Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिकाटीका श० १ उ० ३ सू०९ काङ्खामोहनीयस्योपशमादिवर्णनम् ६२१ भ्यः शातयति। अत्रैष चतुर्थों विकल्पः स्वीकृतः शेषा आधास्त्रयो विकल्पा वर्जिताः। एतदर्थसंग्राहिका गाथामाह
"तइएण उदीरेंति, उवसामंति य पुणो वि बीएणं ।
वेइंति निज्जरंति य, पढम-चउत्थेहिं सव्वेवि ॥१॥" छाया-तृतीयेनोदीरयन्ति उपशमयन्ति च पुनरपि द्वितीयेन ।
वेदयंति निर्जरयन्ति च प्रथम-चतुर्थैः सर्वेऽपि ।। १ ।। 'सव्वे वि' इति सर्वे जीवाः, इति। प्रकरणस्य संक्षिप्ताऽर्थश्वायम्-कांक्षामोहनीयकर्मगां वेदनम् , तस्य चोदीरणम् , तत्रानुदोर्णस्योदीरणयोग्यतां गतस्य कर्मण उदीरणमुचौथा विकल्प स्वीकार किया गया है । तात्पर्य कहनेका यही है कि यहां शेष तीन विकल्प अङ्गीकार नहीं किये गये हैं। चौथा विकल्प ही अङ्गीकार किया गया है, क्यों कि जिस कर्म का रस भोग लिया जाता है ऐसा ही कर्म जीव के प्रदेशोंसे अलग होता है, इसोका नाम निर्जरा है। उदीरण, उपशमन, वेदन और निर्जरा संबंधी इन पूर्वोक्त सूत्रके अर्थों को संग्रह करने वाली गाथा यहां मूत्रकार ने जो कही है उसका अर्थ इस प्रकार से है-तीसरे विकल्प से-अनुदीर्ण उदीरणाभविक विकल्प से-जीव कर्म की उदीरणा करते है, अर्थात् जो कर्म ऐसा होता है जीव उसी कर्म की उदीरणा करते है, तथा जो कर्म अनुदीर्ण होता है जीव उसका ही उपशमन करता है-अन्य अवस्थापन्न कर्म का नहीं। जो कर्म उदीर्ण होता है जीव उसीका वेदन करते हैं और जो कर्म उदयानंतरपश्चास्कृत होता है जीव उसी कर्म की निर्जरा करता है। यहां कांक्षामोहनीय कर्म का वेदन, उसका उदीरण, उसका उपशमन-अणुदोर्ण, उस कांक्षा વિકલ્પને જ સ્વીકાર કર્યો છે. એનું કારણ એ છે કે જે કમેને રસ ભેળવી લેવાય છે એવા કર્મો જ જીવ પ્રદેશોથી જુદાં થાય છે. આ રીતે કર્મોનું આત્મપ્રદેશોથી અલગ થવું એને જ નિર્જરા કહેવામાં આવે છે. ઉદીરણ, ઉપશમ, વેદના અને નિર્જરા સંબધી પૂર્વોક્ત સૂત્રોના અર્થને સંગ્રહ કરનારી જે ગાથા સૂત્રકારે મૂકી છે તે ગાથાનો અર્થ આ પ્રમાણે છે.
ત્રીજા વિકલ્પથી (અનુદીનું ઉદીરણાભવિક વિકલ્પથી) જીવ કર્મની ઉદીરણા કરે છે એટલે કે એવા કર્મની જ જીવ ઉદીરણા કરે છે કે જે કર્મ અનદીર્ણ હોય છે અને અનુદીર્ણ કર્મને જ જીવ ઉપશમ કરે છે અન્ય અવસ્થાવાળા કર્મોને ઉપશમ કે ઉદીરણે જીવ કરતો નથી. જે કર્મ ઉદીર્ણ હોય છે તેનું જ જીવ વેદન કરે છે. અને જે કર્મ ઉદયાનન્તરપશ્ચાતકૃત હોય છે તેની જ જીવ નિર્જરા કરે છે. અહીં કાંક્ષામેહનીય કર્મનું વેદન,
શ્રી ભગવતી સૂત્ર: ૧