Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
3
प्रमेयचन्द्रिकाटीका श० १ उ० २ सू० २ नैरयिकस्वरूपनिरूपणम् ३९७ पुद्गलान् ‘आहारेंति ' आहरन्ति-आहारतया गृह्णन्ति महाशरीरत्वात् , दृश्यते हि लोके महाकायो महाशी, अल्पकायोऽल्पाशी हस्तिशशकवत् । बाहुल्यापेक्षमिदं वाक्यम् , अन्यथा कश्चित् महाकायोऽल्पमश्नाति, अल्पकायो बहुभुङ्क्ते तथाविध मनुष्यवत् , किन्तु इह नैवं बाहुल्यपक्षस्यैवाङ्गीकाराद् । ते च नैरयिका उपपातादि की अपेक्षा "बहुतराए पोग्गले आहारेंति" बहुसंख्यक पुद्गलों को आहाररूप से ग्रहण करते हैं। क्योंकि वे महाशरीरवाले हैं । लोक में भी प्रायः ऐसी ही बात देखी जाती है कि जिन का शरीर बड़ा होता है वे महाशी-बहुत अधिक भोजन करनेवाले होते हैं । और जिनका शरीर अल्प होता है वे अल्पाशी-अल्पभोजन करनेवाले होते हैं । जैसेहस्ति और खरगोख । यह वाक्य बाहुल्य की अपेक्षा से कहा गया जानना चाहिये, नहीं तो ऐसा भी होता है कि जो महाकाय होता है वह अल्पाशी होता है और जो अल्पकाय होता है वह महाशी होता है । उदाहरणके रूपमें जैसे तथा प्रकारके मनुष्य । परन्तु यहाँ जो ऐसा कहा गया है वह बाहुल्यपक्षका आश्रय ले कर ही कहा गया है । तात्पर्य कहने का यह है कि तथाविध मनुष्य की तरह कोई मोटे शरीरवाला थोडा भोजन करता है और कोई छोटे शरीरवाला ज्यादा भोजन करता है । इसलिये शरीरका मोटापन और छोटापन आहारकी अधिकता और न्यूनता के प्रति नियमरूप से कारण नहीं पड़ता है-परन्तु फिर भी બહુસંખ્યક પુદ્ગલેને આહારરૂપે ગ્રહણ કરે છે. તેઓ મહાશરીરવાળાં હોવાથી એવું બને છે. લેકમાં પણ સામાન્ય રીતે એવું જોવામાં આવે છે
भर्नु शरी२ भोट हाय छ तेसा ‘महाशी' पधारे सौरान ४२२॥ डाय छ भने भर्नु शरीर नानु डराय छ तेस। ‘अल्पाशी' साधु माना। હોય છે. જેમકે હાથી અને સસલું.
આ કથન બાહુલ્યની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. નહીં તે એવું પણ બને છે કે જે મહાકાય હોય છે તે ઓછું ખાનાર હોય છે અને જે અલ્પકાય હાય છે તે વધારે ખાનાર હોય છે. ઉદાહરણ રૂપે એ પ્રકારના માણસે બતાવી શકાય છે. પણ અહીં જે આહારવિષયક કથન છે તે બાહુલ્યની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કઈ જાડા શરીરવાળો માણસ શેડો આહાર લે છે અને નાના શરીરવાળે માણસ વધારે આહાર લે છે, એવું પણ જોવા મળે છે. તેથી શરીરના મેટાપણુ કે અ૮૫૫ણને આહારની અધિકતા કે ન્યૂનતાના કારણરૂપ કે નિયમ રૂપે ગણી શકાય નહીં, પણ મેટે ભાગે એવું જ બને છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧