Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिकाटीका श० १ उ०५ सू. १ नारकादि (२४)दण्डकावासनिरूपणम् ७३७ त्रीणि काण्डानि सन्ति, रत्नकाण्डं जलकाण्डमङ्ककाण्डं च । तत्र त्रिषु काण्डेषु मध्ये नरकावासं विहाय प्रथमकाण्डे सर्वत्राऽनेकपकाराणि इन्द्रनीलादिरत्नानि सन्ति, अतस्तादृशस्थानविशेषस्य रत्नप्रभेति नाम भवति, रत्नानामिन्द्रनीलादीनां प्रभा दीप्तिर्विद्यते यस्यां पृथिव्यां सो रत्नपभेति १॥ शर्करायाः प्रभा कांतिर्विद्यते यस्यां सा शर्करामभार,वालुकायाःप्रभा दीप्तिर्यस्यां सा वालुकाप्रभा३, पङ्कस्य प्रभाविद्यते यस्यां सा पङ्कमभा४, धूमस्य प्रभा विद्यते यस्यां सा धूमप्रभा५, तमसः प्रभा विद्यते यस्यां सा तम:प्रभा६, तमस्तमःप्रभा प्रकृष्टं तमस्तमस्तमम् तस्येव प्रभा यस्यां सा तमस्तमप्रभाः७। उपरोक्त सर्वपृथिवीषु नरकावासाः सन्ति, अतस्तेषां परिमाणं तथा आवासाधिकारात् शेषजीवानां परिमाणं च प्रतिपादयितुमाह-' इमीसे णं भंते' गया है। इनमें रत्नप्रभा शब्द का अर्थ इस प्रकार से है-रत्नप्रभा पृथिवी में तीन काण्ड हैं-(१) रत्नकाण्ड, ( २ ) जलकाण्ड, (३) पंककाण्ड । इन तीन काण्डों के बीच में नरकावास वाली जगह को छोड़कर प्रथम काण्ड में प्रायः सर्वत्र अनेक प्रकार के इन्द्रनील आदि रत्न हैं इसलिये ऐसे स्थानविशेष का नाम रत्नप्रभा है। इन्द्रनील आदि रत्नों की प्रभा जिस पृथिवी में है वह रत्नप्रभा है ऐसी इस शब्द की यह व्युत्पत्ति है १। शर्करा की प्रभा-कांति जिस पृथिवी में है वह शर्कराप्रभा है । बालुका की प्रभा जिस पृथिवीमें है वह बालुका प्रभा३, पङ्ककी प्रभा जिस पृथिवीमें है वह पंकप्रभा धूमके जैसी प्रभा जिसमें मौजूद है वह धूमप्रभा ५, अंधकार के जैसी प्रभा जिसमें है वह तमःप्रभा६, तथा गाढ अंधकार के जैसी प्रभा जिसमें है वह तमस्तमःप्रभा है ७॥ उपरोक्त सर्वपृथिवियों में नरकावास हैं अतःउन नरकावासों के परिતેમાં રત્નપ્રભા શબ્દનો અર્થ આ પ્રમાણે છે-રત્નપ્રભા પૃથ્વીમાં ત્રણ કાંડ છે(१) २४is, (२) rasis मने (3) ५४४is. Play inमानी न२४वासवाणी જગ્યાને છેડીને પ્રથમ કાંડમાં કાયઃ સર્વત્ર અનેક પ્રકારનાં ઈન્દ્રનીલ વગેરે રનો છે. તેથી એવા વિશિષ્ટ સ્થાનનું નામ રતનપ્રભા પડયું છે. ઈન્દ્રનીલ વગેરે રત્નોની પ્રભા જે પૃથ્વીમાં છે તે પૃથ્વીને રત્નપ્રભા કહે છે. એવી આ શબ્દની વ્યુત્પત્તિ થાય છે૧, શર્કરાની પ્રભા જે પૃથ્વીમાં છે તે પૃથ્વીનું નામ શર્કરામભા છેર, વાલુકાની પ્રભા જે પૃથ્વીમાં છે તેને વાલુકાપ્રભાસ, પંકની જે પ્રભા પૃથ્વીમાં છે તેને પંકપ્રભાઇ, ધૂમ (ધુમાડા) જેવી પ્રભા જે પૃથ્વીમાં મોજુદ છે તે પૃથ્વીને ધૂમપ્રભાપ, અંધકારના જેવી પ્રભા જે પૃથ્વીમાં છે તે પૃથ્વીને તમઃપ્રભાઇ તથા ગાઢ અંધકારના જેવી પ્રભા જે પૃથ્વીમાં છે તેને તમસ્તમપ્રભા કહે છે૭. म० ९३
શ્રી ભગવતી સૂત્ર : ૧