Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 857
________________ भगवतीचे स्काय वायुकायमध्ये देवानोत्पद्यन्तेऽतोऽत्र तेजोलेझ्या न भवति तेजोलेश्याया अभावे तेजोलेश्यया जायमाना अशोतिर्भङ्गा अपि न भवन्ति तस्मादत्राभङ्गकमेव । एतेषु अकायिकादिषु पृथिवीकायिक समानान्येव मूत्राण्यध्येतव्यानि केवलं वायुकायिकसूत्रेषु शरीरद्वारे एवमध्येतव्यम्-' असंखेज्जेसु णं भंते जाव वाउकाइया णं कइ सरीरा पन्नत्ता? गोयमा ! चत्तारि, तं जहा-ओरालिए वेउधिए तेयए कम्मए' इत्यादि। 'वणस्सइकाइया जहा पुढचीकाइया' वनस्पतिकायिका यथा पृथिवीकायिकाः, वनस्पतयोपि पृथिवीकायिकसमाना एव वक्तव्याः दशस्वपि स्थानकेषु भङ्गकाभावात् । तेजोलेइयायां च तथैव, अशीतिभङ्गानां सद्भावादिति । है। यहां तेजस्काय और वायुकायों में देव मरकर उत्पन्न नहीं होते हैं। इसलिये यहां तेजोलेश्या नहीं होती है। तेजोलेश्या के अभावमें तेजोलेश्या संबंधी ८०भंग भी नहीं होते हैं। इसलिये यहां भङ्गोंका अभाव ही है। इन अप्कायिक आदिमें पृथिवीकायिक जीवों के समान ही सूत्रपाठ जानना चाहिये। परन्तु वायुकायिक के सूत्रों में शरीरद्वार में इस प्रकार से विशेषता जाननी चाहिये-हे भदन्त ! असंख्यातलाख वायुकायिकावासोंमें वर्तमान जीवोंके कितने शरीर कहे गये हैं। हे गौतम ! चार कहे गये हैं। वे ये हैं-औदारिक, वैक्रिय, तैजस और कार्मण इत्यादि। (वणस्सइकाइया इत्यादि) वनस्पतिकायिक जीव पृथिवीकायिक जीवोंकी तरह जानना चाहिये । कारण इनके दशों ही स्थानों में अभंगक है। तथा तेजोलेश्यामें उसी तरहसे ८० भङ्गोंका सद्भाव है। शंका-दृष्टिद्वारमें ભાવ હોય છે. દેવલોકમાંથી આવીને ઉત્પન્ન થનારા દેવે તેજસ્કાય અને વાયુકાયમાં ઉત્પન્ન થતા નથી તે કારણે તે બન્નેમાં તે જેતેશ્યા હોતી નથી. અને તેજલેશ્યાને અભાવે તેજલેશ્યાના ૮૦ ભાંગાઓનો પણ તેમાં અભાવ જ હોય છે. અપ્રકાયિક વગેરેમાં પૃથ્વીકાયિકના જેવું જ કથન સમજવું. પણ વાયુકાયિક જીના સૂત્રમાં શરીરદ્વારમાં આ પ્રકારની વિશેષતા છે- “હે પૂજ્ય! અસંખ્યાત લાખ વાયુકાયિકાવાસમાં રહેનારા જીવનમાં કેટલાં શરીર કહ્યાં છે? હિં ગૌતમ! તેમનાં ચાર શરીર કહ્યાં છે, ઔદારિક, વૈકિય, તેજસ અને भने भए, त्यादि. (वणस्सइकाइया इत्यादि ) वनस्पतिथि वतव्य ५ पृथ्वीકાયિકા પ્રમાણે જ સમજવું કારણ કે તેમનાં દસે સ્થાનમાં ભાંગાઓને અભાવ જ છે. પરંતુ પૃથ્વીકાયિકની જેમ તેજલેશ્યામાં ૮૦ ભાંગાઓનો સદ્દભાવ છે. શ્રી ભગવતી સૂત્ર : ૧

Loading...

Page Navigation
1 ... 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879