Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवती सूत्रे
6
स्थ्यादिसंचयरूपत्वात् । अस्थ्यादिरहितमपि पुद्गलपरिणामात्मकं तु भवत्येवेस्यत आह-' जे पोग्गला ' इत्यादि । ' जे पोग्गला' ये च पुद्गला अणिट्ठा अनिष्टा - इष्यन्तेऽभिलापाविषयी क्रियन्ते इति इष्टा अभिलाषा विषयाः न इष्टा इति अनिष्टा - अनभिलषणीयाः । अनिष्टा अपि केचित्पदार्थाः कमनीया भवन्ति स्नायु होते हैं । धमनियों का नाम शिरा है और जो अस्थियों को बांधनेवाली शिराएँ होती हैं उनका नाम स्नायु है। संहनन तो अस्थ्यादि का संचयरूप होता है अतः जब उनके अस्थ्यादि है ही नहीं तो फिर अस्थ्यादिसंचयरूप संहनन उनके कैसे हो सकता है ? नहीं हो सकता, अतः वे असंहननी कहे गये हैं । (जे पोग्गला अणिट्ठा, अकंता, अप्पिया, अमुहा, अमणुन्ना अमणामा एएसिं शरीरसंघायत्ताए परिणमंति) इस सूत्र द्वारा सूत्रकार यह प्रकट कर रहे हैं कि यद्यपि नारकजीवों का शरीर अस्थि आदि से रहित होता है अर्थात् उनके कोई सा भी संहनन नहीं होता है फिर भी उनका शरीर पुद्गल का परिणामस्वरूप ही होता है, यही बात इस सूत्र द्वारा प्रकट की जा रही है कि जो पुद्गल अनिष्ट, अकान्त, अप्रिय, अशुभ, अमनोज्ञ और अमनोम होते हैं वे पुद्गल नारकजीवों के शरीर संघातरूप से परिणमते हैं। जो पुद्गल अभिलाषा के विषयभूत होते हैं वे इष्ट कहलाते हैं, और जो ऐसे नहीं होते हैं वे अनिष्ट कहलाते हैं। अर्थात् अनभिलषणीय जो पुद्गल हैं वे अनिष्ट हैं । अनभिलषित होकर भी कितनेक पदार्थ कमनीय होते हैं जैसे
७९६
અને સ્નાયુ પણ હોતાં નથી. ધમનીઓને શિરા કહે છે, અને હાડકાને ખાંધનારી શિરાઓને સ્નાયુ કહે છે. સંઘયણ તેા હાડકાં વગેરેના સંચયરૂપ હોય છે. હાડકાં વગેરેના અભાવે હાડકાં વગેરેનાં સંચયરૂપ સયણે નારકોને સભવી शतां नथी तेथी तेभने संघया रहित उडेस छे. ( जे पोग्गला अणिट्ठा अकंता, अपिया, असुहा, अमणुन्ना अमणामा एतेसिं सरीर संघयत्ताए परिणमंति) જો કે નારક જીવાનાં શરીર હાડકાં વગેરેથી રહિત હોય છે, એટલે કે તેમને કોઇ પ્રકારનું સંઘયણુ હોતું નથી. તેા પણ તેમનું શરીર પુદ્ગુગલના પરિણામ સ્વરૂપ જ હોય છે-એજ વાત આ સૂત્ર મારફત સૂત્રકારે પ્રકટ કરી છે. જે પુદ્ગલો અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અશુભ, અમનેજ્ઞ અને અમનેામ હોય છે તે પુદ્ગલા નારક જીવાના શરીર સંઘાતરૂપે (શરીર સચયરૂપે) પરિણમે છે. જે પુદ્ગલો પેાતાની અભિલાષા પ્રમાણે હાય છે તેમને ઇષ્ટ કહે છે અને જે પુદ્ગલે પેાતાની ઇચ્છા પ્રમાણેનાં હાતાં નથી તેમને અનિષ્ટ કહે છે. અાંભલષિત હોવા છતાં પણ કેટલાંક પુદ્ગલા સુદર-મજેના હૈાય છે. જેમ કે કમ્પાકકલ તે નરકના
શ્રી ભગવતી સૂત્ર : ૧
9