Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
भगवतीसूत्रे प्राणातिपातादिपापफलमनुभवितुं तादृशस्थान प्राप्ता, तत्रोत्पन्ना वा । एतादृशनैरयिकाणां 'भंते' हे भदन्त ! 'केवइयं कालं' कियत्कालम् कियत्कालपर्यन्तं 'ठिई' स्थितिः अवस्थानरूपा 'पत्रत्ता' प्रज्ञप्तामरूपिता-आयुष्ककर्मवशात् नारकास्ततभरके कियत्कालपर्यन्तं तिष्ठन्तीति भावः । उत्तरयति भगवान्-'गोयमा!' हे गौतम ! 'जहन्नेण' जघन्येन 'दसवाससहस्साई' दशवर्षसहस्राणि स्थितिः प्रज्ञप्ता । दशसहस्रवर्षपर्यन्तं तेषां स्थितिनरके भवतीति भावः । 'उकोसेणं' उत्कृ प्टेन 'तेत्तीस सागरोवमाई' त्रयस्त्रिंसत्सागरोपमाणित्रयस्त्रिंशत्सागरोपमपर्यन्तं वे ही निरय हैं । इन स्थानों में जो उत्पन्न हुए हैं वे नैरयिक हैं। इन स्थानों में प्राणातिपात आदि पापों के फल को भोगने के लिये जो जीव प्राप्त हुए हैं अर्थात् जो वहां उत्पन्न हुए हैं वे नैरयिक कहलाते हैं। ऐसे नैरयिक जीवों की स्थिति के विषय में यह प्रश्न किया गया है किहे भगवन् ! नैरयिक जीवों की स्थिति कितनी है ? यहाँ स्थिति का तात्पर्य उस स्थान में उस पर्याय से रहने का है। नरक आयु के वश से नारक जीव उस उस नरक में कितने काल तक रहते हैं ? यह प्रश्न का अभिप्राय है। इसका उत्तर देते हुए प्रभु कहते हैं कि हे गौतम ! नरक में नरक जीव यदि नरकायु के उदय में रहता है तो इस रहने का कम से कम काल १० दस हजार वर्ष का है। इसी का नाम जघन्य आयु है। यह कथन प्रथम नरक की अपेक्षा से ही कहा गया जानना चाहिये । तथा नरक में रहने का सब से अधिक जो काल है उसका नाम उत्कृष्ट आयु है । यह उत्कृष्ट आयु वहां पर ३३ तैंतीस सागरो
જે જીવ ઉત્પન થાય છે તેમને નિરયિક (નારક) કહે છે. આ સ્થાનમાં પ્રાણાતિપાત આદિ પાપનાં ફળ ભેગવવાને માટે જે જી ઉત્પન્ન થાય છે તેમને નરયિક કહે છે. એવા નરયિક (નારક) જીવની સ્થિતિના વિષયમાં એવો પ્રશ્ન પૂછવામાં આવ્યું છે કે–“હે ભગવાન ! નારક જીવોની સ્થિતિ કેટલા કાળની હોય છે? અહી “સ્થિતિ” શબ્દને ભાવાર્થ આ પ્રમાણે છે–તે સ્થાનમાં, તે પર્યાય રહેવાને કાળ તેને સ્થિતિ કહી છે. એટલે કે ત્યાં તેમનું આયુષ્ય કેટલું હોય છે? તેનો ઉત્તર આપતાં ભગવાન કહે છે–“હે ગૌતમ! જે નારક જીવ નરકાયુના ઉદયથી નરકમાં ઉત્પન્ન થાય છે તે ત્યાં તેને રહેવાને કાળ ઓછામાં ઓછે દસ હજાર વર્ષનો છે. તેને “જઘન્ય આયુ” કહે છે. આ કથન પહેલી નરકની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. નરકમાં જે વધારેમાં વધારે કાળ છે તેને “ઉત્કૃષ્ટ આયુ” કહે છે. ત્યાં તે ઉત્કૃષ્ટ આયુ ૩૩ સાગરોપમનું છે. તે
શ્રી ભગવતી સૂત્ર : ૧