Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिकाटीका श० १ उ० ३ सू० ११ श्रमणविषयेतवेदनादिस्वरूपम् १४७ भ्यां तु समुपदिष्टं यत् सप्रमाणं शुक्लं च वस्त्रं साधुभिलिङ्गतयोपात्तव्यमिति, एवं क्रमेण सर्वज्ञवचनानां लिङ्गविषये परस्परं विरोधो भवतीति शङ्का । नेयं शङ्का समीचीना । यतः सर्वज्ञा अविरोधिवचना भवन्ति । ऋजुजड़-चक्रजड-ऋजुपाज्ञान् शिष्यानाश्रित्य तीर्थकराणां तथोपदेशः । तावतैव तेषामुपकारकत्वसंभवादिति, एवं सत्यपि तेषां शङ्कादयो भवन्ति ।
एवं प्रवचनेऽपि शङ्का तथाहि-प्रवचनम् आगमः, मध्यमजिनानां प्रवचने आगमे चतुर्महाव्रतरूपधर्मस्य प्रतिपादनमस्ति, प्रथमचरमतीर्थकरप्रतिपादितागमे तु पंचमहाव्रतरूपधर्मस्य प्रतिपादनं विद्यते तत्कथमुभयोरागमयोन विरोधः ? इति और अन्तिम तीर्थकरने ऐसा कहा है कि साधु को प्रमाणसहित सफेद वस्त्र ही साधुलिङ्गरूप से धारण करना चाहिये । इस क्रम से कथन करने में सर्वज्ञवचनों में लिङ्ग के विषय में परस्पर विरोध आता है परन्तु इस शंका का समाधान इस प्रकार से है-सर्वज्ञ जो होते हैं उनके वचनों में परस्पर विरोध कभी नहीं आता है। शिष्यों में जो ऋजुजड़ शिष्य होते हैं, वक्रजड़ शिष्य होते हैं और जो ऋजुप्राज्ञ शिष्य होते हैं उनको आश्रित करके तीर्थंकरोंने ऐसा उपदेश दिया है, क्योंकि ऐसे उपदेश से ही उनका उपकार हो सकता है। इस प्रकार से होने पर भी उन्हें इस विषय में शंका आदि होते रहते हैं।
इसी तरह से प्रवचन में भी उन्हें शंका होती है, जैसे-मध्यम तीर्थकरों के प्रवचन-आगम में चार महाव्रतरूप धर्म का कथन हुआ है,
और प्रथम एवं अन्तिम तीर्थंकर के प्रवचन में पांचमहाव्रतरूप धर्म का કહ્યું છે કે સાધુઓએ પ્રમાણ સહિત અને સફેદ વસ્ત્રો જ ધારણ કરવા જોઈએ. આ જાતના કથનને લીધે સર્વસના વચનમાં પણ વેષના વિષયમાં પરસ્પર વિરોધાભાસ જણાય છે, એવી શંકા થાય છે. પરંતુ તે શંકાનું સમાધાન આ પ્રમાણે છે-સર્વજ્ઞના કથનમાં કદી પણ પરસ્પર વિરોધ હોતો નથી. શિષ્યમાં ઋજુડ, વકજડ અને બાજુમાસ શિષ્ય હોય છે તેમની અપેક્ષાએ તીર્થકરોએ એ ઉપદેશ આપે છે. કારણ કે એવા ઉપદેશથી જ તેમને ઉપકાર થતા હોય છે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવા છતાં પણ તેમને આ વિષયમાં શંકા વગેરે થયા કરે છે.
એજ પ્રમાણે પ્રવચનમાં પણ તેમને શંકા થાય છે-જેમ કે મધ્યમ તીર્થકરોના પ્રવચનમાં ચાર મહાવ્રતરૂપ ધર્મનું કથન થયું છે અને પહેલા અને છેલ્લા તીર્થકરના પ્રવચનમાં પાંચ મહાવ્રતરૂપ ધર્મનું કથન થયું છે તો તે
શ્રી ભગવતી સૂત્ર : ૧