Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिकाटीका श. १ उ. २ सू० १ कृतकर्मभोगनिरूपणम् ३८५
" यथा धेनुसहस्रेषु वत्सो गच्छति मातरम् । __एवमात्मकृतं कर्म, मानवः प्रतिपद्यते ॥१॥” इति ।
अतः कर्मणां भोगेन विनाशाय केवलिसमुद्घातकरणमपि शास्त्रप्रतिपादित संगच्छते । ‘से तेणद्वेणं' तत् तेनार्थेन यतः उदयप्राप्तस्यैव कर्मणो वेदनं भवति, अतः ' एवं वुच्चइ ' एवमुच्यते ' अत्थेगइयं वेएइ' अस्त्येककं वेदयति, ' अत्थेअवश्य ही भोगना पड़ता है । कर्ता को छोड़कर कभी भी कर्म अन्यत्र नहीं जाता। जैसे कहा है कि
“यथा धेनु सहस्रेषु वत्सो गच्छति मातरम्।
एवमात्मकृतं कर्म, मानवः प्रतिपद्यते ॥२॥" हजारों गायों के बीच में भी बछड़ा अपनी माता के पास जाता है उसी प्रकार कर्ता मनुष्य के पास ही आत्मकृतकर्म जाता है, अर्थात् आत्मकृत-कर्म उसे अपना फल अवश्य देता है। केवली भगवान जो केवलिसमुद्घात करते हैं ऐसा करने का प्रयोजन यही होता है कि उसमें अवशिष्ट कर्मों की स्थिति को आयुकर्म की स्थिति के बराबर किया जाता है और जो कुछ भोग बाकी रहता है वह भोगकर उन कर्मोंको नष्ट कर दिया जाता है । इस तरह शास्त्रप्रतिपादित केवलिसमुद्घात भी भोग द्वारा कर्मों के विनाश के लिये ही किया जाता है । अतः यह निश्चित है कि बिना भोग कर्मों का नाश नहीं होता। भोगना यही कर्म की उदयावस्था है । इसी कारण ऐसा कहा કને વિપાકી જીવે અવશ્ય ભેગવવા જ પડે છે. કર્તાને છોડીને કર્મ કદી પણ અન્ય સ્થાને જતું નથી. __ ५५ छ —" यथा धेनुसहस्रेषु, वत्सो गच्छति मातरम् ।
एवमात्मकृतं कर्म, मानवः प्रतिपद्यते ॥२॥" જેવી રીતે હજાર ગાયોના સમૂહમાં પણ વાછરડું તેની માતા પાસે જાય છે એવી જ રીતે કર્મ કરનાર મનુષ્યની પાસે જ આત્મકૃત કમ જાય છે. એટલે કે આત્મકતકર્મ તેને અવશ્ય પિતાનું ફળ આપે છે. કેવલી ભગવાન જે કેવલીસમુઘાત કરે છે તે કરવાનું પ્રયોજન એજ હોય છે કે એ સમુદ્દઘાતમાં બાકીના કર્મોની સ્થિતિને આયુકર્મની સ્થિતિ બરાબર કરવામાં આવે છે અને એટલે ભોગ બાકી રહ્યો હોય છે તેટલે ભગવાને તે કર્મોને નાશ કરવામાં આવે છે. આ રીતે શાસ્ત્ર પ્રતિપાદિત કેવલીસમુદ્ધાત પણ ભેગ દ્વારા કર્મનો વિનાશ કરવાને માટે જ કરાય છે, તેથી એ વાત નિશ્ચિત છે કે ભગવ્યા વિના કર્મોને નાશ થતો નથી. ભેગવવું એજ કર્મની ઉદયાવસ્થા છે. તે
શ્રી ભગવતી સૂત્ર : ૧