________________
એછી ઊતરે એમ નહેાતી. છતાં મૌલિક સર્જનમાં આટલા ફેર હેાય, એક ક્રાન્તિકાર અને અને ખીજા સાહિત્યકાર સંસ્કૃતિ વારસાને રહે એમ બન્યું હોય, તે એનું કારણ સંસ્કૃતિવારસાનું પિરણામ નહિ તેાખીજાં શું હેાઇ શકે? જૈન સસ્કૃતિ અને વેદસંસ્કૃતિ
ભાગ
વેદ અને શ્રુતિએ હાવા છતાં માનવસમાજની વ્યવસ્થાઅથે જ્ઞાનવિકાસથી પ્રેરાઇને મનુની સ્મૃતિ રચાઈ. આત્મજ્ઞાનની ક્ષુધા તૃપ્ત કરવા અર્થે ઉપનિષદા નિર્માયાં. તર્ક વિકાસે દનાને જન્મ આપ્યા. બાળમાનસ માટે પૌરાણિક સંસ્કૃતિ જન્મી. આદર્શ ગૃહસ્થજીવનના પ્રત્યેક ક્ષેત્રને વ્યકત કરતાં અને કર્તવ્યધર્મ ના અણુમેાલ આદર્શ આપતાં મહાભારત અને રામાયણ સર્જાયાં. એવી તેા અનેક નવીનતાએ છે. અરે ! એક શકરાચાયના માત્ર અદ્વૈતમત પર જ વિચાર કરીએ, તેાય એ જ સિદ્ધાંત પર કેટલું નવસર્જન થયું એને ખ્યાલ આવે. આજે પણ એવી પ્રણાલિકા ચાલે છે કે જે આચાર્ય' શકરાચાય ની ગાદી પર આવે એમણે બ્રહ્મસૂત્ર પર નવીન દૃષ્ટિએ ભાષ્યનું નિર્માણ કરવું જ જોઇએ. એ શું નવસર્જક શક્તિની ઉધનારી સંસ્કૃતિના વારસાનું સૂચક ચિહ્ન નથી ?
વેદસસ્કૃતિની સર્જ નપ્રણાલિકા
ગીતાના સમૃદ્ધ ફાલ એ સંસ્કૃતિવારસાને આભારી છે. વળી એક જ ગીતા પર જુએ જ્ઞાનેશ્વરી ગીતા કે તિલક ગીતા, એવી તે અનેક ટીકા અને એની પ્રત્યેક ભાષામાં છપાયેલી સેંકડા આવૃત્તિઓ, તેમજ દરેક ટીકાગ્રંથમાં પણ જાણે મૌલિક તત્ત્વ જ ભર્યું હાય
જૈનસાહિત્યનું ચેતન
એમ દેખાયા વગર રહેતું નથી. જ્યારે તેને સિદ્ધસેન દિવાકર જેવા તાર્કિક શિરામણ પંડિત મળે છે, તેય એમના નવસર્જનથી જૈન સાહિત્ય નવપલ્લવતા નથી પામી શકતું: કેટલી
૯