्मतमेवमेव यत् ज्ञानदर्शनयोन यौगपद्यमपि तु क्रमिकत्वमेवेति । जिनानां सर्वदोषरहिततया तन्मतस्यैकत्वं युक्तियुक्तमेव । उक्तं च-" अणुवकयपराणुग्गह,-परायणा जं जिणा जुगप्पवरा ।
जियरागदोसमोहा, यणण्णहावाइणो तेणं ॥१॥" छाया-अनुपकृतपरानुग्रहपरायणा यत् जिना युगप्रवराः।
जितरागदोषमोहाश्च नान्यथावादिनस्तेन ।। इति । अतः संप्रदायदोषादेवाचार्याणां परस्परं मतभेदो न तु आगमाभिप्रायभेदादिति सर्वैनिर्णतव्यमिति समाधानमिति भावः । विषय में ऐसा विचार करना चाहिये कि संप्रदाय के दोष से आचार्यों के मत में भेद है, तीर्थंकरों के वचन में तो भेद है नहीं, क्यों कि वे तो रागद्वेष के विजेता होने के कारण अन्यथा प्ररूपणा नहीं करते हैं। उन का तो मत ऐसा ही है कि ज्ञान और दर्शन एक साथ नहीं होते किन्तु क्रम२ से ही होते हैं। रागद्वेष से रहित होने के कारण उनके मत में एकता युक्तियुक्त ही है। कहा भी है-"अणुवकय" इत्यादि ।
जिन स्वयं अनुपकृत होते हैं अर्थात् जिन भगवान् पर किसी का उपकार नहीं होता है, परन्तु दूसरों की भलाई करने में तत्पर रहते हैं, ये युगप्रवर होते हैं और रागद्वेष से रहित होते हैं। इसलिये ये अन्यथा बोलते नहीं हैं। ___ इसलिये यही मानना चाहिये कि संप्रदायदोष से ही आचार्यों का परस्पर मत भेद हुआ है । आगम के अभिप्राय में तो कोई भेद है ही नहीं ऐसा समाधान जानना चाहिये ।। કરે જોઈએ કે સંપ્રદાયના દેષથી આચાર્યોમાં મત ભેદ હોય છે. પરંતુ તીર્થકરોનાં વચનમાં ભેદ હોતું નથી. કારણ કે તેઓ રાગદ્વેષ રહિત હોવાથી જુદી જુદી પ્રરૂપણ કરતા નથી તેમને મત તે એ છે કે જ્ઞાન અને દર્શન એક સાથે પ્રાપ્ત થતાં નથી. પણ વારાફરતી થાય છે. કારણ કે એક સમયે બે ઉપયોગ હોઈ શકે નહીં. રાગદ્વેષથી રહિત હોવાને કારણે તીર્થકરોના મતમાં मे वाध्यता युतियुत छ. ४ऱ्या ५४ छ-" अणुवकय" त्या
જિનેન્દ્ર ભગવંતે સ્વયં અનુપકૃત હોય છે. એટલે કે તેમના ઉપર કેઈન ઉપકાર હેત નથી પરંતુ તેઓ અન્યનું ભલું કરવા તત્પર રહે છે. તેઓ યુગપ્રવર હોય છે, તેઓ રાગદ્વેષથી રહિત હોય છે જેથી તેઓ અસત્ય है विपरीत माता नथी.
તેથી એવું જ માનવું જોઈએ કે સંપ્રદાયના દેષને કારણે જ આચાર્યોમાં પરસ્પર મતભેદ પડે છે પરંતુ આગમના અભિપ્રાયમાં કઈ ભેદ હોતો નથી. આ પ્રમાણે તેમની શંકાનું સમાધાન સમજવું.
શ્રી ભગવતી સૂત્ર : ૧