Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०२
=
भगवतीसूत्रे यिकजीवानाम् । अनुसमयम्-अत्यन्ततीव्रक्षुवेदनीयकर्मोदयात् प्रतिसमयम्
ओजआहारादिरूपेणाहारविषयिणीच्छा प्रवर्तते, अथवा अतिदीर्घकालिकोपभोज्याहारस्यैकदैवग्रहणमनुसामयिको भोगस्तेन नैरयिकजीवानामाहारो जायते 'ठिइ' इत्यादिसंग्रहगाथा नैरयिकाहारविषये संक्षेपेण व्याख्याता ॥मू०११॥
मूलम्-नेरइयाणं भंते ! पुवाहारिया पोग्गला परिणया ? १ आहारिया आहारिज्जमाणा पोग्गला परिणया? अणाहारिया आहारिज्जस्समाणा पोग्गला परिणया ? अणाहारिया अणाहारि. ज्जस्समाणा पोग्गला परिणया ? । गोयमा !नेरइयाणां पुव्वाहा. रिया पोग्गला परिणया १ आहारिया आहारिज्जमाणा पोग्गला परिणया परिणमंति च२ अणाहारिया आहारिज्जस्तमाणा पोग्गला णो परिणया परिणमिस्तंति३ । अणाहारिया अणाहरिज्जस्समाणा पोग्गलानो परिणया णो परिणमिस्संति ४॥सू०१२॥ इन दो प्रकार के आहारों में जो यह अनाभोगनिर्वतित आहार है उसके लिये अनुसमय-प्रत्येक समय में नारक जीवों की इच्छा उत्पन्न होती रहती है, अर्थात् अत्यन्त तीव्र क्षुधावेदनीय कर्म के उदय से प्रत्येक समय में ओजआहार आदिरूप से उनके आहारविषयक इच्छा जगती रहती है । अथवा जो आहार बहुत अधिक दीर्घ समय तक खाया जा सके ऐसा होता है उसे एकदम ग्रहण कर लेना इसका नाम आनुसामयिक भोग है । इस आनुसामयिक भोगरूप से नारक जीवों का आहार होता है। इस तरह से “ठिई" इत्यादि जो यह संग्रहगाथा है, वह नैरयिक जीवोंके आहारके विषयमें संक्षेप से कही गई है ॥ सू०११॥ આહારમાં આ જે અનાગનિર્વર્તિત આહાર છે તેને માટે પ્રત્યેક સમયે નારક જીમાં ઈચ્છા ઉત્પન્ન થતી રહે છે, એટલે કે અત્યંત તીવ્ર ક્ષધાવેદનીય કર્મના ઉદયથી પ્રત્યેક સમયે એજ આહાર આદિ રૂપે તેમની આહાર વિષયક ઈચ્છા જાગતી રહે છે. અથવા જે આહાર ઘણા જ લાંબા સમય સુધી ખાઈ શકાય તેવા હોય છે તેને એકદમ ગ્રહણ કરી લે તેનું નામ આનુસામયિક બૅગ છે. આ આનુસામયિક ભાગ રૂપે નારક જીવોનો આહાર હોય છે. આ રીતે “જિ” ઈત્યાદિ જે આ સંગ્રહ ગાથા છે, તેના દ્વારા નારક જીના આહાર સંબંધી સંક્ષેપમાં વિવેચન કર્યું છે. સૂ. ૧૧
શ્રી ભગવતી સૂત્ર : ૧