Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२८२
भगवतीसूत्रे तितः, इच्छामन्तरेण जायमान आहाराभिलाषः 'तहेव' तथैव नारकवदेव, स च तेषाम् अनुसमयं-प्रतिसमयं अविरहितं-विरहरहितं निरन्तरं भवति । 'तत्थ णं जे से' तत्र खलु योऽसौ 'आभोगनिवत्तिए' आभोगनिर्वर्तितः 'आहारयामि' इतीच्छापूर्वकं जायमान आहाराभिलाषः स खलु द्वीन्द्रियाणां 'असंखेज्जसमइए' असंख्यातसामयिक:-असंख्यात समयवान् , असंख्यातसमयस्तु अवसर्पिण्यादिरूपो. ऽपि भवतीत्यत आहः 'अन्तोमुहुत्तिए' आन्तमौहूर्तिकः अन्तर्मुहूर्त्तकालिका, तस्मिन्नन्तर्मुहूर्तेऽपि 'वेमायाए' विमात्रया-विषमान्तर्मुहूर्तरूपया, विमानत्वंचात्र समया संख्येयत्वस्यासंख्येयभेदवत्त्वाद् विज्ञेयम् ‘आहारट्टे' आहारार्थः 'समुप्पज्जई' समुत्पद्यते । ' सेसं ' शेषम् अवशिष्ट 'तहेच' तथैव 'जाव' यावत्-यावच्छब्देन करूँ" इस प्रकार की इच्छा के बिना जो आहार होता है वह अनाभोगनिवर्तित आहार है । और यह अनाभोगनिवर्तित आहार की अभिलाषा उनके अविरहितरूप से निरन्तर होती रहती है। नारकजीवोंके आहार के प्रकरण में जिस प्रकार से इस आहार का कथन किया गया है वैसी ही कथन यहाँ पर जानना चाहिये। आभोगनिवर्तित आहार जो " आहार करूँ" इस प्रकार की अभिलाषा से होता है वह द्वीन्द्रिय जीवों के असंख्यात समयवाले अन्तर्मुहूर्त में होता है। और यह अन्तर्मुहूर्त भी यहां विमात्रारूप से लिया गया है। क्योंकि अन्तमुहर्त का असंख्यात समय भी असंख्यात भेदवाला होती है। तात्पर्य कहने का यह है कि दो इन्द्रिय जीवों का आभोगनिवर्तित आहार होता है उसका काल असंख्यात समय कहा गया है । सो यह असंख्यात समय अवसर्पिणी आदिरूप भी हो सकता है। इसलिये કરૂં” એવી ઈચ્છા વિના જે આહાર ગ્રહણ કરાય છે તે આહારને અનાગનિર્વર્તિત આહાર કહે છે. અને તે અનાગનિવર્તિત આહારની અભિલાષા તેમને અવિલાપણે નિરન્તર થતી રહે છે. નારક જીના આહારના પ્રકરણમાં જે પ્રમાણે તેમના આ આહારનું કથન કર્યું છે તે પ્રમાણે જ કથન બેઈન્દ્રિય જીના આહારના વિષયમાં સમજવું. “હું આહાર કરૂં” આ પ્રકારની ઈચ્છા પૂર્વક જે અભેગનિવર્તિત આહાર લેવાય છે તે બેઈન્દ્રિય જી અસંખ્યાત સમયવાળા અન્તર્મુહૂર્તમાં લે છે. અને તે અન્તર્મુહૂર્ત પણ અહીં વિમાત્રારૂપે લેવાયું છે. કારણ કે અન્તર્મુહૂર્તની અસંખ્યાત સમયતાને લીધે તે અસંખ્યાત ભેટવાળા હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બે ઈન્દ્રિય જીવોના આભેગનિવર્તિત આહારને કાળ અસંખ્યાત સમય કર્યો છે. તે અસંખ્યાત સમય અવસર્પિણી આદિ રૂપ પણ હોઈ શકે છે. તેથી અસંખ્યાત સમયરૂપ અવસર્પિણી કાળ
શ્રી ભગવતી સૂત્ર : ૧