Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३३०
भगवती सूत्रे
तदुभयभविकमपि भवतीति भावः, दर्शनम् दर्शनमोहनीय-क्षयक्षयोपशमाद्याविर्भूतं तत्त्वश्रद्धानरूपं सम्यक्त्वम् । दर्शनशब्देनात्र सम्यक्त्वं गृह्यते मोक्षमार्गाधिकारत्वात्। आह च-“ सम्यग्दर्शनज्ञान - चारित्राणि मोक्षमार्गः " इति । यत्र तु ज्ञानदर्शनयो रेवग्रहणं स्यात्तत्र दर्शनं सामान्यावबोधरूपमव सेयमिति । चारित्रविषये पृच्छति - ' इह भविए भंते - चरिते ' ऐहभविकं भदन्त | चारित्रम् ? चारित्रम् - अन्यजन्मोपात्ताष्टविधकर्मसञ्चयापचयाय चरणम्, अष्टविधकर्मचयरिक्तीकरणाद्वा चारित्रमू= सामायिकादिभेदेन पञ्चविधम् । सर्वविरतिदेशविरतिभेदेन द्विविधं वा । 'परयह दर्शन दर्शनमोहनीय कर्म के क्षय क्षयोपशम आदि से प्रगट श्रद्धा रूप होता है । सो ही कहा है- “सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः" सम्यग्दर्शन, सम्यग्ज्ञान और सम्यक्चारित्र इन तीनों की एकता मोक्ष का मार्ग है। जहां पर सिर्फ ज्ञानदर्शन इन दो का ही ग्रहण किया गया हो वहां पर दर्शन शब्द से सामान्य बोध रूप ज्ञान का ग्रहण हुआ है ऐसा जानना चाहिये ।
चारित्र के विषय में जो प्रश्न किया गया है और उसका जो उत्तर दिया गया है उस विषय में ऐसा विचार है कि चारित्र वर्तमानभव में ही जीव के साथ रहता है । पारभविक और तदुभयभविक वह नहीं होता । अष्ट कर्मों को नष्ट करने के लिये जो आचरित किया जाता है उसका नाम चारित्र है । अथवा अष्टकर्मों को आत्मा से दूर करने के कारण सामायिक आदि रूप आचरण चारित्र कहे गये हैं । यह चारित्र सामायिक आदिके भेदसे पांच प्रकार का कहा गया है । अथवा सर्ववि
છે તે દર્શન દનમેાહનીય કર્માંના ક્ષય, ક્ષયાપશમ આદિ દ્વારા શ્રદ્ધારૂપે अगट थाय छे. तेथी ४ धुं छे - “ सम्यग्दर्शनज्ञानचरित्राणि मोक्षमार्गः " સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યકૂચારિત્ર, એ ત્રણેની એકતા મેાક્ષને માગ છે. જ્યાં ફક્ત જ્ઞાન દન એ એને જ ગ્રહણ કર્યા. ડાય ત્યાં દર્શન શબ્દ દ્વારા સામાન્ય બાધ રૂપ જ્ઞાનને જ ગ્રહણ કરાયુ' છે એમ સમજવું.
ચારિત્રના વિષયમાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યે છે તેના જે જવાખ આપવામાં આવ્યા છે તેમાં કહ્યું છે કે ચારિત્ર વમાન ભવમાં જ જીવની સાથે રહે છે. તે પારભવિક કે તદુભયવિક હાતુ નથી. અન્ય જન્મામાં ઉપાર્જિત અષ્ટકર્મોના નાશ કરવાને માટે જે આચારિત કરવામાં આવે છે તેનું નામ ચારિત્ર છે. અથવા આત્મામાંથી આઠ કર્મોને દૂર કરવાને માટે સામાયિક આદિપ જે આચરણ કરાય છે તેને ચારિત્ર કહે છે. તે ચારિત્ર સામાયિક આદિના ભેદથી પાંચ પ્રકારનું કહ્યું છે. અથવા સવિરતિ અને દેશ
શ્રી ભગવતી સૂત્ર : ૧