Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७७४
भगवतीसूत्रे क्रोधोपयुक्तश्च मानोपयुक्तश्च मायोपयुक्तश्च १, क्रोधोपयुक्तश्च मानोपयुक्तश्च मायोपयुक्ताश्च२, क्रोधोपयुक्तश्च मानोपयुक्ताश्च मायोपयुक्तश्व३, क्रोधोपयुक्तश्च मानोपयुक्ताश्च मायोपयुक्ताश्च४, क्रोधोपयुक्ताश्चमानोपयुक्तश्च मायोपयुक्तश्च५, क्रोधोपयुक्ताश्च मानोपयुक्तश्च, मायोपयुक्ताश्चद, क्रोधोपयुक्ताश्च मानोपयुक्ताश्च मान, माया और लोभ इनसे कर लेना चाहिये। इनका खुलासा विव रण इस प्रकार से है-क्रोधोपयुक्त, मानोपयुक्त, मायोपयुक्त यह त्रिक संयोगी प्रथमभंग है । इसमें क्रोधादिकों में एकवचन है १। क्रोधोपयुक्त मानोपयुक्त, मायोपयुक्त इस त्रिकसंयोगी द्वितीय भंग में क्रोध मानमें एकवचन रखकर मायामें बहुवचन रखा है । तात्पर्थ इसका यह है कि कोई एक नारकजीव क्रोधसे उपयुक्त होता है कोईएक मानसे उपयुक्त होता है और कितनेक नारक जीव माया से उपयुक्त होते हैं २ क्रोधोपयुक्त मानो. पयुक्त, मायोपयुक्त यह त्रिकसंयोगी तीसरा भंग है, इसमें मानको बहुवचनान्त रखा गया है। क्रोधोपयुक्त, मानोपयुक्त, मायोपयुक्त यह चौथा त्रिक संयोगी भंग है । इसमें मान और मायाको बहुवचनान्त रखा गया है। क्रोधोपयुक्त, मानोपयुक्त, मायोपयुक्त, यह पांचवां त्रिकसंयोगी भंग है। इसमें क्रोध को बहुवचनान्त रखा गया है ५ । क्रोधोपयुक्त, मानोपयुक्त, मायोपयुक्त यह छठा त्रिकसंयोगी भंग है। इसमें क्रोध और माया को बहुवचनान्त रखा गया है ६। क्रोधोपयुक्त, मानोपयुक्त, मायोपयुक्त ત્રિકસંયોગી ચેથા આઠ ભાંગા બનાવી લેવા જોઈએ. તે ૩ર ભાગાઓનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે.
(૧) કેઈ એક નારક જીવ કોપયુકત, માપયુકત અને માયોપયુકત હોય છે. આ ત્રણેમાં એક વચન રહેલ છે. (૨) કોઈ એક નારક જીવ ક્રોધપયુકત અને માપયુક્ત હોય છે અનેક નારક છ માયોપયુકત હોય છે. આ ભાંગામાં ક્રોધ અને માનમાં એકત્વ અને માયામાં બહત્વ હોય છે. (૩)કઈ એક નારક જીવ કોપયુકત, માપયુક્ત હોય છે અને અનેક નારક છે માને પયુક્ત હોય છે. આ ભાંગામાં માનને બહુવચનમાં મૂક્યું છે. (૪) કે એક નારક જીવ કોપયુક્ત હોય છે. અરે ઘણા નારક છ માપયુકત હોય તથા માપયુકત હોય છે. આ ભાંગામાં માન, અને માયાને બહુવચનમાં મૂકેલ છે. (૫) અનેક નારક જી કોપયુક્ત હોય છે અને કોઈ એક નારક જીવ માનોપયુકત અને માયોપયુકત હોય છે. (૬) અનેક નારક જીવ કોપયુકત અને માયોપયુક્ત હોય છે અને કોઈ એક નારક જીવ માનપયુકત હોય છે. (૭) અનેક નારક જી કોપયુકત અને માનપયુકત હોય છે અને કોઈ એક નારક
શ્રી ભગવતી સૂત્ર: ૧