Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिकाटीका श० १ उ० २ सू० १३ उपपातप्रकरणनिरूपणम् ५१९ बकुशादीनामुत्तरगुणादिप्रतिसेवावतां कथमच्युतादिकल्पे उत्पत्तिः संभवेत् ?, किन्तु तेषामच्युतादिकल्पे उत्पत्तिः श्रूयते, कथञ्चित् संयमविराधकत्वात् तेषामिति।
तथा 'अविराहियसंजमासंजमाणं जहण्णेणं सोहम्मे कप्पे ' अविराधितसंयमासंयमानां जघन्येन सौधर्मे कल्पे, प्रतिपत्तिकालादारभ्याखण्डितदेशविरतिपरिणामानां श्रावकाणां जघन्यतः सौधर्मेकल्पे ' उक्कोसेणं अच्चुए कप्पे ' उत्कर्षे. णाच्युते कल्पे उत्पत्तिर्भवतीति । 'विराहिय संजमासंजमाणं जहण्णेणं भवणवासिसु ' विराधितसंयमासंयमानाम् श्रावकवतकालादारभ्य मध्ये खण्डितदेशविरतिपरिणामवतां श्रावकाणाम् जघन्यतो भवनपतिषु 'उक्कोसेणं जोइसिएसु' उत्कर्षण ज्योतिषिकेषु, विराधितदेशविरतिपरिणामवतां श्रावकाणामुत्कृष्टतो ज्योतिषियदि सामान्य विराधना से सौधर्मकल्प में उत्पत्ति होती हो तो बकुश आदिकोंकी कि जो उत्तरगुणादिकों की प्रतिसेवा वाले होते हैं । अच्युत आदि कल्प में उत्पत्ति कैसे हो सकती है ? कारण ये भी कथंचित् संयम के विराधक होते हैं। फिर भी इनकी उत्पत्ति अच्युत आदि कल्प में होती है, ऐसी बात सुनी जाती है । तथा-" अविराहियसंजमासजमाणं जहण्णेणं सोहम्मे कप्पे " जिन्होंने जब से देशविरति रूप श्रावक का आचार धारण किया है और उसमें विराधना नहीं की है। ऐसे जीवों की उत्पत्ति जघन्य से सौधर्मकल्प में और उत्कृष्ट से अच्युतकल्प में होती है ४ । और जिन जीवोंने देशविरतिरूप परिणामों को बीच में खण्डित कर दिया है उनका उत्पाद जघन्य से भवनपतियों में और उत्कृष्ट से ज्योतिषिक देवों में होता है ५। मनोलब्धिरहित દેવલોકમાં ઉત્પન્ન કરાવનારી હોતી નથી. જે સામાન્ય વિરાધનાથી જ સૌધર્મ કલ્પપર્યત જ ઉત્પત્તિ થતી હોય તે બકુશ (એક પ્રકારના સાધુ) આદિકેની-કે જેઓ ઉત્તર ગુણની પ્રતિસેવા-વિરાધના–વાળા હોય છે તેઓની અચુત આદિ દેવલોકમાં કેવી રીતે ઉત્પત્તિ થઈ શકે ? કારણ કે તેઓ પણ થોડા પ્રમાણમાં સંયમના વિરાધક તે હોય છે જ. છતાં તેમની ઉત્પત્તિ અયુત આદિ કપમાં થાય છે એમ સાંભળ્યું છે.
"अविराहियसंजमासंजमाणं जहण्णेणं सोहम्मे कप्पे" शिविरति३५ श्रावना આચાર ધારણ કરીને તેની વિરાધના ન કરનાર જીવોની ઉત્પત્તિ જઘન્યની અપેક્ષાએ સૌધર્મકલ્પમાં અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ અશ્રુતક૯૫માં થાય છે. જે જીવોએ દેશવિરતિરૂપ પરિણામોને વચ્ચેથીજ ખંડન કર્યું છે તેમની ઉત્પત્તિ જઘન્યની અપેક્ષાએ ભવનપતિ દેવોમાં અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ તિષી
શ્રી ભગવતી સૂત્ર : ૧