Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०१ उ०१ सू० १० नानादिविषये चतुर्भङ्गी १७३ ___टीका-'एए णं' इत्यत्र णमितिपदं वाक्यालंकारे 'एए'= एतानि चलनादानि नव-पूर्वप्रदर्शितानि नवसंख्यकानि पदानि 'भदंत' हे भदन्त ! किम् 'एगट्ठा' एकार्थानि-एकः अर्थों येषां तानि एकार्थानि ?, 'णाणाघोसा' नानाघोषाणि नाना अनेकप्रकारका घोषाः उदात्तानुदात्तस्वरिताः येषां तानि नानाघोषाणि, उदात्तानुदात्तत्वादिरूपविभिन्नोच्चारणयुक्तानि । 'णाणावंजणा' नानाव्यंजनानि, नाना= अनेकमकारकाणि व्यंजनानि-ककारादीनि अक्षराणि येषु तानि नानाव्यञ्जनानि । 'उदाहु' उताहो अथवा, 'णाणट्ठा' नानार्थानि-नाना=विभिन्नप्रकारका अर्थाः येषां तानि नानार्थानि, तथा नानाघोषाणि नानाव्यञ्जनानि वा ? इहोक्तपदेषु चतुर्मङ्गी, तथाहि-कानिचित् पदानि समानार्थकानि समानव्यञ्जनानि च भवन्ति पद नानाअर्थवाले, नानाघोषवाले और नानाव्यंजनवाले हैं।
पूर्वोक्त इस सूत्र में 'ण' पद् वाक्यालंकार में प्रयुक्त हुआ है । इस सूत्र के द्वारा सूत्रकार पूर्वोक्त चलनादि नौ पद परस्पर तुल्यार्थवाले हैं कि भिन्नार्थवाले हैं ? इस प्रश्न का निर्णय कर रहे हैं
एक है अर्थ जिन्हों का वे एकार्थ हैं। उदात्त, अनुदात्त और स्वरित, ये अनेक प्रकार के घोष हैं । ये जिन्हों के हैं वे नानाघोष हैं । उदात्त अनुदात्त और स्वरित, ये विभिन्न प्रकारके उच्चारण हैं। इन उच्चारणों से युक्त जो होते हैं वे नानाघोषवाले कहलाते हैं। ककार आदि नानाप्रकार के अक्षरों का नाम जिन्हों में हों वे नानाव्यंजनवाले हैं। 'उदाहु' शब्द 'अथवा' अर्थ का वाचक है। जिनका अर्थ भिन्नर प्रकार का होता है वे विभिन्नार्थ हैं । इन उक्त चार पदों में चतुर्भगी है ઘેષ વાળા, અને વિવિધ વ્યંજન વાળ છે.
પૂર્વોકત આ સૂત્રમાં “” પર વાક્યાલંકારમાં વપરાયું છે. આ સૂત્રદ્વારા સૂત્રકાર પૂર્વોક્ત ચલનાદિ નવ પદે પરસ્પર તુલ્યાર્થ વાળાં છે કે ભિન્ન અર્થવાળાં છે, તે પ્રશ્નનું નિરાકરણ કરે છે–
જેમને એક જ પ્રકારને અર્થ થતું હોય તે પદેને એકાઈ પદ કહે છે. ઉદાત્ત, અનુદાત્ત, અને સ્વરિત, એ અનેક પ્રકારના ઘેષ છે. એ વિવિધઘષ વાળાં પદેને “નાનાઘેષ પદે કહે છે. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત, એ વિવિધ પ્રકારના ઉચ્ચારણ છે. એવાં ઉચ્ચારણેથી યુક્ત જે પદે હોય છે તેમને નાના ઘોષ વાળાં કહે છે. કાર આદિ વિવિધ પ્રકારના અક્ષરનું નામ છે पहीमा डाय ते पहोने 'नान व्य न uni' ! ४ छ. “ उदाहु" ५४ “અથવા અર્થનું વાચક છે. જેમને જુદા જુદા પ્રકારને અર્થ થતો હોય તે પદેને “વિભિન્નાર્થ પદે કહે છે. નીચેના ચાર પદેમાં આ પ્રકારની ચતુર્ભગી છે–
શ્રી ભગવતી સૂત્ર : ૧